Book Title: Girnar Tirthno Itihas
Author(s): Jain Sasti Vanchanmala
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 209
________________ ( ૧૨ ) સરશ્રી પાર્શ્વનાથની મૂર્ત્તિ લાવીને ત્યાં પધરાવી. વનરાજ ને તેની પછીના રાજાઓની સત્તા સારાષ્ટ્ર તથા કચ્છ સુધી જામી ગઇ હતી. ) ચાવડા રજપૂતા સૂર્યવંશી ગોહીલ અથવા ગીલેટ જાતના હતા. છેલ્લા ચાવડા રાજા સામંતસિંહને સંતાન નહિ હાવાથી તેની બહેન લીલાદેવીના પુત્ર મૂળરાજ જે સેાજે લંકી ભુવડની પાંચમી પેઢીએ હતા તે પાટણની ગાદીએ આન્ગેા. ( ઇ. સ. ૯૪ર ) પાટણના રાજા મુળરાજના વખતમાં સારઠની ગાદીએ ગ્રહરિપુ રાજા હતા. તે ગિરનાર તથા પ્રભાસપાટણના યાત્રાળુઓને હરકત કરતા હતા. તેથી મુળ રાજે તેને હરાવ્યા તથા કચ્છના રાજા લાખા ફૂલાણી જે ગ્રહરિપુની મદદે આવ્યેા હતા તેને માર્યો. ગ્રહરિપુએ જુનાગઢના ઉપરકોટના કિલ્લે માંધ્યા. એમ દ્વાશ્રય નામના પુસ્તકમાં લખ્યું છે. સિંધમાં હાલ જ્યાં નગરઠઠ્ઠા છે ત્યાં સામી નગર હતું. તે નગરમાં કૃષ્ણકુમાર સાંખથી ઉતરી આવેલા યાદવેવા રાજ્ય કરતા હતા. ત્યાંથી ચુડચંદ્ર નામના યાદવ જુનાગઢની પાસે વનથલીમાં આવી ઇ. સ. ૮૭૫ માં પેાતાના મામા વાળારામની ગાદીએ બેઠા. ચુડચ'દ્ર પછી તેના પુત્ર હમીર, અને તેના પુત્ર મુળરાજ ઇ. સ. ૯૦૭માં થયા. મુળરાજના પુત્ર વિશ્વવરાહ ઈ. સ. ૯૧૫માં ગાદીએ આન્યા. તેના પુત્ર ગ્રહરિપુ જેને સાલકી મુળરાજે હરાવ્યા તે ઇ. સ. ૯૪૦ માં વનથલીની ગાદીએ આવ્યા હતા. તે વખતે જીનાગઢ નામ હતુજ નહિ, માત્ર ઉપરકોટને ગઢ કહેતા હતા. ઉત્તરમાંથી વનથલી ઉપર ચઢી આવતા દુશ્મનના લશ્કરને

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286