Book Title: Girnar Tirthno Itihas
Author(s): Jain Sasti Vanchanmala
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 212
________________ (૧૭પ) હાલ પણ તે પાળીયે બાબરીઆવાડમાં રેહસા પાસે જેવામાં આવે છે. ઈ. સ. ૧૦૦૩ માં રા'કવાટની ગાદીએ તેને પુત્ર રા દયાસ બેઠો. રા' દયાસે અણહિલપુરના રાજાની રાણીઓ ગિરનાર યાત્રા કરવા આવી હતી તેમનું કંઇ અપમાન કર્યું. તેથી પાટણના રાજાએ ચઢાઈ કરી વનથળા લઈ લીધું ને ઉપરકોટ ઉપર ઘેરો ઘાલી ઢાંકેલા ચેલાઓને ગઢ ઉપર ચઢાવી મારી નાખ્યા. (ઈ. સ. ૧૦૨૦) આ વખતથી ઉપરકોટને ગઢ જુનાગઢના નામથી પ્રસિદ્ધ થયે. રાદયાસની રાણી સતી થઈ ને તેને ઘણુ નામને કુંવર બેડીધરના આહીર દેવાઈને ઘેર ગુપ્તપણે રહ્યો. જુનાગઢમાં પાટણ તરફથી થાણદાર રહે હતું. તેને છાના સમાચાર મળવાથી એ કુંવરનો નાશ કરી રા’ના વંશને અંત આણવા અને સોરઠને કાયમપણે પાટશુને તાબે રાખવાના ઈરાદાથી તેણે દેવાઈતને બેલા. દેવાઈતે નઘણને જુનાગઢ મોકલવાને પત્ર પોતાની સ્ત્રી ઉપર લખે; પણ ખાનગી સંદેશો પિતાના દીકરાને મોકલવાને કહેવરાવેલ તે ઉપરથી તેની પત્નીએ પિતાને તરતને પરણાવેલ વાસણ નામને પુત્ર વરરાજાના પિશાકમાં મેકો . તે જાણે પરભવમાં દેવાંગનાને પરણવાના પરમ હર્ષમાં હોય એવી સ્થિતિમાં મૃત્યુવશ થયે. પછી દેવાઈતે લગ્નને બહાને થાણદારને પિતાને ઘેર બોલાવીને તેને મારી નાખે, ને આહીરની મદદથી શઘણને ગાદી ઉપર સ્થાળે (ઈ. સ.

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286