Book Title: Girnar Tirthno Itihas
Author(s): Jain Sasti Vanchanmala
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 236
________________ (૧૯) કરી ત્યારે જવાંમર્દ ખાં જે મેગલને હુકમ બતાવી અમદાવાદને ધણું થઈ પડયે હતું તેની મદદમાં શેરખાં આવ્યું. ૧૭૪૪ માં ફખરૂદેલા ગુજરાતને સુબે થઈને અમદાવાદ આવ્યા ત્યારે શેરખાં તથા ઈડરના મહારાજા રાયસિંહજીની મદદ માંગીને જવાંમર્દમાં તેની સામે થયે. ખંડેરાવ ગાયકવાડે રંગેજીને બદલે ત્રંબકરાવને પિતાને ડેપ્યુટી બનાવ્યા તેથી રંગેજીએ શેરખાંની મદદ માંગી. શેરખાંએ તે ઉપરથી મહુધા ને નડીયાદ લુંટયાં. પણ આખરે શેરખાં તથા રંગાઇ એ બંનેને કપડવંજમાં આશ્રય લેવાની જરૂર પડી. ખંડેરાવ ગાયકવાડે બારસદને ઘેરે ઘા. તે વખતે શેરખાં, રંગોળ, તથા રાયસિંહજી ત્રણે જણે તેનો બચાવ કર્યો, પણ અંતે ફાવ્યા નહીં. તેથી શેરખાં જુનાગઢમાં આવતા રહો, ને રાયસિંહજી ઈડર જતો રહ્યો. આ વખતે બાલાસિનોરમાં શેરખાંને દીકરો સરદાર મહમદમાં રાજ કરવા લાગ્યા. શેરખાંની ગેરહાજરીમાં તેની સ્ત્રીઓ લાડડીબીબી ને અમીનબીબી જુનાગઢને સઘળે કારભાર ચલાવતી. પણ પિતે હવેથી નવાબ બહાદુરખાં એવું નામ ધારણ કરી સ્વતંત્ર થયે. બહાદુરખાં નવાબ જ્યારે ગુજરાતમાં ગયા ત્યારે વસંતરાય નામના પુરવીયાએ જુનાગઢ પિતાને હસ્તગત કર્યું પણ દલપતરામ દિવાને તેને કાઢી મૂકયે. દલપતરામના ગુજરી જવા પછી જગન્નાથ ઝાલા તથા તેના ભાઈ સુંદરજી જુનાગઢમાં સત્તાવાળા થઈ પડયા. આરબ લેકેને ચઢેલે પગાર નહી મળવાથી ઉપરકોટ કબજે

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286