Book Title: Ganitanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 581
________________ ૪૨૦ માપ-નિરૂપણ ક્ષેત્ર પ્રમાણ પ્રરૂપણ સૂત્ર ૧૪૦૨-૦૩ ૩. દંતા, મહેન્ના / ઉ. હા, કરી શકે છે. प. से णं तत्थ छिज्जेज्ज वा, भिज्जेज्ज वा? પ્ર. શું તે એનાથી છિન્ન (બે ટુકડા) અથવા ભેદી શકાય છે ? उ. नो इणढे समढे, नो खलु तत्थ सत्थं कमति । ઉ. એવું સંભવ નથી. એના પર શસ્ત્રનો પ્રભાવ પડતો નથી. प. से णं तत्थ अगणिकायस्स मज्झं मज्झेणं શું તે (વ્યાવહારિક પરમાણ) અગ્નિકાયના वीईवएज्जा? મધ્યભાગથી નીકળી શકે છે ? ૩. દંતા, વીવUબ્બા | ઉ. હા, નીકળી શકે છે. प. सेणं तत्थ डहेज्जा? પ્ર. શું તે અગ્નિકાય વડે બળી શકે છે? उ. नो इणढे समढे, नो खलु तत्थ सत्थं कमइ। ઉ. ના, એવો સંભવ નથી. એના પર શસ્ત્રનો પ્રભાવ પડતો નથી. प. से णं पुक्खल संवट्टस्स महामेहस्स मज्झं શું તે પુષ્કલ સંવર્તક મહામેઘની વચોવચ્ચમાંથી मज्झेणं वीईवएज्जा? નીકળી શકે છે ? ૩. હંતા, વીક્વન્ના | ઉ. હા, નીકળી શકે છે. प. से णं तत्थ उदउल्ले सिया ? પ્ર. શું તે પાણીથી ભીંજાય છે ? उ. नो इणढे समढे, नो खलु तत्थ सत्थं कमइ । ઉ. ના, આ અર્થ સમર્થ નથી. એના પર શસ્ત્રનો પ્રભાવ પડતો નથી. प. से णं गंगाए महाणईए पडिसोयं हव्वमाग પ્ર. શું તે ગંગા મહાનદીના પ્રવાહની વચ્ચમાંથી છેષ્ના ? (પ્રતિસ્ત્રોતથી) શીધ્ર પણે જઈ શકે છે ? ૩. દંતા, બ્રમચ્છન્ના ઉ. હા, જઈ શકે છે. प. से णं तत्थ विणिघायमावज्जेज्जा? પ્ર. શું તે પ્રતિસ્ત્રોતમાં ચાલવાથી પ્રતિસ્પલનાને પ્રાપ્ત કરે છે ? उ. नो इणढे समढे, नो खलु तत्थ सत्थं कमइ । ઉ. ના, આ અર્થ સમર્થ નથી. એના પર શસ્ત્રનો પ્રભાવ પડતો નથી. प. सेणं उदगावत्तं वा, उदगबिंदु वा ओगाहेज्जा? પ્ર. શું તે ઉદકાવર્ત (જળવમળ) થી અથવા ઉદકબિંદુમાં અવગાહિત થઈ શકે છે ? ૩. દંત, . ઉ. હા, થઈ શકે છે. प. से णं तत्थ कुच्छेज्ज वा परियावज्जेज्ज वा? પ્ર. શું તે ત્યાં સડી જાય છે કે જલરૂપમાં પરિણત (ફેરવાઈ) જાય છે ? उ. नो इणढे समढे, नो खलु तत्थ सत्थं कमइ । ના, આ અર્થ સમર્થ નથી. એના પર શસ્ત્રનો પ્રભાવ પડતો નથી. एत्थ संगहणी गाहा-- અહીં સંગ્રહણી ગાથા છે - सत्येण सुतिक्खेण वि छेत्तुं, કેવળજ્ઞાનીઓએ કહ્યું છે - પરમાણુ भेत्तुं व जं किर न सक्का । સુતીર્ણશસ્ત્ર વડે પણ છેદી-ભેદી નથી જઈ तं परमाणु, सिद्धावयंति, શકતો. આ પરમાણુ પ્રમાણમાં આદિ પ્રમાણ છે. (અર્થાતુ બધા પ્રમાણોની ગણના એના. आई पमाणाणं આધાર પર કરવામાં આવે છે.). १४०३. મviતા વાવટારિયરમાણુ પાત્રા સમુદ્ર- ૧૪૦૩. અનન્તાનન્ત વ્યાવહારિક પરમાણુ પુદ્ગલોના समितिसमा-गमेणं सा एगा उस्सण्हसण्हिया इवा, સંયોગથી જે ઉત્પન્ન થાય છે, તે એક ઉતૃષ્ણसण्हसण्हिया इवा, उड्ढरेणु इ वा, तसरेणू इ वा, ક્ષણિકો છે. લક્ષ્મગ્લેસ્બિકા, ઊર્ધ્વરેણ, ત્રણ, रहरेणू इ वा। રથરેણુ આદિ (અંગે) ક્રમશ: જાણવું જોઈએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614