Book Title: Ganitanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 580
________________ સૂત્ર ૧૪૦૨ ક્ષેત્ર પ્રમાણ પ્રરૂપણ ગણિતાનુયોગ ભા.-૨ ૪૧૯ से समासओ तिविहे पण्णत्ते, तं जहा-- (૨) સૂપુ, (૨) પચરંગુન્હે, (૩) ઘાંગુ (१) अंगुलायया एग पएसिया सेढी सूईअंगुले। (૨) સૂ સૂ ળિયા પચરંગુને, (૩) પથરં સૂચિં વળંગુ प. एएसिणंसूईअंगुल-पयरंगुल-घणंगुलाणयकयरे कयरे हिंतो अप्पे वा-जाव-विसेसाहिए वा? उ. सब्वत्थोवे सूई अंगुले, पयरंगुले असंखेज्जगुणे, घणंगुले असंखेज्जगुणे, से तं आयंगुले। . જે વિદં તં વસેદંશુ ? उ. उस्सेहंगुले अणेगविहे पण्णत्ते, तं जहा-- આ આત્માગુલ સંક્ષેપમાં ત્રણ પ્રકારના છે, જેમકે – (૧)સૂટ્યગુલ, (૨)પ્રતરાંગુલ(૩)ઘનાંગુલ. (૧)એક અંગુલ(આંગળ)લાંબી તથા બાહલ્ય (અધિકતા) ની અપેક્ષા એક પ્રદેશ પ્રમાણ (મોટી) પ્રદેશ શ્રેણીનું નામ સૂટ્યગુલ છે. (૨) સૂટ્યગુલને સૂટ્યગુલ વડે ગુણવાથી પ્રતરાંગુલ થાય છે. (૩) પ્રતરને સૂટ્યગુલથી ગુણવાથી ઘનાંગુલ થાય છે. પ્ર. એ સૂટ્યગુલ-પ્રતરાંગુલ-ઘનાંગુલમાંથી કોણ કોનાથી અલ્પ છે -વાવ-કોણ કોનાથી વિશેષાધિક છે ? ઉ. બધાથી ઓછુ સૂટ્યગુલ છે. સૂટ્યગુલથી અસંખ્યાતગુણા પ્રતરાંગુલ છે. પ્રતરાંગુલથી અસંખ્યાતગુણા ઘનાંગુલ છે. આ આત્માગુલનું વર્ણન થયું. પ્ર. ઉત્સધાંગુલ શું છે ? ઉ. ઉત્સધાંગુલ અનેક પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે – સંગ્રહણી ગાથા : (૧) પરમાણુ, (૨) ત્રસરેણુ, (૩) રથરેણુ, (૪) બાલાઝ, (૫) શિક્ષા, (૬) યૂકા, (૭) યવ. એ ક્રમશઃ ઉત્તરોત્તર આઠ ગુણા છે. પ્ર. પરમાણુનું સ્વરૂપ કેવું છે ? ઉ. પરમાણુના બે પ્રકાર છે, જેમકે - (૧) સૂક્ષ્મ અને (૨) વ્યાવહારિક પરમાણુ. જે સૂક્ષ્મ પરમાણુ છે, તે અવ્યાખે છે. એટલે એનું વર્ણન કરવામાં આવ્યું નથી. પ્ર. વ્યાવહારિક પરમાણુ શું છે ? ઉ. તે વ્યાવહારિક પરમાણુ અનન્તાનન્ત સૂક્ષ્મ પરમાણુ પુદ્ગલોના સમુધ્ધ સમિતિ સમાગમ – એકી ભવન રૂપ સંયોગાત્મક મળવાથી ઉત્પન્ન થાય છે. પ્ર. શું તે વ્યાવહારિક પરમાણુ તલવાર કે છરાની ધારનું અવગાહન કરી શકે છે? संगहणी गाहा-- () પરમાણુ, (૨) તસ રે, (૩) રજૂ, (૪) મયં જ વાસ, () વિવા, (૬) નૂય ય, (૭) નવી, अट्ठगुणविवड्ढिया कमसो ।। p. રો વિ તે પરમાણુ ? उ. परमाणु दुविहे पण्णत्ते, तं जहा-- (૨) સુદૃમે ય, (૨) વાવેરા થા तत्थ णं जे सुहुमे से ठप्पे। ૨. ૧૪૦૨. प. से किं तं वावहारिए ? उ. वावहारिए अणंताणं सुहुम परमाणु पोग्गलाणं समुदय समिति समागमेणं से एगे वावहारिए परमाणु पोग्गले निष्फज्जइ । प. सेणं असिधारं वा खुरधारं वा ओगाहेज्जा? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614