Book Title: Diksha Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ પ્રાથમિક સૂચનો Sત * પ્રાથમિક સૂચનો : ૧. પરમાત્માને સમવસરણમાં નાણમાં) ચારે દિશા સન્મુખ પધરાવવા તથા પુષ્પ-હાર ચઢાવવા. (પ્રભુજીનું મુખ ઢંકાય નહીં તે રીતે હાર ચઢાવવા) ૨. દીક્ષા વિધિના સ્થાનથી ચારે બાજુ સોસો ડગલા વસતિ જોવી. ૩. પ્રભુજી-ગુરુમ. તથા દીક્ષાર્થીનો પ્રવેશ થયા પછી ગુરુ મ. (આચાર્ય મ.) ચારે દિશામાં પ્રભુજીને વાસક્ષેપ કરે તથા દિગબંધ | વિગેરે કરે (ગુરુ પરંપરા મુજબ અથવા જુવો નીચે પ્રમાણે) ૪. ત્રિગડા ઉપર સ્થાપનાચાર્ય પધરાવે. ક્રિયા સમયે સ્થાપનાજી ખુલ્લા રાખવા. પ. મુમુક્ષુ જ્ઞાન પૂજન (સોના-રૂપાથી) કરીને ગુરુ મ. પાસે વાસક્ષેપ કરાવે. ૬. દીક્ષાની ક્રિયા માટે ગુરુ મ.ની જમણી બાજુ પુરુષ અને ડાબી બાજુ સ્ત્રી મુમુક્ષુએ (શક્ય હોય તો ઇશાન ખૂણા તરફ મુખ રહે તે રીતે)નાણ સમક્ષ ચરવળાથી ભૂમિ પ્રમાર્જન કરી કટાસણું પાથરી સ્થાન લે. (પ્રદક્ષિણા દેવા માટે જગ્યા રાખવી.). ૭. ચરવળો- મુહપત્તિ, કટાસણા ઉપર રાખી, શ્રીફળ તથા રૂા. લઈ નાણને ત્રણ પ્રદક્ષિણા દેવી. (સૂચના થાય ત્યારે) P૦૫||. - ય િઈસ્વાહા ઇન્ટાઈગા અનપે છે , હર્ષ ) દિગુબંધ ગુરુ પરંપરા મુજબ કરવાના છે, છતાં અહીં P જાણકારી માટે આપેલ છે. સ્વર સ્થાપના તથા દિપાલ Sિ | સ્થાપના એમ બંને પદ્ધતિમાં પૂર્વદિશાથી બતાવેલ ક્રમ Poll '(આંકડા) પ્રમાણેની દિશામાં વાસક્ષેપ કરવાપૂર્વક તે તે દીક્ષા વિધિ દિશામાં દર્શિત સ્વરો કે દિપાલ મંત્રોનો મનમાં ઉચ્ચાર | dો કરવા દ્વારા સ્થાપના કરવી. 讓觀露露露認識聽露露 ઈશાનાય ) યોહા પણ સ્વાઇ to ધમાય સ્વાહા નિયા" Po કેમ છો GO 1 0 belloreTE 1 Bll Irl Jain Education International 2010_05 For Private & Personal Use Only www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28