Book Title: Diksha Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ નાણ નાણ - : નાણ માંડવા તથા વિધિ સમયે જરૂરી સામગ્રી: પાટલા-૫ (ગહ્લી માટે) ૧ રૂ. નં - ૫ ચંદન - ૧ વાટકી રૂપાનાણું નંગ - ૫ બાદલો. ચાંદીના ૪ સિક્કા વરખ - સોના ચાંદીના (ભગ. નીચે મૂકવા માટે) ગુલાબ હાર - ૪ ચોખા - ૨ કીલો. ગુલાબ - છુટા અંગલુછણું – (મોટું) ચોખા કીલો - ૧૦ થાળી ડંકો શ્રીફળ - ૫ પાંચ દીવા (ફાનસ) ધૂપદાની ધૂપ-અગરબત્તી વાસક્ષેપ ૨ કીલો ખાલી થાળી ૧૦-૧૫ (ચોખા વહેંચવા માટે) પૂજાના વસ્ત્રમાં ૧ શ્રાવક જ્ઞાનપૂજા માટે રકમ ૪-પ્રભુજી ૪-મુગુટ ત્રિગડું (સ્થાપનાજી માટે) જરીનો રૂમાલ(સ્થાપનાજી માટે) ચંદરવો(નાણમાટે) છોડ ચંદરવો(ગુરુમઞાટે) /Sતા માંડવા 8 તથા વિધિ સમયે bog જરૂરી સામગ્રી Dod DOJ DOO DOO DOO DOG DOG DOG DOG DOG doo વO ૧. યોગ્ય પુરુષ કે સ્ત્રીની જાતિ-કુળ શુદ્ધ પાણી વૈરાગ્યનું કારણ પુછવું. ૨. શુભ મુહૂર્તે શુભ શુકને વસ્ત્ર-આમરણાદિકે શણગારી મોટા આંડબરપૂર્વક ઘરેથી નીકળવું. ૩. દહેરાસરે આવી હાથમાં શ્રીફળ લઈ પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા (મંગલરૂપે) આપવી. પ્રભુજીને વધાવવા. ૪. પછી દીક્ષા આપવાના સ્થાને ગુરુ મ.સમક્ષ ઉપસ્થિત થાય. દીક્ષા વિધિ | Jain Education International 20 o_05 For Private & Personal Use Only www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28