Book Title: Diksha Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan
Catalog link: https://jainqq.org/explore/600146/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિતામણી પાર્શ્વનાથાય નમ: * * દીક્ષાવિધિ ; થાDિicથશીવાથથભણી Jain Education Intematon 2010_05 For Private & Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ સાધક-વાચક-સંશોધક સિદ્ધચક્ર આરાધક પૂ. પંન્યાસ પ્રવર શ્રી અભયસાગરજી મ.સા. પૂ. આ. શ્રી ચન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા. શાસન સુભટ શાસનપ્રભાવક પૂ.આ. શ્રી. પૂ. મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. સા. અશોકસાગર સૂરી મ. આગમોદ્ધારક પ. પૂ. આચાર્ય દેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા. વ્યાખ્યાન કુશલ. પૂ.આ.શ્રી. હેમચંદ્રસાગર સૂરી. મ, ભક્તિરસના પ્યારા પૂ. આ. શ્રી. જિનચંદ્રસાગર સૂરી મ. * ITEHllal d f . તત્વજ્ઞ મુનિશ્રી પૂર્ણાનંદસાગરજી મ. Page #3 -------------------------------------------------------------------------- ________________ | શ્રી સુધર્માસ્વામિને નમઃ | | નમો નમઃ સંયમધરાણામ્ | શ્રી આરામોદ્વારકાય નમઃ | हीक्षा विधि શુભાશી: DOO DOO DOO DOO DOO DOD DOO DOO DOO DOO દિવ્યાશીઃ પ. પૂ. મહોપાધ્યાયશ્રી ધર્મસાગરજી મ. સા. પ. પૂ. પંન્યાસ પ્રવરશ્રી અભયસાગરજી મ. સા. ૫. પૂ. મુનિપુંગવ શ્રી પૂર્ણાનંદસાગરજી મ. સા. પ. પૂ. ગચ્છાધિપતિ આ. શ્રીસૂર્યોદયસાગરસૂરિ મ. સા. ૫. પૂ. આચાર્યદેવશ્રી અશોકસાગરસૂરિ મ. સા. પ. પૂ. આચાર્યદેવશ્રી જિનચંદ્રસાગરસૂરિ મ. સા. પ. પૂ. આચાર્યદેવશ્રી હેમચંદ્રસાગરસૂરિ મ. સા. 露麗麗露露露露露麗麗麗」 ': સંપાદક: પ. પૂ. આચાર્યદેવશ્રી હેમચંદ્ર સાગરસૂરિ મ.ના શિષ્યરત્ના ગણિવર્યશ્રી નયચંદ્રસાગરજી મ. દીક્ષા વિધિ : પ્રકાશક : શ્રી પૂર્ણાનંદ પ્રકાશન, અમદાવાદ Dog 2010_05 www.ainelibrary.org Page #4 -------------------------------------------------------------------------- ________________ 286 પ્રથમવૃત્તિઃ સં.૨૦૬૧ જ્ઞાનપંચમી ૧000 નકલ ( પડતર કિંમત રૂા. ૨૦/મૂલ્ય-દીક્ષા પ્રદાન, (સુકૃતના સહભણી) 286 286 26 27 28 296 DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO પ્રાપ્તિસ્થાન GS શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન સંઘ જÍતલાલ હીરાણી મધુમતિ ૧૨૨, કીકાસ્ટ્રીટ ગુલાલવાડી રૂમ નં - ૨૧ પહેલે માળે, નવસારી મુંબઈ - ૪. શ્રેયસ છે. મર્ચન્ટ અમર આર. શાહ નીશા એપા. નં-૧, - બી મણી એપાર્ટમેન્ટ, પહેલે માળ, તીનબત્તી હીરાપન્ના એપા. પાસે, ગોપીપુરા, સુરત કૈલાસનગર, સુરત. ધરણેન્દ્ર એમ. શાહ Mનિક શાહ પ્રેરણા વિરાજ - ૨ નાગેશ્વર પલેસમેન્ટ સર્વિસ એ ૨૦૪ જોધપુરગામ ૨૯, પ્રથમ મંગલ કોમ્પલેક્ષ, ચંદન પાટીપ્લોટની સામે વાસણા, બસ સ્ટેન્ડ પાસે, સેટેલાઇટ , અમદાવાદ શાક માર્કેટની બાજુમાં, વાસણા, અમદાવાદ-૭ -:-મુદ્રક — – ડિઝાઇન :- મહેતા ડિઝાઇન એન્ડ પ્રિન્ટ ઊંઝા પ્રિન્ટીંગ :- ટવીંકલ પ્રિન્ટ એન્ડ પેક - ઊંઝા ફોન :- (૦૨૭૬૭) (ઓ) ૨૪૭૬ ૨૬ (૧૨) ૨૫૩૩૪૫) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન સંઘ - નવસારી જ્ઞાનનિધિમાંથી આ ગ્રંથરત્ન પ્રકાશિત કરવાનો લાભ લીધો છે. દીક્ષા વિધિ C8 2016_05 For Private & Personal use only www.ainelibrary.org Page #5 -------------------------------------------------------------------------- ________________ |07| | mo Dog 97 D), Dog 1000 Doa dod ayo Doa |d°7 Doa Dod 1000 |26| bod pyo| Poa Doa cha Doa bed |G { } ૦| Doa દીક્ષા વિધિ ૦ Doa bod 3)0 po| Jain Educaton International_210_05 સમર્પણમ્ શ્રી નમસ્કાર મહામંત્રના અઠંગ ઉપાસક..... વર્તમાન સાયન્સના અસત્ય સિદ્ધાંતના પડકારક યોગ સાધનાના સર્વોચ્ચ સાધક પ્રાચીન હ.લિ. ગ્રંથોના સંશોધન દ્વારા અપ્રગટ રહસ્યોના પ્રકાશક વ્યાકરણ-ન્યાય-સાહિત્યના અભ્યાસક સુદીર્ઘ સંયમ પર્યાયે પણ નમ્રતા-વિનય-નિસ્પૃહતા સાથે-સાથે નિરાસંસ નિરભિમાની આદિ ગુણોના સ્વામી તો હતા જ માત્ર છ વર્ષની લઘુ વયે સંયમજીવન પ્રાપ્ત કરી સ્વ- પર શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કરી સુદીર્ઘકાલ સુધી સુવિશુદ્ધ સંયમજીવન પાલન કર્યું અને આગમ વાચનાના પ્રવાહના માધ્યમે અનેક પુણ્યાત્માઓને સંયમ પંથના પ્રેરક બન્યા... ઘડવૈયા બન્યા.. શુદ્ધ સંયમે-આચારોના માર્ગદર્શક બન્યા જેઓએ.. વિષમ કાળમાં આચાર શુદ્ધિનો નાદ જગાવ્યો. તે પૂજ્યપાદ પંન્યાસ ગુરુદેવશ્રી... અભયસાગરજીમ.સા. ના કરકમલે... 1000 Poa Doc 600 |26| Dog Do4 Pog II Page #6 -------------------------------------------------------------------------- ________________ 'जाए सद्धाए निक्खंतो तमेव अणुपालेज्जा।' અનુક્રમણિકા અ.નં. | પૃષ્ઠ નં. ૧. 2 ૨. 0 0 ( m 286 PG PG PG Pૐ PG PG PG P¢Q PG $G કલ્યાણકારી મનહરનારી દીક્ષા ભવિ ને તારે છે; સર્વત્યાગનો પંથ એ સુંદર અરિહંતો સ્વીકારે છે, તમહરનારી પાવનકારી પાડતણા પુંજર બોલે છે; જૈનશાસનની એ સુદીક્ષા ભવોદધિ પાર ઉતારે છે. જનમનરંજન ભવદુઃખ ભંજન એક જ સાચી શિક્ષા; સર્વજીવોના દુ:ખ હરનારી ભોગની ટાળે ભિક્ષા, પ્રમોદકારી મોહનિવારી મોક્ષનગરની રિક્ષા; જિનવરભાષિત શિવસુખવાસિત એક જ સાચી દીક્ષા. સંપત્તિમાં જે સુખ નથી તે ચારિત્રગુણ પુંજમાં, અનંત સાચુ સુખ મળે વિરતિ કેરા કુંજમાં. ભવના ફેરાનું થાયે મરણ, વીતરાગ દેવનું મળે શરણ, તપ ત્યાગનું જ્યાં એકીકરણ એવું અદ્ભુત છે રજોહરણ, દીક્ષા વિધિ નાણ માંડવાની પ્રાથમિક તૈયારી નાણ-ક્રિયામાં જરૂરી સામગ્રી પ્રાથમિક સૂચનો દીક્ષા વિધિ પ્રારંભ • નંદીના દેવવંદન • નંદીસૂત્ર • રજોહરણ(ઓધો) પ્રદાન વિધિ •વેશ પરિવર્તન - લોચ વિધાન સમ્યકત્વ ઉચ્ચારણ • ૭ ખમાસમણ .... • પ્રદક્ષિણા-વધામણાં • નામ સ્થાપના દીક્ષા સંબંધી પ્રશ્નોત્તરી 2ઉં 2ઉં 26 DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOG doo ૦ ૧ ૧૦ = DOG DOG dog dog Dog Dog હ ય હ દીક્ષા વિધિ ૫. જા Pos 'વરિત &િ adવ્યો વિદુષી ? સંસારવિચ્છેઃ !' 2010_05 www.ainelibrary.org Page #7 -------------------------------------------------------------------------- ________________ 594 2 2€ 2 પ્રસ્તાવના ‘દીક્ષા’ એ જિનશાસનનું મૂળ છે. શાસન સ્થાપનાર પરમાત્માએ પણ દીક્ષાનું પ્રમાણ ગણી સ્વીકારી છે, તેનું પરિપાલન કર્યું છે છે પછી જ સાધનાસિદ્ધિના સોપાન સર કર્યા છે. સર્વ હિન્દુ સંપ્રદાયોમાં ‘દીક્ષા’ શબ્દ આબાલગોપાલ પ્રસિદ્ધ છે. નિયમ-ઉપનિયમ Dog | યજ્ઞ-હોમાદિમાં આવતી પ્રક્રિયાને દીક્ષા' કહે છે. ‘ાતિ વ્યિતાં તાવત્ ક્ષgયાત્ પપ સન્નત' અર્થાત દિવ્યતાને આપનાર અને પાપ Oo થવા પરંપરાને નષ્ટ કરનાર દીક્ષા છે. એમ ગૌતમીય તત્રમાં જણાવ્યું છે. યોગિની તત્ર પણ ‘ટ્રીયતે જ્ઞાનમત્યનાં ક્ષીયતે પાપ સંવય' શબ્દથી | દિવ્યતાને જ્ઞાન જણાવી લગભગ ઉપરના જ અર્થને અનુસરે છે. જૈન આમ્નાય પ્રમાણે દીક્ષાનો અર્થ સંયમ-ચારિત્ર થાય છે. શ્રેય(કલ્યાણ-મોક્ષ)નું દાન અને અશિવ(કર્મ)નું ક્ષપણનાશ) Bી કરવો તેને નિયુક્તિકારોએ દીક્ષા કહી છે. ઓઘનિર્યુક્તિમાં પ્રવાસન્ શબ્દથી દીક્ષાનો અર્થ પ્રવજયા કર્યો છે. નિશીથ સૂત્રમાં દીક્ષા Sી અને પ્રવજયા ને પર્યાયવાચી શબ્દો ગણાવ્યા છે, ‘મોક્ષ પ્રતિ વ્રનનં પ્રવળ્યા' અર્થાતુ “મોક્ષ પ્રતિ ગમન કરવું' તેવો અર્થ નિર્યુક્તિકારોને 2G|| અભિપ્રેત છે. પ્રવજ્યા એટલે મહાવ્રતોનો સ્વીકાર' એમ સીધો જ અર્થ ૧૬મા પંચાશકજીમાં છે. શુદ્ધ ચરણયોગએ મોક્ષનું કારણ છે તેથી કારણમાં કાર્યનો ઉપચાર માની આચાર ગ્રંથોમાં “ચરણ યોગ તે પ્રવજયા' કહી છે જયારે સ્થાનાંગ સૂત્ર તો ‘શુદ્ધ વરાયો વિ મોક્ષ” જણાવી શુદ્ધ ચરણયોગને જ મોક્ષ કહ્યો છે. મતલબ શુદ્ધ ચરણ યોગમાં જ આગળ વધવું તે પ્રવજ્યા કહી છે. “પ્રવ્રાનં-પાગ્ય: પ્રઝર્વેન વરાળથોડું મi ત’ જણાવી ધર્મસંગ્રહકાર ત્રીજા અધિકારમાં પાપ ક્રિયાઓથી નિવૃત્ત થઇને, શુદ્ધ આચરણ યોગોમાં પ્રકર્ષે(વિશેષ પ્રકારે) ગમન કરવું તે પ્રવજયા કહે છે. ટૂંકમાં તાત્પર્ય એ છે કે પૌગલિક આરંભ સમારંભથી અટકી વિઠ્ઠી સદ્ આચરણને સ્વીકારી આત્મશુદ્ધિ સ્વરૂપ મોક્ષમાર્ગ તરફ ગતિ કરાવનાર તત્ત્વ તે દીક્ષા છે. દીક્ષા બહુમૂલી ચીજ છે. શાસ્ત્રકારોએ ‘નિર્વાણ વીનં’ કહી દીક્ષાને મોક્ષના બીજ તરીકે મૂલવ્યું છે. યોગ્ય અધિકારીને વિધિપૂર્વક દીક્ષા વિધિ | ‘સ તન્ત્રાનુસારેખ ઢીક્ષા ' આપવાનું જણાવ્યું છે. અયોગ્ય ‘નષ્ટ તદ્દા' સંસાર વૃદ્ધિનું કારણ બનાવે છે તેથી પરમાર્થીઓએ | અયોગ્ય આત્માને કરુણાભાવથી નિષેધ કર્યો છે. અધ્યાત્મભાવો શુદ્ધ બુદ્ધિગમ્ય હોવાથી જ્ઞાનીને દીક્ષાના અધિકારી ગણ્યા છે, પણ તે માત્ર જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમજન્ય મગજના ભારરૂપ જ્ઞાન નહીં પણ મોહના ક્ષયોપક્ષમરૂપ આત્મપ્રતીતિ સ્વરૂપનું જ્ઞાન (BC % 0% 08 % 26 Po PoS 8 8 8 8 8 8 8 2 896 2010_05 For Private Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક છે તેથી શાસ્ત્રકારોએ “સંસાર વિરવત વાસ્થ અધિકારી' જણાવી વૈરાગ્યભાવને આગળ કર્યો છે. પંચાલકજીમાં ‘પુરપાવ ||4 ZG] પ્રતિબન્ધાતુ'= ગુરુની પ્રતિબદ્ધતા હોવાથી જ્ઞાનવરણીય કર્મનો વિશેષ ક્ષયો પક્ષમ ન હોય તો પણ વૈરાગ્યભાવથી સતક્રિયામાં સમર્થ 5gી હોય, રૂચિવાળો હોય અને વિકલાંગ ન હોય તો તેવા આત્માને અધિકારી ઠરાવ્યો છે. gવ પૃચ્છા-પ્રવૃત્તિ-પુષ્પાદિ વિધાનાદિ દ્વારા નિર્ણિત થયેલ યોગ્ય અધિકારીને આવશ્યક ચૂર્ણિ, પંચાશક, પંચવસ્તુ તથા યોગવિધિ 09| આદિ અનેક ગ્રંથોમાં જણાવેલ વિધિપૂર્વક દીક્ષા આપવા સૂચિત કર્યું છે. યોગ્યક્ષેત્ર,યોગ્ય કાળની મહત્તા છે. તેમ વિધિની પણ મહત્તા છે. દીક્ષા વિધિમાં આવતા નંદીસૂત્રના દેવવંદન, નંદીસૂત્ર શ્રવણાદિ વિધાનો મંગળ માટે બહુ જ મહત્વના છે. ગંભીરતા પૂર્વક થતા શાસ્ત્રનિર્દિષ્ટ આ વિધાનો મુમુક્ષુના સમગ્ર જીવનવિકાસમાં સાધક બને છે. આજના આડંબર પ્રધાન પ્રસંગોમાં વિધિ-મુહૂર્તો વિગેરે ગૌણ થતા જાય છે જે સાધનાલક્ષી જીવનમાં સ્પીડબ્રેકર બની શકે તેમ છે. તેને ચલાવી કેમ લેવાય...? આ વિધાનો કમકાયને ધર્મકાર્યમાં પરિવર્તન કરે છે. સપ્તધાતુથી બનેલા ઔદારિક શરીરની પ્રત્યેક ધાતુને અભિમંત્રિત કરી તેના મૂળભૂત સ્વભાવમાં પરિવર્તન ૨તા લાવે છે, ચાલી રહેલા અશુભ કર્મોદયનું શુભમાં સંક્રમણ કરે છે. આત્માના પ્રદેશ પ્રદેશમાં શુદ્ધતાના ભાવ પ્રગટ કરે છે. આમ દેહ, કર્મ અને આત્મા આ ત્રણે ઉપર આ વિધાનો અસર કરે છે. નંદીસૂત્ર-લોચ-કરેમિ ભંતેનું ઉચ્ચરણ વિગેરે બહુ જ ગંભીર વિધાનો છે. | ભોગ પ્રધાન વર્તમાન કાળમાં ભોગ વિલાસનો ત્યાગ કરી સંખ્યાબંધ પુણ્યાત્માઓ સંયમ માર્ગે સાધના કરી રહ્યા છે તે વિશ્વ 2 માટે એક અજાયબી જ છે. જિનશાસનનો એક ચમત્કાર જ છે. gી સંયમ સ્વીકૃતિનું આવું માંગલિક અને ગંભીર વિધાન શુદ્ધ રીતે થઇ શકે તે માટે જ આ “દીક્ષા વિધિ' ગ્રંથનું પ્રકાશન છે. સર્વ | સમુદાયમાં ઉપયોગી બને તે લક્ષ્ય સાથે સંપાદન કર્યું છે. આ પૂર્વે અનેક યોગવિધિમાં આ વિધિ અંતર્ગત રીતે પ્રકાશિત થયેલ હોવા છતાં સરલ અને સંપૂર્ણ માહિતી દર્શક સ્વતંત્ર પ્રકાશનું પ્રથમ જ હશે. પૂ.આ.શ્રી અશોકસાગરસૂરિ મ. તથા પૂ.આ.શ્રી જિનચંદ્રસાગરસૂરિ મ. એ સમયાભાવ હોવા છતાં સંપૂર્ણ તપાસી લીધેલ છે. વિધિનું સંકલન તથા ખૂણાદિ કાર્યોમાં સુવિનિત મુનિશ્રી ઋષભચંદ્રસાગર મ. દીક્ષા વિધિ | મુનિશ્રી અજિતચંદ્રસાગર મ. , મુનિશ્રી સંભવચંદ્રસાગર મ. નો પણ સહયોગ રહ્યો.... અંતે દીક્ષા દાતા ગુરુઓને દીક્ષાવિધિમાં છે | સરલતા પડે તથા આ વિધાનપૂર્વક મુમુક્ષુઓ સંયમજીવન પામી આત્મવિશુદ્ધિમાં આગળ વધે તેમાં જ શ્રમની સફલતા માની વિરમું || d - ઝાયચંડ 1 Dog Dog Dog Dog Dog Dou Dod DOD DOG DOG DOG PG 2010_05 For Private & Personal use only www.ainelibrary.org Page #9 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા વિધિ 59 Doa કરી નાણ માંડવી. |Dog || Doa ૦૮ (૨)ઉપાશ્રય-મંડપને વિવિધ મંગલ વસ્તુઓથી શણગારવો 80 (૩)ઉપાશ્રયની બહાર મંડપમાં નાણ માંડવાની હોય તો તે ભૂમિ/મંડપમાં સ્નાત્રપૂજાનું શાંતિજલ તથા વર્ધમાન વિદ્યા સૂરિમંત્રના વાસક્ષેપથી ભૂમિશુદ્ધિ કરવી. 5′ (૪)મુમુક્ષુ (દીક્ષાર્થીઓ)પ્રદક્ષિણા દઈ શકે તે રીતે જગ્યા રાખી ગુરુ મ. ની પાટ સમક્ષ નાણ ગોઠવવી. Peg (૫)નાણ ઉપર ચંદરવો તથા ગુરુ મ. ના સ્થાને છોડ અને Doa Doa P Doa cla Poa Doa ||b°d| |06| pa જનાણ માંડવાની પ્રાથમિક તૈયારી (૧)ઉપાશ્રયમાં અથવા શુભ ભૂમિમાં મંડપમાં જગ્યા શુદ્ધ | (૮) ચાર વિદિશામાં ચાર દીવા મૂકવા તથા એક દીવો વધારે ચાલુ રાખવો (કુલ ૫ દીવા) દીવો વ્યસ્થિત(ફાનસમાં) મુકવો. ક્રીયા સુધી ચાલે તે રીતે પૂર્ણ ઘી પૂરવું. વાટ પૃથ્વ |32| નવી લેવી. ધૂપ ચાલુ રાખવો. |p4 Doa (૯)ચાર ભગવાને પધરાવવાના સ્થાને (નાણમાં) ચંદનના ૪૮ સ્વસ્તિક કરી અક્ષત પૂરી ૧ - ૧ રૂ।.(અત્યારે પ। રૂ।.) 23 (ચાંદીના સિક્કા ૧-૧ હોય તો શ્રેષ્ઠ) મૂકવા. (૪- પૃથ્વ ભગવાનને આરાધકો વાજતે ગાજતે લઇને આવે.) (૧૦) જે ચાર પ્રભુજી નાણમાં પધરાવવાના હોય તેમની તુ સોના-ચાંદીના વરખ, બાદલો વિગેરે શુદ્ધ-ઉત્તમ 24 દ્રવ્યોથી અંગરચના કરવી. (અંગરચના પહેલાંથી કરી રાખવી) મુગુટ (હોય તો) ચઢાવવો. Co Doa Dod (૧૧) ગુલાબના ચાર હાર તથા છુટા ગુલાબ તૈયાર રાખવા પ્રભુજીને નાણમાં પધરાવી ફૂલ - હાર ચઢાવવા. ચંદરવો બાંધવો. (૬)સ્થાપનાચાર્ય માટે ત્રણ બાજોઠ ગોઠવવા. ઉપર જરીનો રૂમાલ પાથરવો. (૭)નાણ સન્મુખ ૪ ૧ દિશામાં તથા નાણની નીચે ૧ (કુલ- | ૫) ચોખાની ૨ ગહુંલી (સ્વસ્તિક) કરવી – પાંચ શ્રીફળ તથા દરેક ગહુંલી ઉપર ૧૦ - ૧૬ રૂ।. મૂકવા. ૧ હાલ ચાર દિશામાં ગહુલી કરવાની પરંપરા છે. કોઇક પ્રતોમાં ચાર વિદિશાનું વિધાન પણ છે. ૨ ગહુલી માત્ર ચોખાની જ કરવી, શ્વેત અખંડ અક્ષત મંગલ છે. ૨ વર્તમાનમાં (૪+૧) ગહુંલી વિગેરે તૈયાર જ રાખવામાં આવે છે. મુમુક્ષુએ ચારે દિશામાં (મંગલ - બહુમાન માટે) ગહુલી કરવાની છે. વૃદ્ધ પુરુષોના કથન મુજબ જેટલા મુમુક્ષુ હોય તે બધા ૪-૪ ગહુલી કરે પરંતુ હાલમાં તે પ્રસિદ્ધ નથી. Jain Educaton riternational_2012_05 bud Poa નાણ 29 તૈયારી Doc pod amp Doa Doa |264 () www.jainlibrary.org/ Page #10 -------------------------------------------------------------------------- ________________ નાણ નાણ - : નાણ માંડવા તથા વિધિ સમયે જરૂરી સામગ્રી: પાટલા-૫ (ગહ્લી માટે) ૧ રૂ. નં - ૫ ચંદન - ૧ વાટકી રૂપાનાણું નંગ - ૫ બાદલો. ચાંદીના ૪ સિક્કા વરખ - સોના ચાંદીના (ભગ. નીચે મૂકવા માટે) ગુલાબ હાર - ૪ ચોખા - ૨ કીલો. ગુલાબ - છુટા અંગલુછણું – (મોટું) ચોખા કીલો - ૧૦ થાળી ડંકો શ્રીફળ - ૫ પાંચ દીવા (ફાનસ) ધૂપદાની ધૂપ-અગરબત્તી વાસક્ષેપ ૨ કીલો ખાલી થાળી ૧૦-૧૫ (ચોખા વહેંચવા માટે) પૂજાના વસ્ત્રમાં ૧ શ્રાવક જ્ઞાનપૂજા માટે રકમ ૪-પ્રભુજી ૪-મુગુટ ત્રિગડું (સ્થાપનાજી માટે) જરીનો રૂમાલ(સ્થાપનાજી માટે) ચંદરવો(નાણમાટે) છોડ ચંદરવો(ગુરુમઞાટે) /Sતા માંડવા 8 તથા વિધિ સમયે bog જરૂરી સામગ્રી Dod DOJ DOO DOO DOO DOG DOG DOG DOG DOG doo વO ૧. યોગ્ય પુરુષ કે સ્ત્રીની જાતિ-કુળ શુદ્ધ પાણી વૈરાગ્યનું કારણ પુછવું. ૨. શુભ મુહૂર્તે શુભ શુકને વસ્ત્ર-આમરણાદિકે શણગારી મોટા આંડબરપૂર્વક ઘરેથી નીકળવું. ૩. દહેરાસરે આવી હાથમાં શ્રીફળ લઈ પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા (મંગલરૂપે) આપવી. પ્રભુજીને વધાવવા. ૪. પછી દીક્ષા આપવાના સ્થાને ગુરુ મ.સમક્ષ ઉપસ્થિત થાય. દીક્ષા વિધિ | 20 o_05 www.ainelibrary.org Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રાથમિક સૂચનો Sત * પ્રાથમિક સૂચનો : ૧. પરમાત્માને સમવસરણમાં નાણમાં) ચારે દિશા સન્મુખ પધરાવવા તથા પુષ્પ-હાર ચઢાવવા. (પ્રભુજીનું મુખ ઢંકાય નહીં તે રીતે હાર ચઢાવવા) ૨. દીક્ષા વિધિના સ્થાનથી ચારે બાજુ સોસો ડગલા વસતિ જોવી. ૩. પ્રભુજી-ગુરુમ. તથા દીક્ષાર્થીનો પ્રવેશ થયા પછી ગુરુ મ. (આચાર્ય મ.) ચારે દિશામાં પ્રભુજીને વાસક્ષેપ કરે તથા દિગબંધ | વિગેરે કરે (ગુરુ પરંપરા મુજબ અથવા જુવો નીચે પ્રમાણે) ૪. ત્રિગડા ઉપર સ્થાપનાચાર્ય પધરાવે. ક્રિયા સમયે સ્થાપનાજી ખુલ્લા રાખવા. પ. મુમુક્ષુ જ્ઞાન પૂજન (સોના-રૂપાથી) કરીને ગુરુ મ. પાસે વાસક્ષેપ કરાવે. ૬. દીક્ષાની ક્રિયા માટે ગુરુ મ.ની જમણી બાજુ પુરુષ અને ડાબી બાજુ સ્ત્રી મુમુક્ષુએ (શક્ય હોય તો ઇશાન ખૂણા તરફ મુખ રહે તે રીતે)નાણ સમક્ષ ચરવળાથી ભૂમિ પ્રમાર્જન કરી કટાસણું પાથરી સ્થાન લે. (પ્રદક્ષિણા દેવા માટે જગ્યા રાખવી.). ૭. ચરવળો- મુહપત્તિ, કટાસણા ઉપર રાખી, શ્રીફળ તથા રૂા. લઈ નાણને ત્રણ પ્રદક્ષિણા દેવી. (સૂચના થાય ત્યારે) P૦૫||. - ય િઈસ્વાહા ઇન્ટાઈગા અનપે છે , હર્ષ ) દિગુબંધ ગુરુ પરંપરા મુજબ કરવાના છે, છતાં અહીં P જાણકારી માટે આપેલ છે. સ્વર સ્થાપના તથા દિપાલ Sિ | સ્થાપના એમ બંને પદ્ધતિમાં પૂર્વદિશાથી બતાવેલ ક્રમ Poll '(આંકડા) પ્રમાણેની દિશામાં વાસક્ષેપ કરવાપૂર્વક તે તે દીક્ષા વિધિ દિશામાં દર્શિત સ્વરો કે દિપાલ મંત્રોનો મનમાં ઉચ્ચાર | dો કરવા દ્વારા સ્થાપના કરવી. 讓觀露露露認識聽露露 ઈશાનાય ) યોહા પણ સ્વાઇ to ધમાય સ્વાહા નિયા" Po કેમ છો GO 1 0 belloreTE 1 Bll Irl 2010_05 www.ainelibrary.org Page #12 -------------------------------------------------------------------------- ________________ 090 59તુ 80 50, દીક્ષા વિધિ પ્રારંભ વજપંજર સ્તોત્ર દીક્ષા વિધિ પ્રારંભ (વસતિ શુદ્ધિ જોવી) મુમુક્ષુ પુણ્યાત્મા સચિત્ત-ફૂલની માળા કાઢી નાંખી હાથમાં શ્રીફળ તથા ૧ રૂા. લઈ નાણની ચારે બાજુએ પ્રભુજી સન્મુખ ૧-૧ નવકાર ગણતાં, ગુરુ મ. ને નમસ્કાર કરતાં ત્રણ પ્રદક્ષિણા દે પછી શ્રીફળ તથા ૧ રૂા. પ્રભુજી પાસે (નાણપાસે) પધરાવે. | મહાભિનિષ્ક્રમણની ક્રિયાનો શુભારંભ થાય છે તેથી વજપંજર સ્તોત્ર દ્વારા આત્મરક્ષા કરાવવી. ગુરુમ. સ્તોત્ર બોલવાપૂર્વક મુદ્રા કરે તે રીતે દીક્ષાર્થીએ કરવી. વજ પંજર સ્તોત્ર ૐ પરમેષ્ઠિ નમસ્કાર, સારં નવપદાત્મક, I આત્મરક્ષાકર વજ-પંજરામં સ્મરાહે ૧II ૐ નમો અરિહંતાણં, શિરસ્કે શિરસિ સ્થિત, 1 ૐ નમો સવ્ય સિદ્ધાણં, મુખે મુખપર્ટ વરમ્ રા. ૐ નમો આયરિયાણં, અંગરક્ષાતિશાયિની, ૐ નમો ઉવજઝાયાણં, આયુધ હસ્તયોદૃઢ Ilall ૐ નમો લોએ સવ્વસાહૂણં મોચકે પાદયોઃ શુભે, એસો પંચનમુક્કારો, શિલા વજમયી તલે ૪ો. સવ્વપાવપ્પણાસણો, વપ્રો વજમયો બહિઃ, I મંગલાણં ચ સવ્વર્સિ, ખાદિરાંગારખાતિકા //પી. સ્વાહાન્ત ચ પદે યં, પઢમં હવઈ મંગલ, 1 વપ્રોપરિ વજમય, પિધાન દેહરક્ષણે llી. મહા-પ્રભાવા રક્ષેય, શુદ્રોપદ્રવનાશિની, / પરમેષ્ઠિપદો ભૂતા, કથિતા પૂર્વસૂરિભિઃ II૭ll થવં કુરુતે રક્ષાં, પરમેષ્ઠિપદૈઃ સદા, I તસ્ય ન સ્યાદ્ ભય વ્યાધિ-રાધિશ્વાપિ કદાચન IIટા. દીક્ષા વિધિ 2016_05 www.ainelibrary.org Page #13 -------------------------------------------------------------------------- ________________ Doo ooo Po, દીક્ષાવિધિ O ખમાસમણ દઈ, ઇરિયાવહી પડિક્કમી, એક લોગસ્સનો ચંદેસુ નિમ્મલયરા સુધી કાઉસ્સગ્ન કરે. પારી, સંપૂર્ણ પ્રગટ લોગસ્સ કહી, ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસહિ પવે?િ (ગુરુ-પહ.) શિષ્ય “ઈચ્છે' કહી, ખમાસમણ દઈ ભગવનું સુદ્ધાવસતિ (ગુ.મહત્તિ) ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ, ભગવન્! મુહપત્તિ પડિલેહું (ગુ. પડિલેહેહ) શિષ્ય “ઈચ્છે'. કહી મુહપત્તિ પડિલેહે પછી ખમાસમણ દઈ (ઉભા થઈ આદેશ માંગે) ઈચ્છકારિ ભગવનું તુહે અર્હ સમ્યકૃત્વ સામાયિક-શ્રુત સામાયિક-દેશવિરતિ સામાયિક-સર્વવિરતિ સામાયિક આરોવાવણી નંદીકરાવણી-વાસનિક્ષેપ કરેહ. (ગુ. કરેમિ). (શિષ્ય ઈચ્છે' બોલે) (સૂરિમંત્ર અથવા વર્ધમાન વિદ્યાથી અભિમંત્રિત વાસક્ષેપ હાથમાં લઈ ૩ વાર નવકાર ગણવા પૂર્વક ગુરુ આ પ્રમાણે બોલે) સમ્યકત્વ સામાયિક-શ્રુત સામાયિક-દેશવિરતિ સામાયિક-સર્વવિરતિ સામાયિક આરોવાવણી નંદિ પવહ (કહી) નિત્થારગપારગાહોહ કહેતાં વાસક્ષેપ કરે (શિષ્ય) ‘તહત્તિ' કહે. ખમાસમણ દઈ ઈચ્છકારિ, ભગવનું તુહે અર્હ સમ્યકત્વ સામાયિક-શ્રુત સામાયિક દેશવિરતિ સામાયિકસર્વવિરતિ સામાયિક આરોવાવણી નંદીકરાવણી, વાસનિક્ષેપ કરાવણી દેવ વંદાવહ. (ગુ. વંદાવેમિ.) શિષ્ય “ઈચ્છ' કહે, દીક્ષા આપનાર ગુરુ, દીક્ષા લેનારને આઠ થોયના દેવવંદન કરાવે. દીક્ષા વિધિ શ્રી ખમા દેઈ કહે, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? (ગુરુ - કરેહ) “ઇચ્છે' કહી ચૈત્યવંદન મુદ્રાએ બેસે | પછી ગુરુ નીચે પ્રમાણે ચૈત્યવંદન કરાવે. DOG DOG DOG DOG DOD DOO DOO DOO DOD DRO 3 òOo Do 3 on Doa Jain Education international 2010_05 For Private Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Sતુ તું દેવવંદનની વિધિ ॐनमःपार्श्वनाथाय, विश्वचिन्तामणीयते । हाँधरणेन्द्रवरुट्या-पद्मादेवी युतायते ॥१॥ शान्तितुष्टिमहापुष्टिधृतिकीर्तिविधायिने । ॐ ही द्विड्व्यालवैतालसर्वाधिव्याधिनाशिने ॥२॥ દેવવંદનની जया जिताउरव्या-विजयाख्या पराजितयाऽन्वितः। दिशांपालैहैर्यक्षैविद्यादेवीभिरन्वितः ॥३॥ વિધિ ॐ असिआउसाय नमस्तत्र त्रैलोक्यनाथताम् । चतुःषष्टिसुरेन्द्रास्ते, भासन्तेच्छत्रचामरैः ॥४॥ श्री शंखेश्वरमण्डन ! पार्श्वजिन ! प्रणत-कल्पतरुकल्प ! चूरय दुष्टवातं, पूरय मे वाञ्छितं नाथ ! ॥५॥ પછી જંકિંચિ૦ નમુસ્કુર્ણ, અરિહંત ચેઇયાણું૦ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સ કરી, પારી નમોહતત્વ કહી 9ી નીચે જણાવેલ થઇ ભણવી. ___ अर्हस्तनोतु स श्रेयः-श्रियं यद्ध्यानतो नरैः । अप्यैन्द्री सकलात्रैहि, रंहसा सहसौच्यत ॥१॥ પછી લોગસ્સ સવ્વલોએઅરિહંતઅન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી નીચેની બીજી થઈ ભણવી. doo ओमिति मन्ता यच्छासनस्य नन्ता सदायदंह्रींश्च । आश्रीयते श्रिया ते, भवतो भवतो जिनाः पान्तु ॥२॥ પછી પુફખરવરદી, સુઅસ ભગવઓ, વંદણવત્તિયાએ અન્નથ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી નીચેની ત્રીજી થઇ ભણવી. नवतत्वयुता त्रिपदीश्रिता रूचिज्ञानपुण्यशक्तिमता । वरधर्मकीर्तिविद्यानन्दास्याज्जैनगीर्जीयात् ॥३॥ પછી સિદ્ધાણં બુદ્ધાણં કહી શ્રી શાંતિનાથ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણ અન્નત્ય કહી એક લોગસ્સ (સાગરવરગંભીરા સુધી)નો કાઉસ્સગ્ન કરી, પારી નમોહત કહી નીચેની ચોથી થઇ ભણવી. દીક્ષા વિધિ श्रीशान्तिः श्रुतशान्तिः प्रशान्तिको सावशान्तिमुपशान्तिम् । नयतु सदा यस्य पदा: सुशान्तिदाः सन्तुसन्ति जने ॥४॥ પછી શ્રી દ્વાદશાંગી આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ન વંદણ અન્નત્થ એક નવકારનો કાઉ૦ કરી, પારી નમોહતુ કહી (9) પાંચમી થઇ કહેવી O DOO DOO DOD DOG DOG Dog Dog Dog Dog Dog તુ તુ maa noanoa Dod Doo Dod તું 88 89 888 2010_05 Page #15 -------------------------------------------------------------------------- ________________ सकलार्थसिद्धिसाधनबीजोपाङ्गा सदा स्फरदुपाङ्गा । भवतादनुपहतमहातमो पहा द्वादशाङ्गी वः ॥ ५ ॥ શ્રી શ્રુતદેવતા-આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ એક નવકારનો કાઉ નમોહ કહી નીચેની છઠ્ઠી થઇ કહેવી. वदवदति न वाग्वादिनि ! भगवति ! कः ? श्रुतसरस्वति । गमेच्छुः । रङ्गत्तरङ्गमतिवरतरणिस्तुभ्यं नम इतीह ॥६॥ શ્રીશાસનદેવતા આરાધનાર્થે કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ॰ એક નવકારનો કાઉ॰ કરી, પારી નમોર્હત્॰ કહી નીચેની સાતમી થઇ ભણવી. Dod 1000 Dog 1000 1000 Doa 2010 05 ૮ દેવવંદનની 1000 Do વિધિ |bal उपसर्गवलयविलयननिरता जिनशासनावनैकरताः । द्रुतमिह समीहितकृते स्युः शासनादेवता भवताम् ॥७॥ સમસ્ત વેયાવચ્ચગરાણું કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ એક નવકારનો કાઉ કરી, પારી નમોહ કહી નીચેની આઠમી 23 थु भरावी. beal begl 000 Doa oOo Doa सङ्क्षेत्र ये गुरुगुणौघनिधे सुवैयावृत्यादिकृत्यकरणैकनिबद्धकक्षाः । शान्तये सह भवन्तु सुराः सुरीभिः सदृष्टयो निखिलविघ्नविघातदक्षाः ॥८ ॥ ત્યાર પછી એક નવકાર પ્રગટ બોલી બેસીને નમ્રુત્યુ જાવંતિ ખમા જાવંત॰ નમોડુર્હત્ પછી પંચપરમેષ્ઠી સ્તવ કહેવું 07 ओमिति नमो भगवओ, अरिहन्त॑सिद्धाऽऽयरियंउवज्झाय । वर॑स॒व्य॑साहु॑मुणिसंघ- धम्म॑तिथ्थ॑प॒वय॒णस्स ॥१॥ सप्पणव नमो तह भगवई, सुयदेवयाइ सुहयाए । सिवसंति देवयाणं, सिर्वपवयणदेवयाणं च ॥२॥ इन्द्रा॑गणजम॑ने॒रय॑ वरुण॑वाऊंकुबेरईसाणा । बम्भनागुत्ति दसहमवि य सुदिसाण पालाणं ॥३॥ सोम॑यम॑वरुण॑वे॒स॒मण॑ वासवाणं तहेव पंचण्हं । तह लोगपालयाणं, सूराइंगहाण य नवहं ||४|| साहंतस्स समक्खं, मज्झमिणं चेव धम्मणुठ्ठाणं । सिद्धिमविग्धं गच्छउ, जिणाईनवकारओ धणियं ॥ ५ ॥ દીક્ષા વિધિ Ō ત્યાર પછી જયવીયરાય સંપૂર્ણ કહેવા. Dog Doa ॥ तिहेववंधन विधिः ॥ Dog Doa DOO 000 Doa Dod 1000 Doa DOO 1000 Doa (9) Page #16 -------------------------------------------------------------------------- ________________ 9) નંદીસૂત્ર શ્રવણ સ કોલ પણ છે પણ , 88 96 96 P$ 200 263 PoS - OO DOO DOO DOD DO પછી નાણને પડદો કરાવી, ખુલ્લા થાપનાજી સામે બે વાંદણા દેવડાવવા, પછી (પડદો લેવડાવી પ્રભુ સામે) ઉભા થઈ ખમા દેઈ. (સ્થાપનાજી હોય તો ખમાગ્ની જરૂર નથી) ઈચ્છકારિ ભગવન્! તુહે અર્હ સમ્યકત્વ સામાયિકશ્રુત સામાયિક-દેશવિરતિ સામાયિક-સર્વ વિરતિ સામાયિક આરોવાવણી નંદીકરાયણી વાસનિક્ષેપ કરાવણી દેવવંદાવણી નંદીસૂત્ર સંભળાવણી, નંદીસૂત્ર કઢાવણી કાઉસ્સગું કરું ? (ગુ-કરેહ) (શિષ્ય) “ઈચ્છે’ સમ્યકત્વ સામાયિક-શ્રુત સામાયિક-દેશવિરતિ સામાયિક-સર્વવિરતિ સામાયિક આરોવાવણી, નંદીકરાયણી વાસનિક્ષેપ કરાવણી દેવવંદાવણી નંદીસૂત્ર સંભળાવણી, નંદીસૂત્ર કઢાવણી કરેમિ કાઉસગ્ગ (કહી)અન્નત્ય બોલે (ગુરુ-શિષ્ય બંને) સાગરવરંગંભીરા સુધી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી પારી, પ્રગટ લોગસ્સ કહે. - ખમાસમણ દઈ “ઈચ્છકારિ ભગવન્! પસાય કરી નંદીસૂત્ર સંભળાવોજી', (શિષ્ય બે હાથ જોડી, બે હાથની બે આંગળી નીચે રહે અને બે આંગળી ઉપર રહે તે રીતે મુહપત્તિ રાખી, ભગવાન સન્મુખ મસ્તક નમાવી ઊભા રહી, નંદીસૂત્ર સાંભળે). (ગુરુ) ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન શ્રી નંદીસૂત્ર કહું ? “ઈચ્છે' કહી | નવકાર ગણવા પૂર્વક ત્રણવાર નંદીસૂત્ર સંભળાવે યથાनाणं, पंचविहं पन्नतं. तंजहा-आभिणियबोहियनाणं सुयनाणं, ओहिनाणं, मणपज्जवनाणं, केवलनाणं, तत्थ चत्तारि नाणाई ठप्पाइं ठवणिज्जाई नो उद्दिसिज्जंति, नो समुद्दिसिज्जंति, नो अणुन्नविज्जंति, सुयनाणस्स उद्देसो समुद्देसो अणुन्ना अणुओगो पवत्तई, इमं पुणपठ्वणं पडुच्च भव्वाए सम्यक्त्व समायिक श्रुत सामायिक देशविरति सामायिक सर्वविरति सामायिक आरोवावणी नंदि पवत्तेह દીક્ષા વિધિ On Jain Education internal o_05 For Private Personal Use Only www.ainelibrary.org Page #17 -------------------------------------------------------------------------- ________________ ૦૭ dOd 9ત) PO. સાધુ વેષ પ્રદાન વિધાન 286 PG DG PG DG 286 286 286 286 280 28 વાસ નાખતાં નિત્થારાવાર હોદા કહે શિ. ‘તહત્તિ' કહે. નવકાર ગણવાપૂર્વક ત્રણ વાર નંદી સંભળાવે, તે ત્રણ વખત અલગ અલગ ત્રણવાર વાસક્ષેપ કરે. પછી ખમાસમણ દઈ “ઈચ્છકારિ ભગવન્! મમ મુંડાવેહ, મમ પāાવે! મમ વેસં સમર્પેહ!” આ પાઠ ત્રણ વાર શિષ્ય પાસે બોલાવે અને ચરવળો નીચે મૂકાવે. -:સાધુ વેષ (ઓઘો) પ્રદાન વિધાનઃ• દીક્ષાર્થીના પરિવારજનો છોબમાં લાવેલ ઓઘો-મુહપત્તિ ગુરુ મ, ને વહોરાવે. • ગુરુ મ. ઉભા થઈ વર્ધમાનવિદ્યાથી વાસક્ષેપ દ્વારા ઓઘાને અભિમંત્રિત કરે (ગુરુ પરંપરા વિદ્યાથી) • ઓધો આપતાં શિષ્યનું મુખ ઉત્તર-પૂર્વ દિશામાં કે ઈશાન ખૂણામાં રહે તે રીતે દીક્ષાર્થીને રાખવા. શિષ્ય (દીક્ષાર્થી)ને જમણી બાજુ ઓઘાની દશીઓ આવે તે રીતે ઓધો આપવાનો છે. ઓઘો જાળવીને શિષ્યના હાથમાં નીચેની વિધિપૂર્વક આપવો. (ભોંય ન પડે તે રીતે) ગુરુ ઉભા થઈ (ઉપરોક્ત નિર્દેશ મુજબ) મુહપત્તિ ઓઘાના દોરે બાંધીને ઓધો આપતાં એક નવકાર ગણી ‘સુપરિગ્રહીયં કરેહ’ વાક્ય બોલે. શિષ્ય “ઈચ્છે' કહી ઓધો માથે ચઢાવી આનંદથી નાચે પછી ભગવાનને નમસ્કાર કરવાપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દઇને ગુરુ મ.ને નમસ્કાર કરીને સાધુ વેશ પહેરવા જાય. દીક્ષા વિધિ 23 250 Jain Education Intern al 2010_05 For Private Personal Use Only anlayang Page #18 -------------------------------------------------------------------------- ________________ 3 94 સાધુ વેષ પ્રદાન વિધાન 2 ૦d D૦d ત ઈશાન ખૂણા તરફ આભરણાદિક ૯તારી બેસીને (ત્રણ ચપટી લેવાય તેટલા વાળ રાખી) મુંડન કરાવે, પછી સ્નાન કરી, ઈશાન ખૂણા સન્મુખ ઉભા રહી સાધુ વેશ પહેરે પછી ગુરુ મ ની પાસે (વાજતે-ગાજતે) આવી ‘મર્થીએણ વંદામિ' કહે. • ખમાસમણ દઈ, ઈરિયાવહી પડિક્કમે. ખમાસમણ દઈ શિષ્ય બોલે... ઈચ્છકારિ ભગવનું મમ પāાવેહ, મમ મુંડાવેહ, મમ સત્રવિરઈ સામાઈયં આરોવેહ' (ગુરુ આરોમિ) • પછી ખમા દેઈ ઈચ્છા સંદિ ભગળ મુહપત્તિ પડિલેહું (ગુ પડિલેહેહ) ઈચ્છે' કહી મુહપત્તિ પડિલેહે. (નાણને પડદો કરાવી) સ્થાપનાચાર્ય સન્મુખ બે વાંદણા દેવડાવે, પછી (પડદો લેવડાવી) ભગવાન સન્મુખ ખમાસમણ દઈ, ઈચ્છકારિ, ભગવન્! તુમ્હ અમ્હ સમ્યત્વસામાયિક-શ્રુતસામાયિક-દેશવિરતિસામાયિકસર્વવિરતિસામાયિક આરોવાવણી કાઉસ્સગ્ન કરાવેહ (ગુ.) કરાવેમિ (શિ.) “ઈચ્છે', સમ્યકત્વસામાયિકશ્રુતસામાયિક-દેશવિરતિસામાયિક - સર્વવિરતિસામાયિક આરોવાવણી- કરેમિ-કાઉસ્સગ્ગ અન્ન કહી, ગુરુશિષ્ય બંને એક લોગસ્સ સાગરવરગંભીરા સુધીનો) કાઉસ્સગ્ન કરે, મારી પ્રગટ લોગસ્સ કહે. લોચ વિધાન : શિષ્ય આસન ઉપર ગોદુહાસને (ઉભડક પગે) બેસે તેની ચારે બાજુ સાધુઓએ કે સાધ્વીજીઓએ(યથાયોગ્ય) કાંબળી આદિ દ્વારા પડદો કરવો. શુભલગ્નવેળાએ (મુહૂર્ત અવસરે) ઉંચા થાસે ત્રણ નવકાર ગણવાપૂર્વક ગુરુ શિષ્યના માથેથી ત્રણ ચપટી કેશનો લોચ કરે દીક્ષા વિધિવું ooo Pog 2010_05 For Private & Personal use only www.ainelibrary.org Page #19 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ Dodboन આલાવો. સમ્યક્તનો આલાવો : મુમુક્ષુ પહેલાં કદી નાણ ન ફર્યા હોય તો સમ્યકત્વનો આલાવો ઉચ્ચરોવવો તે આ પ્રમાણે ખમાસમણ દઈ, ઈચ્છકારિ ભગવન્! પસાય કરી સમ્યકત્વ આલાપક ઉચ્ચરાવોજી, ગુરુ નવકાર ગણવાપૂર્વક સમ્યક્ત્વનો આલાવો ત્રણ વાર ઉચ્ચરાવે. (આલાવાની પહેલાં ત્રણવાર એક નવકાર બોલવો) अहन्नं भंते तुम्हाणं समीवे, मिच्छत्ताओ पडिक्कमामि सम्मतं उवसंपज्जामि, तं जहा दव्वओ खित्तओ कालओ, भावओ तत्थ दव्वओ णं मिच्छत्तकारणाई पच्चक्खामि सम्मत्तकारणाई उवसंपज्जामि, नो मे कप्पइ अज्जप्पभिइ अन्नउत्थिए वा अन्नउत्थिअदेवयाणि वा, अन्नउत्थिअपरिग्गहिआणि वा अरिहंतचेइआणि, वंदित्तए वा, नमंसित्तए वा, पुचि अणालवित्तएण, आलवित्तए वा, संलवित्तए वा, तेसिं असणं वा, पाणं वा खाइमं वा, साइमं वा दाउं वा, | अणुप्पदाउंवा, खित्तओ णं, इत्थं वा अन्नत्थं वा; कालओ णं जावज्जीवाए, भावओ णं जाव गहेणं न गहिज्जामि, जाव छलेणं न छलिज्जामि जाव संनिवाएणं नाभिभविज्जामि, जाव अन्नेण वा केण वि रोगायंकाइणा कारणेणं एस परिणामो न परिवडइ ताव मे एयं सम्मं दंसणं नन्नत्थ रायाभिओगेणं, गणाभिओगेणं, बलाभिओगेणं, देवाभिओगेणं, गुरुनिग्गहेणं, | वित्तिकंतारेणं, वोसिरामि. bod દીક્ષા વિધિ (8 अरिहंतो महदेवो, जावज्जीवं सुसाहूणो गुरुणो । जिणपन्नत्तं तत्तं, इअ सग्म्मत्तं मए गहियं ॥ नित्थारगपारगा होह, (शिष्य-तहति.) છેવટે “અરિહંતો' એ ગાથા ત્રણ વાર ઉચ્ચરાવીએ doodoodoodDo000000000ood bodl 000 Do/ 2010_05 Page #20 -------------------------------------------------------------------------- ________________ ક Sતુ સર્વવિરતિ સામાયિક -: સર્વવિરતિ સામાયિક ઉચ્ચરાવવાની વિધિઃ (બધા અનુમોદના સ્વરૂપ શ્રી નવકારનું સ્મરણ મનમાં કરે) ખમાસમણ દઈ, ઇચ્છકારિ, ભગવન્! પસાય કરી, સર્વવિરતિ સામાયિક ઉચ્ચરાવોજી (ગુરુમ. કરેમિ ભંતે ઉચ્ચરાવે તેમની સાથે શિષ્ય મનમાં બોલે) (ગુરુ) નવકાર ગણવાપૂર્વક, કરેમિ ભંતે ત્રણ વાર ઉચ્ચરાવે, करेमि भंते ! सामाइयं सव्वं सावज्जं जोगं पच्चक्खामि, जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए कारणं न करेमि न कारवेमि करंतपि अन्नं न समणुज्जाणामि तस्स भंते! पडिक्कमामि, निंदामि, गरिहामि, अप्पाणं वोसिरामि. (ગુરુ) નિત્યારપારગાહોહ. કહે (શિષ્ય) ‘તહરિ' કહે ત્રણ વખત વાસક્ષેપ કરે. (૧) ખમાસમણ દઈ ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અમહં સમ્યકત્વસામાયિક-શ્રુતસામાયિક-દેશવિરતિસામાયિક સર્વવિરતિ સામાયિક આરોહ. (ગુ આરોમિ) “ઈચ્છે' (૨) ખમાસમણ દઈ, સંદિસહ કિં ભણામિ? (ગુવંદિત્તા પહ) “ઈચ્છે' (૩) ખમાસમણ દઈ, ઈચ્છકારિ ભગવન્! તુહે અરૂં સમ્યકત્વસામાયિક શ્રુતસામાયિક દેશવિરતિસામાયિક સર્વવિરતિસામાયિક આરોવિયં ઈચ્છામો અણુસર્ફિ (ગુઆરોવિયં આરોવિયં ખમાસમણાણે હત્યેણે સુણે અત્થણે તદુભાયેણે સમે ધારિજ્જાહિ અન્નેસિં ચ પવન્જાહિ ગુરુગુણેહિ વક્ઝિાહિ નિત્થારગપારગાહોદ. (શિ.) તહત્તિ (કહે.). (૪)ખમાસમણ દઈ, તુમ્હાણું પવેઈએ સંદિસહ સાણં પએમિ. (ગુ. પવેહ) “ઈચ્છે અહીં સંઘમાં પહેલાં ચોખા વહેંચી દેવા. (ગુરુ મળ દ્વારા મંત્રિત વાસક્ષેપવાળા ચોખાનો થાળ પહેલેથી તૈયાર કરી રાખવો) (૫)ખમાસમણ દઈ, ચારે દિશામાં નાણને ફરતાં ભગવાન સન્મુખ એક એક નવકાર ગણતાં ત્રણ પ્રદક્ષિણા દે. તેની દીક્ષા વિધિ 2016 05 For Private Personal Use Only www.ainelibrary.org Page #21 -------------------------------------------------------------------------- ________________ સિમયકત્વ આલાવો DOO DOD DOG DOG DOG DOG DOG DOG DOG DOO DOO શરૂઆતમાં ગુરુમ વાસક્ષેપ નાંખે. પછી શ્રી સંઘ દરેક પ્રદક્ષિણા સમયે વાસક્ષેપવાળા ચોખાથી વધાવે. (પ્રદક્ષિણા સમયે ગૃહસ્થ વર્ગ મંગલગીતો ગાય - ઢોલ શહનાઇ વાગે.) (૬)ખમા દઈ તુમ્હાણ પવેઈયં સાહૂણં પવેઈયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ. (ગુ. કરેહ) (૭)ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સર્વવિરતિ સામાયિક સ્થિરીકરણાર્થ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ એક લોગસ્સનો કાઉસ્સગ્ન (સાગરવરગંભીરા સુધી) કરી, પારી, પ્રગટ લોગસ્સ કહી નાણને પડદો કરાવી સ્થાપનાજી સમક્ષ બે વાંદણા દેવડાવવા. પડદો લેવડાવી ભગવાન સન્મુખ ખમાસમણ દઈ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાહુ? (ગુ. સંદિસાવેહ) “ઇચ્છે' કહી ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં? (ગુ. ઠાવેહ) ઇચ્છે' કહી ખમાસમણ દઈ, ‘અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ' કહે નામ સ્થાપના : ખમાસમણ દઈ, (ગુરુ મ. બોલાવે.) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મમ નામ ઠવણ કરેહ. પછી શિષ્ય બે હાથ જોડી નતમસ્તકે ઉભો રહે. ગુરુ મ. દિગબંધપૂર્વક નામ સ્થાપે. દિગબંધ આ પ્રમાણે... ગુરુ મહારાજ પ્રથમ નવકાર ગણવાપૂર્વક બોલે કોટિગણ, વયરી શાખા ચાંદ્રકુલ પૂ.આચાર્ય..............પૂ.ઉપાધ્યાય.............*પૂ. આ. શ્રી.......... ના શિષ્ય પૂ. આ. (ઉ.પં.મુનિ) શ્રી...........એ તમારા ગુરુનું નામ અને તમારું નામ............ નિત્યારગપારગાહોહ.. (અહીં જે આચાર્ય આદિ હોય તેનું નામ બોલવું) શિ. તહત્તિ. (કહે) આમ ત્રણ વાર નામ * ઉપાધ્યાયના નામ પછી ત્યાં ઉપસ્થિત મુખ્ય સાધ્વી ચતુર્થવ્રતધારી શ્રાવક-શ્રાવિકાના નામ બોલવાની પરંપરા કોઇકોઇ સમુદાયમાં છે. સમુદાયની પરંપરા અનુસાર બોલવું. 26 2% 26 27 28 296 26 27 28 29 દીક્ષા વિધિ pod 2010_05 For Private Personal Use Only wwwane brary.org Page #22 -------------------------------------------------------------------------- ________________ bod સમયકત્વ 0% જો આલાવો 08 09 bog બોલે ત્રણ વાર વડીલ તથા તેના ગુરુ વાસક્ષેપ નાંખે. (અહીં કોઈક પણું કરાવે છે. સમુદાયની પરંપરાનુસાર કરાવવું.) નાણને પડદો કરાવી. (શિ.) ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય કરું ? (ગુ). કરેહ. ‘ઈચ્છે' કહી (નૂતન સાધુ ઉભડક પગે અને નૂતન સાધ્વીજી ઉભા રહીને એક નવકાર અને ધમ્મોમંગલની પાંચ ગાથા બોલે. પછી ઉભા થઇ) બે હાથ જોડી મસ્તક નમાવી ગુરુ મ. પાસે નીચે પ્રમાણે આદેશ માંગે ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ ઉપયોગ કરું?(ગુ. કરેહ) “ઈચ્છે' ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઉપયોગ કરાવણી કાઉસ્સગ્ન કરું? (ગુ - કરેહ) “ઈચ્છે' ઉપયોગ કરાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરે. પછી પ્રગટ નવકાર બોલે. શિ (કહે) ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું? (ગુ. લાભ) કઈ લેશું? (ગુ. જહાગહિયં પુલ્વસૂરિહિં) આવસ્સિએ, જસ્સજોગો સજાતરનું ઘર (ગુરુમહારાજ કરે તે...) બે ખમાસમણ દઈ ગુરુ વંદન કરવું પછી ખમાસમણ દઈ, ઈચ્છકારિ ભગવનું પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશોજી(બને ત્યાં સુધી ઉપવાસ કરવો) ગુરુ મ. પચ્ચખાણ કરાવે. ખમાસમણ દઈ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ બહુવેલ સંદિસાહું? (ગુ સંદિસાવેહ) ઈચ્છ, પછી ખમા દેઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ બહુવેલ કરશું? ગુરુ (કરેહ) $ 58 59 600 504 દીક્ષા વિધિ 200 bod PG Jain Education Internal tho_05 For Private Personal Use Only www.jainerary.org Page #23 -------------------------------------------------------------------------- ________________ 50g Sતું છે દીક્ષા સંબંધી હિતશિક્ષા DOO DOO DOO DOO 690 Dog bog bod Dog Dod ખમા દેઈ ઈચ્છકારિ ભગવનું પસાય કરી હિતશિક્ષા પ્રસાદ કરાવશોજી. ગુરુ મ. હિતશિક્ષા આપે. પછી દેરાસરે દર્શન કરવા જવું, ચૈત્યવંદન કરવું. મુકામમાં આવી, ઈયાવહીયા કરી ઈચ્છા સંદિ ભગ અચિત્ત રજ ઓહડાવણ€ કાઉસ્સગ્ન કરું ? ઈચ્છે, અચિત્ત રજ ઓહડાવણહ્યું કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ ચાર લોગસ્સ (સાગરવરગંભીરા સુધી) કાઉસ્સગ્ન કરી, પારી, પ્રગટ લોગસ્સ કહી, ઈશાનખૂણા સન્મુખ બેસી નવકાર મંત્રની બાંધી એક નવકારવાળી ગણાવવી. || ઇતિ દીક્ષા વિધિ સંપૂર્ણ =: દીક્ષા એટલે... : -: દીક્ષા એટલે.... := ભવઅટવીમાં ભટકતા ભવ્ય આત્માઓને સ્વસ્થાને પરમપદ પ્રાપ્ત કરાવનારી પરીક્ષા. • શિવપુરમાં લઇ જનારી પહોંચાડનાર ભોમીયો. - દુનિયાના દારુણ દુઃખોને રિક્ષા, ઉત્તમોત્તમ સંસ્કાર આપનારી શિક્ષા. અધ્યાત્મભાવની ભાવભરી દફનાવવારો એક વિશાળ દરીયો. ભીષણ ભવસમુદ્રને ભિક્ષા.૦આત્મસત્તા પ્રાપ્તિની પ્રતિક્ષા. સદૂગુરૂના ચરણે સમર્પણભાવની પાર કરાવી શિવનગરમાં પહોંચાડનાર જહાજ . સમીક્ષા. મુક્તિવધુ વશીકરણ સુદક્ષા સાતરાજ ઉપર રહેલ સિદ્ધશિલામાં લઈ જનારી લિફ્ટ. • સંયમ એટલે કલ્યાણકારી શુભયોગોનો સમન્વય. • શાશ્વત સુખના ધામસમી મોક્ષનગરીમાં પ્રવેશવાનું મુખ્યદ્વાર. અનંત આત્મસુખની તિજોરી ખોલવા માટેની -: રજોહરણ એટલે.... :મળેલી મુખ્ય ચાવી, કર્મરૂપી પર્વતને ભેદનાર વજ, કષાયરૂપી અગ્નિને શાંત કરનાર પાણી • આશ્રોરૂપી ચૌદરાજના અખંડ સામ્રાજ્યનો બાદશાહી તાજ . • વિશ્વના પાણીનું શોષણ કરનાર વડવાનલ. ભવબંધનના તાળા સર્વજીવો સાથે મૈત્રી ભાવનો કરાર. પંચમ પરમેષ્ઠીપદનો ઔપોઇન્ટમેન્ટ ખોલનારી ચાવી, જુગતના સર્વજીવોને સુખેથી જીવવા ઓર્ડર. • વિશ્વની તમામ પાશવી તાકાતનો ભુક્કો બોલાવનારી એન્ટિ માટે લખેલો અહિંસાનું એકરારનામું. બધી વૃત્તિ-પ્રવૃત્તિ મિસાઇલ, સંસારના કારાવાસમાંથી મુક્તિ અપાવનાર ઢંઢેરો. • છ પર સંયમ. કાયના જીવોનું અભયદાન, 299 S90 દીક્ષા વિધિથી વૈરાગ્યપુરીમાં પ્રયાણ કરવા વીરવિભૂતિ વીતરાગની વાટે વિચરવા ચારિત્રએ મુક્તિનગરનું પ્રવેશદ્વાર છે.” 2010_05 For Private & Personal use only www.ainelibrary.org Page #24 -------------------------------------------------------------------------- ________________ 6 90 504 Sો પ્રશ્નોત્તરી આગમ વિશારદ પૂ. પંન્યાસ ગુરુદેવશ્રી અભયસાગરજી મ.ની વાચના-વ્યાખ્યાન સંગ્રહમાંથી ઉદ્ધત (દીક્ષા સંબંધી કેટલીક પ્રશ્નોત્તરી દીક્ષા પ્ર. દીક્ષાર્થીના ઉપકરણોના ચઢાવા બોલાય તે દ્રવ્ય શેમાં નંખાય? સંબંધી ઉ. દીક્ષાર્થીના ઉપકરણોના ચઢાવા બોલાય તે અત્યારના પ્રવાહથી શરૂ થયા છે. તે શાસ્ત્રીય દૃષ્ટિએ બરાબર નથી લાગતું. | કેટલીક દીક્ષાર્થીના પરિવારવાળા જ વહોરાવે તે યોગ્ય લાગે છે. ઉપધિ સહિત શિષ્ય વહોરવવાનું વિધાન શાસ્ત્રોમાં છે. આવો લાભ ક્યારેક જ મળતો હોય છે. કુટુંબીજનો વહોરાવે તે વખતે તેઓને યોગ્ય નિયમ આપી શકાય. ચાણસ્મા જેવા જૂના સંઘોમાં આજે પણ ઉપકરણના ચઢાવી નહીં બોલવાની પરંપરા ચાલુ છે. છતાં સંઘમાં આવક અને અન્ય જનોને ઉત્સાહ વૃદ્ધિના હેતુથી પરિવારવાળા બોલીની રજા આપે તો બોલાવી શકાય. પ્ર. દીક્ષા લેતી વખતે કપડાં ઉપર નંદાવર્તની આકૃતિ શા માટે? ઉ. દીક્ષા લેતી વખતે કપડા ઉપર અષ્ટ મંગળમાંથી માત્ર નંદાવર્તનું આલેખન કરવાની પરંપરા જિતકલ્પ વિહિત છે. દીક્ષાર્થીને સંસારની અટપટી આંટીઘુટીમાંથી નીકળવાનો ઉત્સાહ દર્શાવવા માટે નંદાવર્તનું આલેખન કરવામાં આવે છે. નંદાવર્ત કપડામાં પીઠના ભાગે કરવાનો છે. નંદાવર્તનો આકાર મંગળ તો છે જ સાથે સાથે અટપટા સંસારનું પ્રતીક પણ છે. ગમે ત્યાં ફસાવી દે તેવા સંસારના આંટીઘૂંટીવાળા મોહજન્ય ભાવોને પીઠ બતાવવાની છે. મતલબ તેનાથી વિમુખ રહેવાનું છે. માટે જ પીઠમાં નંદાવર્ત થાય છે. નંદાવર્તનું આલેખન કરવું. તે સાધુ સાધ્વીજી ભગવંતોની ક્રિયા નથી અને તેઓ કરે તો દોષને પાત્ર થાય. વહોરાવ્યા વગરના વસ્ત્રાદિનો સાધુ-સાધ્વીને શું અધિકાર છે? હજુ તો ગૃહસ્થની છેલ્જી 500 500 500 500 500 59તુ દીક્ષા વિધિ . તુ gિs Doa 2010_05 Page #25 -------------------------------------------------------------------------- ________________ DOG DOG DOOD ૐ PG 2à< p માલિકી છે. નંદાવર્ત આલેખન એ ગૃહસ્થની ક્રિયા છે. કેશર ધોળતાં, નંદાવર્તાદિ કરતાં પરિવારજનો- સ્વજનો પોતાના 8િ) ભાવોને ભેળવે છે. “સંસારની આંટી-ઘૂંટીમાં અમે ફસાયા છીએ. બહાર નથી નીકળી શકતા, અભાગીયા છીએ. તમો મહાભિનિષ્ક્રમણ કરી રહ્યા છો ધન્યવાદને પાત્ર છો. શુદ્ધ સંયમનું પાલન કરજો ... આત્મશુદ્ધિના માર્ગે આગળ વધશો. 23 અમો પણ જલ્દી આમાંથી છૂટીએ” એ શુભ ભાવનાઓથી વસ્ત્રો વાસિત થાય... શુભ ભાવનાઓ ભવાતી હોય,મંગળ | ગીતો ગવાતા હોય, ઢોલ-શહનાઈ વાગતી હોય. આથી ગૃહસ્થોને શુભ ભાવોનું નિમિત્ત બને. ચાર ગતિમાંથી છુટવા માટે દીક્ષા ! કામ છે માટે દીક્ષાના બધા જ કામ ગૃહસ્થ કરે. પ્ર. વર્ષીદાનમાં પૈસા અને તેની સાથે બદામ ચોખા ઉડાડવાનું કારણ શું? ઉ. ચોખા, પૈસા, બદામ સિવાય કોઈ પણ વસ્તુનું વર્ષીદાન કરાય જ નહીં. પ્રીતિદાન-અનુકંપાદાન વિગેરમાં બધું જ આપી ડ્રો શકે છે, વર્ષીદાનમાં નહીં. તીર્થંકર પરમાત્માનું અનુકરણ કરવાનું નથી. પરમાત્માનો કલ્પ જુદો છે. આપણે આગમ અનુસારી જિતકલ્પ પ્રમાણે ચાલવાનુ છે. વર્ષીદાનમાં કોઈને કાંઇ આપવાની ભાવના નથી. પરંતુ ફેંકી દેવાનો ભાવ છે. પૈસા એટલે અર્થની સઘળાય સંસારનું મૂળ અર્થ વાસના છે. અર્થ મહાઅનર્થકારી છે. આ વાસનાના કારણે જ આત્માનું જ08 દુખમય ભવભમણ ચાલે છે. જગતના જીવોને બતાવવાનું છે કે આ પૈસો- અર્થ રાખવા જેવો નથી. ફેંકી દેવા જેવો છે. જેમ નકામા કચરા જેવી વસ્તુ ફેંકી દીધા પછી શું થાય છે તે વિચારતા નથી તેમ પૈસા ફેંકી દીધા પછી શું થાય છે, કોના હાથમાં આવે છે? તે મુમુક્ષોએ વિચારવાનું નથી, કોઈના હાથમાં આવ્યું એટલે તે ભાવોમાં સહજ ભાવે પરિવર્તન આવે ફોર્સ- જુસ્સો મંદ પડી જાય છે. pā6 266 2 દીક્ષા વિધિ bog ooo Doa Jain Education internal 200_05 For Private Personal Use Only www.jainerary.org Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન કાળમાં બદામ નાણા તરીકે વપરાતી હતી. આઠ બદામની એક પાઈનું ચલણ હતું. તે કાળમાં પૈસાના સ્વરૂપે બદામ વર્ષીદાનમાં પ્રવેશી પછી પરંપરામાં વિહિત થઈ. નાણા-પૈસા અને ચોખા સિવાય અન્ય કોઈ વસ્તુ વર્ષીદાનમાં અપાય નહીં. સંસારના પ્રતીક સ્વરૂપ કંચન-કામિનીના ત્યાગના પ્રતીક રૂપે પૈસાનું વર્ષીદાન આપવાનું છે. CS પ્ર. ચોખા શા માટે ? . ચોખામાં ડાંગરનું છોતરું નીકળી ગયું છે. ડાંગર હોય ત્યાં સુધી ઉગે પણ ચોખા ઉગે નહીં તેમ સંયમી, સંસારનું છોતરું કાઢી નાંખી હવે ક્યારેય સંસારમાં જન્મ ધારણ કરવો ન પડે એવો આ માર્ગ છે તે જણાવવા પૈસાની સાથે થોડા ચોખા PQ ભેળવે. ચોખાનું પ્રમાણ બહુ જ સામાન્ય હોય. વર્ષીદાન માત્ર દીક્ષાના પ્રસંગે જ અપાય - ઉછાળાય. દીક્ષા સિવાયના કોઈપણ પ્રસંગે વર્ષીદાન દેવાય નહીં. દર્શન- તુ પૂજા કરવા જતાં કે અન્ય પ્રસંગોમાં (વરઘોડા વિગેરેમાં) વર્ષીદાન ન અપાય (ઉછાળાય નહીં) અલબત્ત દાન અપાય કોઈના હાથમાં આપવું, કામ લાગે તે રીતે આપવું તે દાન છે. પૈસાને ખરાબ માની ફેંકી દેવું, તે વર્ષીદાન છે. આ ||8|| જિતકલ્પનો વિવેક સહુએ સાચવવો. બંનેમાં દાતાની યોગ્યતા અને અધ્યવસાયો ભિન્ન ભિન્ન છે. મતિભ્રંશ કે શંકા- ની કુશંકા ન થાય તે ધ્યાન રાખવું...!* દીક્ષા વિધિ * વળી વર્ષિદાનમાં ચોખા એટલા માટે કે ચોખામાં સહજ રીતે પાકો પારો હોય છે અને પાકા પારાનું તાંત્રિક વિધાનોમાં બહુ મહત્વ હોય છે અહીં એ મહત્વ છે કે ચોખા ઉછાળવાથી ઉછાળનાર વ્યક્તિને કોઇની દુષ્ટ નજર ન લાગે, કોઇ દુષ્ટ તત્વ હેરાન ન કરે આવા આશયથી યત્ર તંત્રની જેમ અહીં ચોખા ઉછાળવાનું વિધાન છે. એવો જાણકાર વ્યક્તિઓનો અભિમત છે. Jain Education international 2010_05 For Private Personal use only Page #27 -------------------------------------------------------------------------- ________________ एग-दिवसंपि जीवो, पव्वज्जमुवागओ अनन्नमणो । जइवि न पावइ मुक्खं अवस्स वेमाणिओ होइ ॥१॥ त्वं धन्योऽसि महात्मन् ! येनासौ पारमेश्वरी दीक्षा । लब्धा संप्रति यदसावतिदुष्प्रापाऽऽगमेऽभिहिताः ॥२॥ याता यान्ति ह्यास्यन्ति मुक्तिपुरीं च ये समे । ते दीक्षाप्रभावाद्धि तस्माद् दीक्षां समाचर ॥३॥ तदिमां चिन्तामणिकाम - धेनुकल्पद्रुमोपमां लब्ध्वा । दीक्षां क्षणमपि कार्यो नहि प्रमादस्त्वया तस्याम् ॥४॥ अधुवं जीवियं नच्चा सिद्धिमग्गं विआणिया । विणिअट्टिज्ज भोगेसु आउं परिमिअमप्पणो ॥५॥ शरीरमाहु नावत्ति जीवो वुच्चइ नाविओ । संसारो अण्णवो वत्तो जं तरन्ति महेसिणो ॥६॥ तावत् भवन्ति संसारे पितरः पिण्डकांक्षिणः । यावत् कुले विशुद्धात्मा यतिः पुत्रो न जायते ॥७॥ 2010 05 Page #28 -------------------------------------------------------------------------- ________________ अब वम भाव શ્રી કુમારપાલ મહારાજની પ્રભુ પાસે માંગણી वर शरणं गच्छामि शासन शरण शासन शरणं गच्यामि तव शासनस्य शिवत देहि मे पटोश्वार / स्वर शरणं गच्छामि शरणं गच्छामि 'हे परमेश्वर ! तारा शासननु साधुप भने आप.' 2010_05