________________
દીક્ષા વિધિ
59
Doa
કરી નાણ માંડવી.
|Dog
||
Doa
૦૮ (૨)ઉપાશ્રય-મંડપને વિવિધ મંગલ વસ્તુઓથી શણગારવો 80 (૩)ઉપાશ્રયની બહાર મંડપમાં નાણ માંડવાની હોય તો તે ભૂમિ/મંડપમાં સ્નાત્રપૂજાનું શાંતિજલ તથા વર્ધમાન વિદ્યા સૂરિમંત્રના વાસક્ષેપથી ભૂમિશુદ્ધિ કરવી. 5′ (૪)મુમુક્ષુ (દીક્ષાર્થીઓ)પ્રદક્ષિણા દઈ શકે તે રીતે જગ્યા રાખી ગુરુ મ. ની પાટ સમક્ષ નાણ ગોઠવવી. Peg (૫)નાણ ઉપર ચંદરવો તથા ગુરુ મ. ના સ્થાને છોડ અને
Doa
Doa
P
Doa
cla
Poa
Doa
||b°d| |06| pa
જનાણ માંડવાની પ્રાથમિક તૈયારી
(૧)ઉપાશ્રયમાં અથવા શુભ ભૂમિમાં મંડપમાં જગ્યા શુદ્ધ
|
(૮) ચાર વિદિશામાં ચાર દીવા મૂકવા તથા એક દીવો વધારે ચાલુ રાખવો (કુલ ૫ દીવા) દીવો વ્યસ્થિત(ફાનસમાં) મુકવો. ક્રીયા સુધી ચાલે તે રીતે પૂર્ણ ઘી પૂરવું. વાટ પૃથ્વ |32| નવી લેવી. ધૂપ ચાલુ રાખવો.
|p4
Doa
(૯)ચાર ભગવાને પધરાવવાના સ્થાને (નાણમાં) ચંદનના ૪૮ સ્વસ્તિક કરી અક્ષત પૂરી ૧ - ૧ રૂ।.(અત્યારે પ। રૂ।.) 23 (ચાંદીના સિક્કા ૧-૧ હોય તો શ્રેષ્ઠ) મૂકવા. (૪- પૃથ્વ ભગવાનને આરાધકો વાજતે ગાજતે લઇને આવે.) (૧૦) જે ચાર પ્રભુજી નાણમાં પધરાવવાના હોય તેમની તુ સોના-ચાંદીના વરખ, બાદલો વિગેરે શુદ્ધ-ઉત્તમ 24 દ્રવ્યોથી અંગરચના કરવી. (અંગરચના પહેલાંથી કરી રાખવી) મુગુટ (હોય તો) ચઢાવવો.
Co Doa
Dod
(૧૧) ગુલાબના ચાર હાર તથા છુટા ગુલાબ તૈયાર રાખવા પ્રભુજીને નાણમાં પધરાવી ફૂલ - હાર ચઢાવવા.
ચંદરવો બાંધવો.
(૬)સ્થાપનાચાર્ય માટે ત્રણ બાજોઠ ગોઠવવા. ઉપર જરીનો રૂમાલ પાથરવો.
(૭)નાણ સન્મુખ ૪ ૧ દિશામાં તથા નાણની નીચે ૧ (કુલ- | ૫) ચોખાની ૨ ગહુંલી (સ્વસ્તિક) કરવી – પાંચ શ્રીફળ તથા દરેક ગહુંલી ઉપર ૧૦ - ૧૬ રૂ।. મૂકવા.
૧ હાલ ચાર દિશામાં ગહુલી કરવાની પરંપરા છે. કોઇક પ્રતોમાં ચાર વિદિશાનું વિધાન પણ છે. ૨ ગહુલી માત્ર ચોખાની જ કરવી, શ્વેત અખંડ
અક્ષત મંગલ છે.
૨ વર્તમાનમાં (૪+૧) ગહુંલી વિગેરે તૈયાર જ રાખવામાં આવે છે. મુમુક્ષુએ ચારે દિશામાં (મંગલ - બહુમાન માટે) ગહુલી કરવાની છે. વૃદ્ધ પુરુષોના કથન મુજબ જેટલા મુમુક્ષુ હોય તે બધા ૪-૪ ગહુલી કરે પરંતુ હાલમાં તે પ્રસિદ્ધ નથી.
Jain Educaton riternational_2012_05
bud Poa
For Private & Personal Use Only
નાણ 29 તૈયારી
Doc
pod amp
Doa
Doa
|264
()
www.jainlibrary.org/