Book Title: Dhyan ane Kayotsarg
Author(s): Yashovijaysuri
Publisher: Kalandri Jain Sangh

View full book text
Previous | Next

Page 213
________________ / ધ્યાન અને કાયોત્સર્ગ છે [૧૭] કાયોત્સર્ગ દ્વારા સ્વગુણની ધારામાં ધ્યાન શિબિરમાં કાયોત્સર્ગને પ્રાયોગિક - રીતે, શાસ્ત્રીય વિધિ પ્રમાણે શીખેલ એક સાધકે મને પૂછેલું કે તે અર્ધો કે એક કલાકનો કાયોત્સર્ગ કરે છે ત્યારે શરૂઆતમાં તો થોડા લોગસ્સ સૂત્ર ગણાય છે; પણ પછી તે અન્તર્લીન થઈ જાય છે. લોગસ્સ છૂટી જાય છે અને ધ્યાનના ઊંડાણમાં સરી જવાય છે. એ જાણવા માગતા હતા કે તે બરોબર માર્ગ પર ચાલી રહેલ છે કે કેમ. મેં કહેલું કે તમે બરોબર માર્ગ પર છો. લોગસ્સસૂત્ર ગણવા દ્વારા ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થઈ અને એ એકાગ્રતાની પૃષ્ઠભૂ પર એ સ્વગુણપ્રાપ્તિની ભૂમિકા પર જવાયું. ૧૯૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236