Book Title: Dhyan ane Kayotsarg
Author(s): Yashovijaysuri
Publisher: Kalandri Jain Sangh

View full book text
Previous | Next

Page 231
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • “તસ્સ ઉત્તરી’ સૂત્રની પાંચ પ્રક્રિયાઓ પચીસ શ્વાસોચ્છવાસનો કાયોત્સર્ગ અને પૂરા ચિત્તનું શુદ્ધિકરણ. જ્ઞાત મન અને અજ્ઞાત મનમાં પડેલ કુસંસ્કારના લીસોટાઓને સંપૂર્ણતયા ભૂંસી શકનાર કાયોત્સર્ગ સાધનાને આત્મસાત્ કરીએ. પ્રભુ! દેવાધિદેવ ! ' ધ્યાન અને કાયોત્સર્ગની સાધનાનો અમૃતકુંભ આપી આપે કરેલ અદ્ભુત ઉપકારમાંથી મુક્ત થવા અમો આ સાધનાને આત્મસાત્ કરીએ એવું બળ અમોને આપો ! ૨૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236