Book Title: Devvandan Mala
Author(s): Jashwantlal Girdharlal Shah
Publisher: Jashwantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 307
________________ ૨૫૪ દેવવંદનમાલા - તથા “સવિ જિનવર કેર” ઇત્યાદિ ત્રણ થે કહેવી.. છે અષ્ટમ ગણધર શ્રી અકંપિતાજીનું સ્તવન છે (વાડી ફૂલી અતિ ભલિ મન ભમરા રેએ દેશી) અકંપિતનામે આઠમો,ભવિવંદોરે ગણધર ગુણની ખાણ, સદા આણદરે; મિથિલા નગરી દીપતી ભવો ગૌતમ ગોત્ર પ્રધાન છે સને ૧૫ દેવ નામે જેહનો પિતા છે ભ૦ છે જયંતિ જસ માત ! સત્ર | ઉત્તરાષાઢાયે જયા ભગાચાતુર્વેદી કહાય પાસુને પર વરસ અડતાલીશ ઘર રહ્યા છે ભવ છદ્મસ્થ નવવાસ છે . એકવીશ વરસ લગે કેવલીભા વિર ચરણકજ વાસ છે સવ ને ૩ વરસ અઠોતેર આઉખું ભ૦ ત્રણસય મુનિ પરિવાર છે સત્ર | સંપૂરણ શ્રુતકેવલી ! ભવ લબ્ધિતણ ભંડાર છે સ. ૪. કંચન વન માસ અણસણી ભગા વીર છતે ગુણગેહ સને રાજગૃહે શિવ પામિયા ભવ જ્ઞાન ગુણે નવ મેહ છે સાથે પો | નવમા ગણધર શ્રી અચલજાતજી દેવવંદન ! છે ચિત્યવંદન અચલ ભ્રાતને મનવ, સંશય એક બેટો પુણ્ય પાપ નવ દેખીયે, એ અચરજ મેટ પણ પ્રત્યક્ષ દેખીએ,સુખ દુખ ઘણેરાં બીજાની પરે દાખી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330