Book Title: Devvandan Mala
Author(s): Jashwantlal Girdharlal Shah
Publisher: Jashwantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 318
________________ - - - ચાવીશ જિનેશ્વરના છંદ સોળમા જિણુંદ નામે શાંતિ હય, ઠામઠામે સિદ્ધિ હોય સર્વ કામે નામકે પ્રભાવશે, કંચન સમાન વાન ચાલીશ ધનુષમાન, ચક્રવર્તિકાભિધાન પતે તે સુરજે, ચૌદ રણ સમાન દીપતા નવનિધાન, કરત સુરેન્દ્ર ગાન પુણ્યકે પ્રભાવશે; કહે નય જેડી હાથ, અબ હું થયે સનાથ, પાઈએ સુમતિ સાથ શાંતિકે દિદાર. ૧૬ કહે કુંથુનિણંદ મયાલ દયાનિધિ, સેવકની અરદાસ સુણે, ભવભીમ મહાર્ણવ પર અગાહ અથાહ, ઉપાધિ સુનીર ઘણા બહુ જન્મજરા મરણાદિ વિભાવ-નિમિત્ત ઘણુદિ કલેશ ઘણે અબ તારક તારકપાપર સાહિબ, સેવક જાણને છે આપણે.૧૭ અરદેવ સુદેવ કરે નર સેવ, સવે દુઃખ દેહગ દૂર કરે, ઉપદેશ ઘનાઘન નીર ભરે, ભવિ માનસ માનસ મૂરિ તારે, સુદર્શન નામે નરેશ્વર અંગજ, ભવ્ય અને પ્રભુ જાસ નિવાસે, તસ સંકટ સેગ વિયેગ કુગ, દરિદ્રકુસંગ નાવત પાસે. ૧૮ નીલ કીર પંખી નીલ નાગવલ્લી પત્ર નીલ, - તરુવર રાજિ નીલ, નીલ નીલ દ્રાક્ષ છે, કાચકે સુરંગ નીલ પાચકે સુગોલ નીલ, ઈન્દ્રનીલ રત્ન નીલ પત્ર નીલ ચાસ છે, જમુના પ્રવાહ નલ ભૃગરાજ પંખી નીલ, જેહ અશોકવૃક્ષ નીલ નીલ રંગ છે, કહે નય તેમ નીલ રાગથે અતીવ નીલ, મલ્લિનાથ દેવ નીલ જાકે અંગ નીલ છે. ૧૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330