________________
માળાને આશા છે, તેમ છતાં હાપ ગુજરાતી વાંચનમાળા તૈયાર કરવું સર્વ પિડા વખત બાળમિત્ર અને અને તેવાં સામાન્ય પુસ્તકોથી ચલા વવા પછી વધારે વખત તેવી ટિકાની રાહમાં બેવામાં આવ્યું નહેાતે પતુ તેવી વાચનમાળે તે પાર કરી તેમાંથી વર્ષો સુધી અભ્યાસી એને કસેજન આપી છેવટ હાલ નવી વાંચનમાળાનુ સ્વરૂપ શું ? રવામાં આવેલ છે. ખા તકે જણાવવું જોઈએ કે ઉપરોકત વાંચન માળા તેપાર કરવામાં જે સર્વ દેશી વિચાર કરવાને હતે. નીતિ સાથે વ્યવહારને જોડી ઇતિહાસ, ભૂગોળ, સુષ્ટિ સાંદર્ય અને કાર્ય દ સતાના પાઠો જવાના હતા તે પ્રમાણે આપણું વાંચન માળા માટે નથી છતાં તે રોજના ઠરાવમાં પડી રહે તે વધારે દીલગીર થવા જેવું છે. આપણી વાંચનમાળા માટેનુ ધારણ ઘડવામાં પણ પુષ્કળ ચર્ચ વાણી વિચાર ક્ષેત્ર વિકાસમાં છે, તેમજ તેવી વાંચનમાળાની સ્વતંત્ર વિશ્વનાથી તૈયાર થએલ સીરીઝ (પતલાલનની માર્ગ પ્રવેશીકા અને પ્રારંભથી વણથલી. જૈનશાળાની વાંચનમાળા-પાલીતાણાના, વિધા પ્રકારક વર્ગની વાંચનમાળા–વગેરે તૈયાર છે. અને શેઠતાકચંદ માણેકચંદ પિતાને ખર્ચે મી.મનસુખ કિરતચંદસાક્ષર બધુ પાસે નવી વાંચનમાળા વર્ષ ઉપરાંત વખતથી તૈયાર કરાવે છે. આ પ્રમાણે અકેક વ્યક્તિના મગજથી થતી સિરિઝને વધારે વખત રોકવા છતાં તેને માટે સ પ્રમાણ સર્ટીફીકેટ અથવા ટેકસ બુટ પાવર મળી શકતું નથી અને તેથી તાકીદે વિદ્વાનોની કમિટિથી અથવા પાઠની સંકલના તૈયાર કરી તે તે માટે જાણીતા અને સમજુ જુદા જુદા વિદ્વાન પાસે લખાવી માંગી તેને સ્પર્ધામાંથી પસાર કરતાં છેવટ સીરીઝ તૈયાર કરાવી પહેલી તકે હવે બહાર મુકવી જોઈએ છીએ અને તે પ્રમાણે તાકીદે થશે તેમ આપણે માનીશુ.
બીજે સ્વાલ જૈન પુસ્તકો અને ફરીથીંગ ઉમે લાવવા સંબધે છે. વાંચન સીરીઝ જેમ બાળકને જમાને ઓળખાવી ભાસામાં લાવવાનું જરૂરનું સાધન છે. તેમ વર્તમાન સ્થિતિથી સંજણ વખતમાંથી પસાર થવું એ અંધારી રાત્રીમાં અજાણ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com