Book Title: Conferenceno Bhomiyo
Author(s): Purushottamdas Gigabhai Shah
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 62
________________ આ પ્રમાણે પ્રમાણ મુકરર થવા પછી માની શકીશું કે ડેલીગેટ માટે થતી ચુંટણી બ આવકારદાયક થવા સાથે તે તેની ખી કિમત મિજતાં શીખશે. ઉપરનું ડેલીગેટનું પ્રમાણ કેફરન્સના ખર્ચમાં પણ બહુ લાભારનાર થઇ પડવાથી કોન્ફરન્સને ભવિષ્યમાં નિમંત્રણ કરનારને વધારે અનુકુળ થઈ પડશે. એટલું છતાં વળી તે ઉપરાંત કેન્ફરન્સની વધારે વિશ્વાસ યુક્ત દઢતા ખર્ચની હદવાળી અનુળતા ઉપર આધાર રાખતી હેવાથી તે પ્રમાણે ઓછા ખર્ચે કેન્ફરન્સ કાર્યમાં આગળ વધી શકે તેટલા માટે વિચાર કરવા સારૂ એક ખાસ કમિટિ નીમવા અને તે કમિટિ પોતાને રીપોર્ટ આ પોન્ફરન્સ પછી ત્રણ માસમાં બહાર પાડે તેવા ઠરાવ કર વાનું જણાવી કોન્ફરન્સના ભવિષ્યની આશા યુકત દઢતા માટે જે વિચાર જવામા આવેલ છે. તે બહુ ખુશી થવા લેમ છે. હાનીકારક રીવાજે હવે આપણે આપણા રીત રીવાજ તરફ દણિ ફેરવવું તે સંસારની સરલતા આમ કલ્યાણના માર્ગનું પ્રથસ પગથિયું છે. બગડેલા યાને સડીગએલા આપણા સંસારે આપણે આચાર વિ ચાર અને રહેણી કરણીમાં બહુ ઓછળ પાડી દીધા છે, અને તેથી રીત રીવાજ સુધારાને આગળ વધવાના માર્ગને સરલ કરવા એ જ ફને વિષે છે. આવા રીવાજોના સંબંધમાં આપણ દરેકને શુભા શુભ પ્રસંગ પર આવવું પડે છે. એટલે કે લગ્ન પ્રસંગમાં કન્યા વિ દય, વૃદ્ધ વિહ, એક કરતાં વધારે સી કરવાનો રીવાજ. બળવાન વસ્થા નૃત્ય કાવવા. દારૂનું છે શ્વવું ફટાણા ગયાં. ધાધિ સિવાય લગ્ન ક્રિયા કરવી એ ૧રે છે કે તેને ચાલે છે. તે તથા મરણ પ્રસગે અમરઝાદ કડવું, કુ, ૮. પાછળ જમણવાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66