________________ echbllo E ved સરતામાં સસ્તુ' જૈન વર્તમાન જેન૨' ભરછકે | જૈન અ‘ધુ એમાં વાંચન શાખ વચ્ચે વધારે ખર્ચ કરી શકવાની સગવડતાના અભાવે, અથવા જોઇએ તેવુ' સ્વતંત્ર લખાણ ન મળવાથી તે શાખને પરિતૃપ્ત કરી શક્તા નથી. અને તેટલાજ માટે અમારા તરફથી જાનેવારીની પહેલી તારીખથી જૈન શરછકે એ નામનું’ એક પાક્ષિક જેન વર્તમા. પત્ર દરેક માસની તા-૧ લી અને 16 મીએ ત્રણ ફાર્મનું' અત્રેથી બહાર પડે છે. વે' . વત’ત્ર અને જુદા જુદા વિદ્વાનોની કલમથી તેમના હિતના દરેક સ્થળેાના સ્વતંત્ર વિચારો ગુજરાતી ભાષામાં ચર્ચવા ઉપરાંત સર્વદેશીય નવા ખખરા પુરા પાડવા માં આવે છે, લવાજમ ટપાલ સાથે વર્ષનું ફક્ત રૂ. દોઢ અગાઉથીજ, સંદર્ય ( વાતામાળા ) | દર પખવાડીયે બહાર પડે છે, મનને આનંદ આપનાર બોધદાયક-ઐતિહાસિક, રસીક વાર્તા આને સમૂહ દાખલ કરવામાં આવે છે. જે વાંચતા ઉદાસ થયેલ મન તુર્ત શાંન્ત થાય છે, એક વખત હાથમાં લીધા પછી સુવાનું મન થતુજનથી. ભાષા સરલ લેવામાં અવેિ છે. હૈંમત થઈ એકના ટપાલસહિત રૂ. 2-6-0 અગાઉથીજ લેવામાં આવેછે, નમુનાને અકે એક નાની ટીકીટ મેકલવાથી મફત મોકલવામાં આવરો, ગ્રાહકે જોગ કેકત નકલ છપાઈ છે. પૈસા આવ્યા સિવાય નામ નોંધવામાં આવશે નહી. પત્ર વ્યવહાર નીચેને શીરનામે કરે. પુરૂષોતમદાસ ગીગાભાઇ શાહ, સાલીક થી વિદ્યા વિજય ** પ્રિ. પ્રેર.. ભાવનગર-રાધનપુરી જા૨, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com