Book Title: Conferenceno Bhomiyo
Author(s): Purushottamdas Gigabhai Shah
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 65
________________ ( ૧૮ ) અત્રથી નજીકનું તિર્થ ગોઘા બંદર છે કે જયાં જવા માટે ઘેટાના ટપ મળી શકે છે. ગોધામાં નવખંડા પારનાથ રવામીનું જીનાલય છે. ગધેથી તળાજા, દાઠા, મહુવા, ખુટવડા એ વગેરે દુર દુરના ગામે છતાં જીનાલયે ભવ્ય હેવાથી લાભ લેવા જેવું છે. અને આ રીતે યાત્રા કરી છેટલે શ્રીસિદ્ધાચળની યાત્રાને લાલ લઈ છેવટ પાલીતાણેથી સેનગઢ સ્ટેશનેથી રેલવેની સફર શરૂ થાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 63 64 65 66