________________
મિક શાનની સગવડ અને વિધવા (ઉદર નિર્વહ જાતી માં હેનત ઉપર કરતી ) સ્ત્રીઓને માટે નોતિક સાથે હુન્નર ઉદ્યોગ ની કેળવણી આપવાનો વિચાર કરવામાં આવેલ છે. કે જે છે જનાથી આપણે ભાગે તાત્કાલીક સરલ થઈ શકે.
ઉપરના સઘળા કેળવણીને લગતા ઠરાવે તેને સત્વર અમલ થવા માટે છે કે એજ્યુકેશન બોર્ડ સ્થાપવાને વિચારવામાં આવેલ છે તે સૌથી વધારે ખુશ થવા જો છે કેમકે હવે આપણે થતા ઠર અમલમાં મુકાએલા જોઇને જ સંતોષવાનું છે તેમ પ્રથમ જણાવવામાં અાવેલ છે.
કેન્ફરન્સનું બંધારણ. આ સઘળું છતાં આવા ઠરાદો પસાર કરાવાની પ્રથમ જરૂર છે તે આપણે વિસરી જવું જોઈતુ નથી અને કોન્ફરન્સના કાર્ય વાહકે પણ તે વાતને ખાસ અગત્યની સમજતા આવ્યા છે. પરંતુ ને બંધારણના ખરડામાં હજુ દરવર્ષે આ છો વધતે સુધારાને અવકાશ જોવા આવે છે. અને તે પછી છેલ્લે હવે પછી તે માટે વધારે
અનુકુળ સુધારે કરવામાં આવેલ છે. જેમાં એક અને બીજી કોન્ફ રન્સની વચ્ચેના વખતમાં ચલવલ શરૂ રાખવા માટે જનરલ અને પ્રોવીન્સીયલ સેક્રેટરીઓ નીમવા અને તેમના માત તથા જરૂર પડતાં રીકટ સેક્રેટરીએ માફત જામતી રાખવા અને તેમના વર્ષના રિપોર્ટ અનુક્રમે મેળવી બીજી કોન્ફરન્સ પ્રસંગે રજુ કરવા ઠરાવવામાં આવ્યું છે. આ ઠરાવ અગાઉના ઠરાવની પુનઃ યાદ રૂ૫ સહજ સુધારા સાથે રજુ થયે છે ત્યારે જે નવું તત્વ રજુ થનાર તે ડેલીગેટની સંખ્યાના પ્રમાણ સંબંધે છે. ડેલીગેટેએ તે ગામના સમગધનું પ્રતિનીધિત્વ લઈને આપે છે અને તે રીતે ડેલીગેટની મહા, દિવ, ડહાપણ ઉત્સાહ અને દઢતા એટલાં તો વખાણવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com