Book Title: Conferenceno Bhomiyo
Author(s): Purushottamdas Gigabhai Shah
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 58
________________ ૨સ્તા વચ્ચેની મુશ્કેલીથી પણ વધારે મુશ્કેલ છે. અને તેથી તેવી રાત્રીમાંથી પસાર થવાને પ્રકાશરૂપે સ્થળે સ્થળે લાયરીએ અને પુસ્તકાલયે ખેલાવવાનું બની શકે તે સંપૂર્ણ લાભ પદ છે કેમકે તે સાધને ધામીક ઉપરાંત વ્યવહારીક કેળવણી માટે સર્વોત્તમ મદદગાર સાધન થઈ પડશે. આપણા ધાર્મીક ગ્રથના પ્રાચિન ભંડારે એટલા બધા કિમતી અને વખાણવા યોગ્ય છે કે તેને નમુને બીજી કોઈપણ પ્રજા કે કેમ ભાગ્યેજ ધરાવી શકે છે પરંતુ આપણે અજ્ઞાનતાએ તેવા ભંડારને અધ્યથી અંધારામાં રાખી મુકવા તેમજ તેવા છુટક ગ્રંથ ભિન્ન ભિન્ન સ્થાને પડી રહેવાથી આપણું કિમતી સાહિત્ય બહુ વિભાગમાં વહેચાયજવા પામેલ છે. આપણે અકેક ગ્રંથ યુરોપ અને અમેરીકાને નવા હાર ઊગમાં આગળ વધારે છે એટલું જ નહિ પરંતુ અત્યાર સુધીમાં થએલી કિમતીમાં કિમતી શુદ્ધ ખેલ પણ જેન ની બહાર નથી તેમ આપણે મળેલ સાહિત્ય પુરવાર કરી શકે છે તેમ છે તે પછી તેવાં છુપાં અને જાહેર પાન તેમજ થે તથા શાસ્ત્રાના હસ્ત લીખીત તેમજ છાલ દરેક થે એકજ સ્થળે હેય શકે તેવી યેજના માટેની સંકલના અમલમાં મુકાયા બહુ લાભપ્રદ થઈ પડશે. વળી માગપીભાષા તે આપણા શાસ્ત્રાનની ચાવી છે. અને તેથી તેની ખીલવણીથી આપણે કિમતીમાં કિંમતી ખજાને શો અમુલ્ય રત્ન પ્રાપ્ત કરી શકીશું, તેટલા માટે માગધી કે તેમજ ડાકોર ભાંડારકરની સંસ્કૃત બુકેની ઢબે માગણી કે ચાવવા તેમજ તે ભાષા યુનીવર સીટીમાં સેકન્ડ હંગવેજ તરીકે દાખલ કરાવવા પ્રયાસ પણ તેટલો જ જરૂર છે. ઉપરના ઠરાવ અમલમાં લાવવા હાયક તથા કિ બાપનાર શિક્ષક તૈયાર કરવાના ખાસ ઉદેશથી બનારસ ખાતેની શ્રીમત યોવિજયજી ઇન પાઠશાળા આપવી કેમે માતબર સંશતો સ કરી. છતાં તે આ૫ અને ઇમછાએ અત્યારે પ્રમાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66