Book Title: Buddhiprabha 1916 02 SrNo 11
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 14
________________ બુદ્ધિપ્રભા શૈધન કરવાની વૃત્તિ એજ પરભાવ રમણતા છે, અને તેજ સંસારી જીવાના બંધનું કારણ છે. આવી વૃત્તિ મેહજનિત અને ભ્રમમૂલક છે. મેદ્ર, રાગ અને દ્વેષની પરિણતિ આત્મામાં ઉત્પન્ન કરે છે અને રાગ દ્વેષ નવિન કર્મ વગૈા ખેંચી કર્માંન બંધ પાડે છે, જે આત્મા પોતાનું ખરૂ સ્વરૂપ શું છે તે સમજે, તે પુદ્ગલથી ભિન્ન છે એમ માને તો મેાવનાઢ્ય પામે, અને રાગ અને દ્વેષની પરિણતિના અભાવે નવીનકર્મ બંધાતાં અટકે. મેહુને વશ શા માટે થાય છે? ૩૩૨ પશુ સવાલ એ થાય છે કે આત્મા આત્માને અનાદી કાળધી આઠ ક લાગેલાં છે તે પૈકી માતીય કમ એક ક્રમ છે. માહનીય કર્મના ઉદયથી મેહ ઉત્પન્ન થયેલે છે. કાઇ પણ સારી છા પૂર્વે કોઇ વેળા મેાંથી મુક્ત હતા અને પાછળથી કર્મોથી બધાયો છે એમ બન્યુંજ નથી. હાલ જે મુક્ત જીવે છે તે પણ મુક્તાવસ્થા પ્રાપ્ત થતાં પહેલાં સંસારી અવસ્થામાં અનાદિકાળથી અષ્ટકમ યુક્ત હતા પરંતુ તે ના તેમણે ક્ષય કરી મુક્તાવસ્થા પ્રાપ્ત કરેલી છે. માહનીય કર્મ અને મેણુ અનાદી છે. માઠુ એ સર્વ મેના રાન્ન છે. સર્વે કર્મોના પાક છે. માઇ જીત્યા તેણે સર્વે જીત્યું, મેલ એજ આત્માને પુદ્ગલાન'દી બનાવે છે એટલે કે પુદ્ગલ દ્રવ્યના પાંચામાં મુખશુદ્ધિ ઉત્પન્ન કરાવી તેમાં રમણુ કરાવે છે. સુખનું મુળ આત્મા છે. સુખ આત્મામાંથીજ પ્રગટે છે. આત્મા સિવાય બીજી કઈ પણ વસ્તુમાં સુખ છેજ નાય. ખીજી વસ્તુમાં સુખ જણાય છે તે વાસ્તવિક સુખ નહિં પણ સુખાભાસ છે, ગ . ભનુષ્ય માત્રમાં ઇચ્છ વા ક્રિયા શક્તિ જન્મથીજ સ્થૂલ રૂપે રહેલી હોય છે. અંતદેશન પદ્ધતિએ મનને નિહાળતાં પ્રશ્ર વા ક્રિયાશક્તિના વ્યાપાર તેના સ્થૂલ વાસૂમ, સાદા વા પૂર્ણરૂપે દરેક કાર્યની પ્રવૃત્તિ સમયે થતા ભાસે છે. માન સિક કે શારીરિક કાઈ ક્રિયા કરવાને મનુષ્યને ઉત્સાહક પ્રેરણા થાય છે, અને તેથી તે કાર્ય પરાયણ ખતે છે. આ ક્રિયા ક્ષક્તિ જેમ વિકાસ પામે છે તેમ Đચ્છા વા નિશ્ચય બળનું રૂપ ધારણ કરે છે. પ્રેરણા મનુષ્ય માત્રમાં જન્મથીજ હાથ પગ આદિ અવયવના ચસનવલન રૂપે અનૈચ્છિક ક્રિયા શક્તિ તેના સ્થૂલરૂપે પ્રાદુર્ભાવ પામેલી હોય છે. નિર'તરના અભ્યા અનેચ્છિક ક્રિયા. સવર્ડ આ સ્થૂલ ક્રિયા શક્તિનો વિકાસ થતો જાય છે. આ વિકાસ સ્થૂલ ઐચ્છિક ક્રિયાના ઉદ્ભવ રૂપે પ્રારંભમાં દષ્ટિાચર થાય છે, અને અન્ય માનસિક શક્તિઓનાલાગણી, બુદ્ધિ આદિતી શક્તિના-વિકાસના પ્રમાણમાં તેને ઉત્તરોત્તર વિકાસ થયે જાય છે. સ્થૂલ સાડી હિલચાલ ( ક્રિયા ) કરતાં બાળકને ક્રમશઃ સુખ વા દુ:ખી સાનુકૂળતા વા પ્રતિકૂળતાના ભાસ થાય છે અને આ પ્રમાણે અનુભવ થતાં ક્રિયાની પસંદગી કરવાનું તેનું વલણુ બંધાય છે. આ રીતે અનૈચ્છિક ક્રિયામાંથી ઉપ્ ચેગી અને લાભદાયક ક્રિયા કરવાની તે પસંદગી કરે છે, અને એમ કરતાં કરતાં સાદી ઐચ્છિક ક્રિષા પ્રાદુર્ભાવ પામે છે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38