Book Title: Buddhiprabha 1916 02 SrNo 11
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ પ્રો. આજી વસ્તુથી લલચાતાં બાળક કોઇ વસ્તુની વાંચ્છા કરે છે અને તેને પ્રાપ્ત કરવા માટે અનુકૂળ ક્રિયા કરવાનું તેનું વલણ થાય છે. આ રીતે ક્રિયા અચ્છિક ક્રિયાના વિ શક્તિનું બંધારણ થતુ જાય છે. ખાદ્ય આકર્ષક વસ્તુ પ્રતિ ધ્યાન કાસ, ધ્યાન, પસંદ- આપતાં તે શીખે છે અને તે વસ્તુની નકલ કરી તનુરૂપ ક્રિયા કરગી અને મહાવરો. વાનું તેનું વલણ થાય છે. હાથ, પમ, પ્રસારવાની અને ચારીરિક અત્રયવાના ચલન વલન આદિની સાદી ક્રિયા, રમકડાં આદિ સુંદર અને આકર્ષક વસ્તુ માટેના પ્રેમથી પસંદગીની લાગણી ઉત્પન્ન થવાથી અને ધ્યાન વડે તે સ્થિર થવાથી ખીલે છે. 333 દરવું કરવું ચાલવું આદિ સાદી ક્રિયામાં તે પ્રકારે અયાને ચલનવલન આપવાને મનની પ્રેરૂપે જ્ઞાનતંતુ દ્વારા સ્નાયુમેને હિલચાલ કરવાનું પ્રેરક બળ મળે છે. આ ક્રિયાનો મહાવરો થતાં સ્વાભાવિક થઈ જાય છે, અને મનની પ્રેરણા વિના પણ અવમવામાં એક પ્રકારનું ક્રિયાનું વલણું રહેવાથી તે સ્વાભાવિક ક્રિયા કર્યું જાય છે. ઉધમાં મનુષ્ય કાથ પગ હલાવે છે ત્યારે ભાગ્યે તે પ્રત્યેક અવયવને મગજની પ્રેરણાની આવશ્યકતા રહે છે. આથી આપણે જોઈ શકીએ છીએ કે ક્રિયાના અભ્યાસવડે પ્રત્યેક અવયવમાં રવાભાવિક ક્રિયા કરવાની ટેવ બધાઇ જાય છે. હાલતાં ચાલતાં અયતુ જે સ્વાભાવિક ચલનવલન થાય છે તે તે અવયામાં રહેલું ક્રિયા વ્યાપાર માટેના વલનું જ પરિણામ છે. શેખન આદિ શીખનારને પ્રાર્ભમાં અક્ષરને મરોડ ધ્યાનમાં રાખી તેની આકૃતિને અનુરૂપ હાથને ગતિ આપવી પડે છે. પરંતુ લેખનના સારા મહાવરા થતાં હાથના સ્નાયુઓની અને આંગળાંની ગતિની અને અક્ષરના મરીડની નકલ કરવાની આવશ્યકતા રહેતી નથી; કારણ કે તેમાં તે પ્રકારના ચલનવલન માટે સ્વાભાવિક ખાસૌઅત આવી જાય છે. સ્થિરતા. મનુષ્ય જેમ ક્રિયા માટે સરળતા પ્રાપ્ત કરે છે તેમ તેનામાં ઇચ્નશક્તિના વિકાસ થાય છે. સુખ દુ:ખની લાગણીથી વા કાઇ ખાદ્યવસ્તુના આકર્ષણથી વથી બધાતી કે ખાનપાનાદિની શારીરિક હાજતાથી તે ઐચ્છિક ક્રિયા કરવાને આકર્ષાય છે. અનૈચ્છિક સાદી ક્રિયામાંથી ઐચ્છિક ક્રિયા જન્મ પામે છે. સતત્ ધ્યાન આપવાની અને નકલ કરવાની શક્તિ ખીલતાં મનુષ્યને ક્યા! અભ્યાસ પડે છે. ક્રિયા પ્રતિ ધ્યાન આપવાથી અને દીર્ધ સમય સુધી તેના સતત પુનરાવર્તનથી ટૅત્ર બુધાય છે. રેત્ર ક્રિયામાં સ્થિરતાના ગુણ આણે છે. ક્રિયા વ્યાપાર વડે મનુષ્ય જે ક્રિયાબળ મેળવ્યું હોય તે મહાવરા વર્ડ સ્થિર અને દૃઢ થાય છે, અને પુનઃ તે કાર્ય કરવાને મનને અપ માનસિક વ્યાપાર કરવો પડતો હોવાથી ટેવ માનંસિક શ્રમને નચાવે છે. ટેવ આ પ્રમાણે માનસિક શ્રમ અચાવવાનું અને ક્રિયામાં સ્થિરતા ાવવાનું સાધન છે. પરંતુ તે એક દરે મનુષ્ય વિકાસમાં પ્રતિધક થાય છે. કારણ કે મનુષ્યને જે પ્રકારની કાર્ય કરવાની ટેવ હોય તે પ્રમાણેજ તે ક્રિયા કરી શકે છે, અને તે પ્રકારના મહાવરા અધાતાં તેથી અન્ય પ્રકારે ક્રિયા કરવા અશક્ત નિવડે છે. મનુષ્યને લેખન દિને અમુક પ્રકારે મહાવરે પડવાથી તેજ પ્રકારે અને તેજ ભરાડથી લખી શકે છે અને તેમાં સુધારો વધારો થઈ શકતા નથી. All practice in doing things then whatever its primary object may be is it some event a strengthening of volitional power.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38