Book Title: Buddhiprabha 1912 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ ઘવાયલું મૃગ. શ્વસન = = = ઘવાય પ. દયાને પાર ( લેખક–પાદરાકર.) સમી સાંજે જ્યારે, સરવર જળે શાંતિ પ્રસરી, અને ઉદ્યાનોમાં તરૂવર રહ્યા છેય લળકી; મીઠાં બેલાં પંખી, મૃદુર કરે શ્રાંત શ્રમથી, વહે વાયુ ધીમે, સુરભિભર થઈ પુષ્પ પરથી. બાળા એક શિલા પરે વિનયની દેવિ સમી દિપતી, બેઠી છે મુખ ટેકવી કર થકી વિચારમાં લીન થઈ; ને તે જળથી ભિંજાઇ કમલિનીનાં સમ લાગી, વાપી મિક્ટિક જેમ બિંદુ જળનાં બે એય વર્ષાવતાં. પાસે તડપતી હરણિ પડી છે, ઉરે અણિલું ર છે ખુચેલું, ચકીત ને ઘડીમાં વિકાસ, તે ડેક નાંખી પળમાં પડે છે. એવે શ્વાસ ભર્યો આવી ઉમે એક શીકારી ત્યાં, આઘું પાછું જુવે ને ફેરવીને વળી વળી. ધનુષધારી હ ભરાણો, વધા “ અહો આ મૃગ તે મરાણે, સાફલ્ય મહારા શ્રમનું થયું છે, શી મિજ આવું સુખ તે કયું છે ?” બાળ વદી “નહીં નહીં તુજ તક જુઠો, આનંદ કે સુખ કદી નવ હેય આવું, પ્રાણ જતાં પરત કયમ હર્ષ થાય ? હૈયું હણિ પરતણું 4 કાં ન જાયે? શું જ પ્રાણ હરતાં તમને થઈ છે ? સાફલ્ય આ શ્રેમતણું સુખદા કઈ છે? જે ઘાસ ખાઈ દિનરાત્ર કયાં કરે છે, રંજાડવા નવ ઘટે મૃગલા બિચારા; આ તિબા નવ છે પરપ્રાણ લેવા, આ ચંડ કાય નવ છે પરદુખ દેવા, રક્ષે સદા 4 બધા જગના શિકારી, તે બાણને શ્રમ થય સકલ ગણાશે.”

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32