Book Title: Buddhiprabha 1912 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ શબ્દની દિવ્ય શક્તિ, અમુક શબ્દોની સ્હાયતાથી કહા વાંચક શ્રૃં ! શબ્દસામર્થ્ય કેટલું હાવુ તે એ. અતુલ મેગાળ-નિર્રસમ ભક્તિભાવ ને પ્રેમના અપૂર્વ સામર્થ્યથી હૃદયના ઉચ્ચરાયલા શબ્દો એ મત્રો ને વિદ્યા છે. "3 તિરના ઘા રૂઝાવા સ્હેજ છે, પણ શબ્દોના બા રૂઝાવા મુશ્કેલ છે. કારણ તે ધાને મલમ ક્રાઇ ટુકીમે અનાવ્યાજ નથી. એ શુ બતાવે છે? શ્રેણી વખત તામસી પ્રકૃતીના મનુષ્યે ક્રાવાવસ્થામાં એવા શબ્દો ખેાલી જાય છે કે તે શબ્દો સામા માણુસની છાતી ચીરી નાંખે છે. ગુસ્સાથી ખાલાયલા ‘ શબ્દો ’નું વાતાવરણુ ક્રોધના સ્કંધોથી ભરપુર હૈાય છે. ને ગમે તેવા શાંત હૃદયમાં પેસતાં તે શબ્દો પ્રબળ આધાત કરે છે ને મેટી હાનીઓને યુદ્દાના કારણુ ભુત કદાચ ધવી મેલાયલા થોડા શબ્દો થાય છે. 56 * રાન રાન ભટી ભીમગેનના અધ પુત્ર ' નામના એજ શબ્દોથી દુૉંધને પાંડવાને કરી. મહાભારતનું મહાન યુદ્ધ આરંભ્યુ. તે કૈારવ કુળ નાશ થયું. કારવામાં ના કહેવાથી મહા પ્રતાપી ક્ષાત્રવશચુડામણિ રાણા પ્રતાપ અનેક યુદ્દા કરી નામના મુકી મરણ પામ્યા. મેવાડના રાણા રાજસંહના હાથમાં સપડાયેલા શહેનશાહ આર ગજેબ, તેની રાણીએ અને, આખુ લાખા માણસનું લશ્કર એ બધાના વનના આધાર ફક્ત ( રાજસિંહની સ્ત્રીના) હા કે નાના શબ્દ પર લટકી રહ્યા હતા. મોટા મોટા વિગ્રહાના અંત પણ સલાહના શબ્દથીજ આવે છે. એકજ શબ્દથી હરીશ્ચંદ્રે રાજ્ય આપ્યું ને એકજ શબ્દે રાજ્યારાના દીવસે રામચંદ્રજીએ દેશવટે લીધા ને પૂર્વે પણ અનેક રાજકુમારે એ શદે ( મહેણાં થીજ દેશવટા લીધા છે. એક નિવ * શબ્દ 'તુ કેવુ દિવ્ય સામય છે, એક મીઠા શબ્દો મેાલનાર મનુષ્ય પેાતાનુ પ્રસરાવે છે, સાને મિત્ર બનાવે છે, ડાહ્યા ને સારા વરજી શાંત અને આનંદમય રાખે છે. જ્યારે કટુ ધીક્કારે છે—સાને શત્રુ કરે છે. પાતાની આસપાસ રાનરાન ને પાન અકબરનું સ્વામીત્વ સ્વી છે જીવન આનંદમય કરે છે, સર્વત્ર માનદ ગણુાય છે ને તે પેાતાની આસપાસનુ વાતાશબ્દ ખેલનાર માણુસને આખી દુનીયા ગુસ્સો ત્રાસ દુઃખ ને અશાંતિજ દેખે છે, તેનુ શરીર પશુ કૃશ બનાવે છે ને પાપનાં અનેક ખાતાં બાંધે છે અને ત્યારેજ પેલા કવિનાં સુવાક્યથી સ્નેહ સદૈવ વાધે--કુવાકયથી કલેશ હંમેશ લાવ.” એ વાકયને એએ છીએ. માટે વિચારીને વિર ઉચ્ચાર વાણી. ** આપણે ખરૂ` પરંતુ << " સારા શબ્દોનાં આન્દોલને મિત્રતા-શાંતિ-ને આનંદ પ્રસરાવે છે ને તે દરેક આત્માને તત કરી દે છે, જ્યારે કટુ શબ્દો મેલતાંજ અશાંતિ ક્રોધ તથા શત્રુતાનાં રજકણો ફેલાઈ જાય છે તે ગમે તેવા શાંત હૃદયના મનુષ્યને પણ તત કરી દે છે. વાંચક ! હુંમેશાં ! ક્રાઇ પણ સ્થિતિમાં, કાઇ પણ શબ્દ ખેલતાં પહેલાં બહુજ વિચાર, કારણુ Think before you speak and look before you leap. ખેલતાં ૫હેલાં વિચાર કરે, અને કુદતાં પહેલાં જીચ્યા.” દુનિયાંપર અપૂર્વ શાંતિ, ભાતૃભાવ, પ્રેમ, તે આનદના એધ વર્ષોવવે કે અશાંતિવૈર-શત્રુતા-દુઃખ પ્રસરાવવું એ દરેક શબ્દ ખેલનારનાજ હાથમાં છે, ઘણીવાર ઘણાકને આપણે ખેલતાં સાંભળીએ છીએ કે અરેરે ! હૂં' એવું છેલ્લ્લા ન હેાત તે। કેવુ સારૂં ? મ્હેં ખાટુ કયુ ! પણ ખેલતાં પહેલાં વિચાર રહેતા નથી ને બેલનારને ખ્યાલ ડાતા

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34