________________
ના ના નિઃસ્વાર્થ –પરમા માન્ય શબ્દ થાય છે.
દિવ્ય પિતૃ પ્રેમ,
૫
વૃત્તિવાળા મનુષ્યના મુખથી તે શબ્દો પડયા માટેજ તે સ
બનતાં સુધી શબ્દ ખાસનારે પાતે ખેલવા મુજબ વર્તે છે કે નહી ? ખાડી મુખમાં ધાલી ભીડી ત્યાગવા ખેલે છે તે તપાસવું તેમજ પેતે ખેાલે છે તે વ્યાજબી વા જેમ છે તેમજ ખેલે છે તે જોવું. કારણ તેમાં પાતેજ ઢગાય છે. “ દુનીયાં આરસી છે, ”
વાચક‰દ ! શબ્દશ્રીના આપણા પર્યટનના અંતે આપણે નેઈ શકયા છીએ કે જુદી જુદી સ્થીતીમાં સારા કે ખોટા મેલાયલા શબ્દો મહાન ફેરફાર દ્વીત કે નુકશાન કર્યો વિના રહેતાજ નથી. માટે સુખના-શાંતિના ભ્રાતૃભાવના ને અંતે મુક્તિના અભિલાણિ મનુષ્ય - અંતે દરેક દરેક શબ્દ બહુજ વિચારપૂર્વક સંભાલીને શાંતિથી ખેાલવા. કારણુ એક વખત ઉચ્ચરાયેલા શબ્દ પછી તે સારે કે નરસા પણું “ હાથીના દત્તુળ”ની માફક પુનઃ મુખમાં પૈસતા નથી ને તિરના ધા રૂઝાય છે—પણુ શબ્દોના ધા કદિ રૂઝાતા નથી—કારણુ તે ધાના મલમ અદ્યાપિ કાઇ હકીમે બનાવ્યે નથી. ” માટે “ વિચારીને વિર ઉચ્ચાર વર્હષ્ણુ, ” વાચકવૃંદ ! શબ્દની કવિ દિવ્ય શકિત છે પ્રત્યલ મ—શાંતિ-શાંતિ-શાંતિ.
4:
r
दिव्य पितृ प्रेम.
( મણિલાલ મૈાહનલાલ વકીલ. પાદરા. ) પડયાં દુખા શિરપર, સહન સા કર્યાં પ્રેમ ધરીને; ધણુાં વેઠયાં, વાગ્યાં, હજી પણુ સહુ બાણ વચનેા. અમારી સેવા એ, પરિસદ્ઘ સહીકા કરવું; ગણી પ્યારૂ' સર્વે, જીવન વહવુ હે પ્રભુ ! સાં. શ્રીમદ્ બુદ્ધિસાગરજી
.
})
“ કાકીલાનું આલાપ યુક્ત મધુર ગાન, કુળ પુલના ભારથી નત્ર થયેલી તરૂરાજી, વિ કસિત પુષ્પથી સ્મિતહાસ્ય કરી રહેલ કૅામલ લતા સમુદાય, સ્વફ્ટીક જેવાં નિર્મળ જળથી લાલ ભરેલું અને પ્રફુલ્લ પાયણીએ યુક્ત એવુ મધ્યમાંજ આવી રહેલ એક નાનુ સરખું જળાશય, ભ્રમરાન મંજીલ ગાણ, પુષ્પ સુગંધ મીશ્રીત શીતળ પવનનું મંદમંદ વહેવુ અને નિર્દોષ પશુ પંખીઓથી જેની શાંતિમાં ઞીત ભંગ પડે છે એવા 'દનવન સરખા એક અરણ્યના અંતર્ભાગમાં આવી રહેલા ઉદ્યાનમાં, સાયંકાળના વખતે એક મલિન વૈષધારી, પણ સુંદર આકૃતિ યુક્ત, ભાવિ ઉન્નતિના સ્પષ્ટ ચિન્હાવાળા તજી, બરફના કડા જેવી સ્વચ્છ સફેદ શીલાતળ પર બેઠા મેઢા પાતાના કામળ હાથ તેના વિસ્તી ભાલ પ્રદેશપર ફેરવતા ક્રાઇ પણુ ગૂઢ-અતિ ગૂઢ વિચારેામાં મગ્ન થઇ ગયા છે.
તે ભગ્નહૃદય તરૂણ એકાએક દીધું નિ:શ્વાસ નાંખીને પેાતાના મન સાથેજ એલવા લાગ્યા, અહા ! મ્હારા જન્મ આવીજ સ્થિતીમાં થયેા હશે ? મ્હેં કર્તવ્ય પરાણું
"