Book Title: Buddhiprabha 1911 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 3
________________ બુદ્ધિપ્રભા. (The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् ॥ सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गानवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । રોજે સૂર્યનમસ% શુદ્ધિ માટે માસ છે વર્ષ ૩ જુ. તા. ૧૫ મી અગઇ. સન ૧૯૧૧ અંક ૫ મે. .. . - वसंत तिलका. પામી નૃજન્મ ભાવમાં કરી શી કમાણી. * હું કેણ છું ? જગતમાં કઈ વસ્તુ હારી, Gડો વિચાર કરતાં છવ ખુબ મુંઝે; મોટો થયે હવે અરે મન જે વિચારી, પામી નૃજન્મ ભવમાં કરી શ કમાણ. વાતો કરી બહુ નિરર્થક આયુ ગાઢ્યું, લેકે લડાવી જગમાં બહુ કર્મ બાંધ્યું; અજ્ઞાનવાસિત મન થઈ ખૂબ હાલે; પામી નૃજન્મ ભાવમાં કરી શી કમાણ. વિશ્વાસઘાત પરના બહુ વાર કીધા. નિન્દા કરી અવરને બહુ આળ દીધાં છે બહુ ધમધમે કરી ક્રોધ ભારી, પામી નૃજન્મ ભવમાં કરી શી કમાણી.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 36