________________
ઉપર આવી અકૃપા શા માટે ? અળતાં પણ શું અમારાથી પતિનો કાંઇ અપરાધ થયો છે ? આજે નિત્યની માફક પતિ તરફથી બીલકુલ માન ન મળવાનું કારણ શું ? વિગેરે સંકલ્પ વિકલ્પથી ઘેરાયેલી વલ્લભાઓ નજીક આવી અને સાર્ક હદયે તથા નમ્ર વચને પતિને પ્રાર્થના કરવા લાગી.
“સ્વામીનાથ ! શું આજે અમે કાંઈ આપના અપરાધમાં આવેલ છીએ ? આપ આટલા બધા ઉદાસ શા માટે ? થેડા વખત ઉપર આપ આ મહે. લના ઝરૂખામાં આનંદમાં ફરતા હતા અને ચંદ્રાવતીની શોભા અવેલેકતા હતા. આટલા ટુંકા વખતમાં આપ આમ ઉદાસ શા માટે ? જે તે વાત આ સહચારિણીઓને જણાવવા લાયક હોય તે કૃપા કરી જણાવશે.”
પોતાની પ્રિય વલ્લભાઓને અવાજ કાને પડતાં જ તે જાગૃત થયે, અને પ્રેમનાં વચનોથી બોલવા લાગ્યું કે, “પ્રિય વલ્લભાઓ! આજે એક મોટી ચિંતામાં નિમગ્ન થયો છું અને તેથી જ તમારા આગમનને હું જાણી શકયો નથી. તેમ જે તમારા પિતાના અપરાધ વિષે શંકા કરી તે કાંઈ નથી. પણ મને આજે જે ચિંતા થઈ છે તેનું કારણ જુદું જ છે, અને તે ચિંતામાં તમારે પણ ભાગ લેવાનો છે.
આપણું આ શહેરના નિવાસી વણિક પુત્ર ગુણવર્માએ હમણાં મારી પાસે આવી, પિતાનો ઈતિહાસ સંભળાવ્યો છે, અને તે જ ચિંતાનું કારણ છે.” આ પ્રમાણે જણાવી મહારાજ વિરધવળ પાછો શાંત થઈ ગયે.
મહારાણી ચંપકમાલા હાથ જોડી નમ્રતાથી રાજને વિનંતિ કરવા લાગી. “મહારાજ ! આપની ચિંતાનું કારણ આ સહચારિણુઓને અવશ્ય જણાવવું જોઈએ. અમે આપના સુખે સુખી અને દુઃખે દુઃખી થનારી છીએ. આપના કહેવા મુજબ આ ચિંતામાં અમે ઘણી ખુશી થઈને ભાગ લઈ અને અમારાથી બનતું કરીશું.”
પ્રિયાનો અત્યાગ્રહ જોઈ મહારાવન વીરધવલે પોતાની ઉદાસીનતાના કારણરૂપ ગુણવમાએ કહેલો વૃતાંત જણાવો શરૂ કર્યો.
પ્રકરણ ૩
.
વીરવળની ઉદાસીનતાનું કારણ
“વલ્લભાઓ ! આપણી આ ચંદ્રાવતીમાં લેભનંદી અને લેભાકર નામના બે વણીકા રહે છે. નામ તor : આ ન્યાયને અનુસ