Book Title: Bhakti Margnu Rahasya
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 259
________________ ૨૪૨ ભક્તિમાર્ગનું રહસ્ય * શ્રી ગુરૂદેવની શુદ્ધ ભક્તિથી મારાં અંતરાયકર્મો ભસ્મી. ભૂત થાઓ. જ ઉપયોગની જાગૃતિથી મારા અંતરાય કર્મો શિથિલ થઈ ક્ષય થાઓ. * હે ભગવાન સ્વરૂપ ગુરૂદેવ, મારે છે એક શરણ તમારું કરજે રક્ષણ હંમેશ દયાળું. આત્મસ્થિરતાના લાભ માટે – * હું સ્થિર થઉં છું, હું શાંત થઉં છું. * “નિજસ્વરૂપમય ઉપગ કરું છું, તન્મય થાઉં છું.” (શ્રીમદ્ રાજચંદ્ર-પત્રક ૮૩૩) આત્મશાંતિના લાભ માટે – હું શાંતસ્વરૂપ આત્મા છું, હું શાંત થાઉં છું. » શાંતિઃ પરમાર્થચિંતાના અકળાવનાર પ્રસંગે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280