Book Title: Bhakti Margnu Rahasya
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha
View full book text
________________
૨૪૧
સ્મરણ મંત્રો મિથ્યાદર્શનના અભાવ માટે :
* હું અજર, અમર, શાશ્વત આત્મા છું. * હું “શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યધન,
સ્વયં તિ, સુખધામ” છું. * હું પરમ પરમ શાંત ચૈતન્યધન છું.
જ્ઞાનાવરણના વિશેષ
પશમ માટે –
* હું જ્ઞાનરૂપ પ્રકાશ છું, પ્રકાશથી મારૂં જ્ઞાનાવરણ ક્ષય
થાઓ. જ હું જ્ઞાન જતિ સ્વરૂપ છું, તિથી મારૂં જ્ઞાનાવરણ
ક્ષય થાઓ.
દર્શનાવરણના વિશેષ ક્ષયે પશમ માટે – * દિવ્ય દૃષ્ટિના તેજથી મારું દર્શનાવરણ નાશ પામે. * હું દિવ્ય દૃષ્ટા છું, દિવ્ય દૃષ્ટિથી મારૂં દર્શનાવરણ નાશ
પામો.
અંતરાય કર્મના વધુ ક્ષયે પશમ માટે –
મારામાં અનંત વીર્યશક્તિ છે, તે શક્તિથી મારા અંતરાય દૂર થાઓ, દૂર થાઓ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/1bb8c5509f9b1d731d42f8619491e9d0a59a6289fed4f1a047f93fea9a5d12d1.jpg)
Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280