Book Title: Bhakti Margnu Rahasya
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha
View full book text
________________
સ્મરણ મંત્રો
૨૪૩ ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મેક્ષપાટણ સુલભ જ છે.” (શ્રીમદ રાજચંદ્ર-૮૧૯) માટે હું રૂડા મહંત પુરૂષનાં વાકયેનું અવલંબન લઈ મારા આત્મામાં શૌર્ય ઉપજાવી ખેદ-ચિંતાને હઠાવું છું. કષાય ભાવનું પ્રબળપણું તેડવા માટે – * “જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે.” (શ્રીમદ્ રાજચંદ્ર-૩૭) એ કલ્યાણકારી વચનેનું પરિણમન થવા અર્થે હું તેનું સ્મરણ કરી રાગ-દ્વેષની બેડીને
તેડતે જઉં છું. જ હે આત્મન,
તું મેહ ન કર, રાગ ન કર, દ્વેષ ન કર. તું મેહ ન કર, રાગ ન કર, દ્વેષ ન કર. શારીરિક વેદનાના ઉદયકાળે -
શારીરિક વેદનાને દેહને ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણ સમ્યફ પ્રકારે અહિયાસવા ગ્ય છે, અને વેદના, વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કેઈ કર્મનું કારણે થતી નથી.” એ જ્ઞાની પુરૂષનાં વચનેને ફરી ફરી અંતરમાં ઉતારું છું તેથી વેદનાનું બળ મંદ થતું અનુભવું છું.
(ઉપરનાં વચન શ્રીમદ રાજચંદ્રજીનાં છે–પત્રક ૪૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/0cefe3213c10852382d62d2c954f14a10d6e192da61a21b70da40472ae555373.jpg)
Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280