Book Title: Bhajanpad Sangraha Part 01
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 157
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦ ભજન પદ સંગ્રહ. श्री शान्तिनाथ स्तवन. (૨૦૪). (અજિતજિર્ણદશું પ્રીતડી–એ રાગ) શાન્તિ જિર્ણોસર વંદના, પૂર્ણાનંદીહે સાસય સુહઠાણ; અડિહય શાસણુધરા, શિરે ધરતાહે તિહુઅણ જણ આણે. શાન્તિ. ૧ નિયસત્તા પ્રગટી કરી, પરસત્તાહે નિજથી કરી ધર; સાઈ અણુત અખયઠિઈ, શુદ્ધ લછછીયે ભેગી ભરપૂર. શાન્તિ. ૨ કમ્મઠયની વગણ, નાસતાહે નિમ્મલ નિવ્વાણું; કેવલનાણુ દિવાયરૂ, તિતેહ મળીયા ગુણખાણુ. શાન્તિ. ૩ મનમંદિર મેળાપથી, મુજસત્તાહે તુજ સરખી થાય; બુદ્ધિસાગર સેવના, સાધ્યસિદ્ધિહે સાધક પરખાય. શાન્તિ . ૪ (માણસા) - - - आत्म पद. “મા ના જોલ મુજ પાવે.” (૨૦૫) (રાગ-મારૂ જંગલે). ભલા જગ કેઈક મુજકું ધ્યાવે. કેઈડ ભલા કેઈક ગાવે કેઈક થા, મુજઘર કઈક આવે. ભલા૧ નાચ નચાવે કઈક મુજકું, ભિક્ષા કેઈ મગાવે, કઈક હારી યાદ ન પાવે, ગમનાગમન કરાવે. ભલા ૨ જાપ જપે કોઈ હારે હેતે, કઈક ટીલાં તાણે મતવાદી મતવાદમાં તાણે, તાણે પણ નહિ જાણે. ભલા. ૩ શાબ્દિક તાર્કિક પડિત મેટા, 'તેપણ મુજને શોધે; મત મતાન્તર ઝઘડે પડિયે, વિરલા કેઈક બેધે. ભલા. ૪ નિરપેક્ષાએ વ્યાપક માને, વ્યક્તિથી તે ભૂલે, આમ આતમ કેઈક માને, તે પણ ભવમાં ખૂલે. ભલા. ૫ કર્મ સહિત ને કર્મ રહિત એમ, સ્યાદ્વાદથી લેખે; અષ્ટપક્ષે અસંખ્ય પ્રદેશી, જ્ઞાને જ્ઞાની દેખે. ભલા. ૬ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202