Book Title: Bhajanpad Sangraha Part 01
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૧૨૮
જ્યાં ત્યાં તે પરને પિત, ભવ ભ્રમણામાં ભૂલી સશુરૂ કરૂણ દષ્ટિ થાતાં, અન્તર્ ચક્ષુ ખૂલી. આતમ ૩ પિતાનાથી ભિન્ન ન પિતે, ભિન્નભિન્ન સ્વરૂપી; રૂપારૂપી સેયથી ન્યારે, છે સ્યાદ્વાદ સ્વરૂપી. આતમ- ૪ શ્રદ્ધા સત્યસ્વરૂપે ભાસી, નિજને પરપ્રકાશી; ક્ષાયિકભાવે શિવ સુખદાયક, ઘટમાં ગાકાશી. નિજ ઉપગે ગુણને ભેગી, નહિ રાગીને રેગી; પરને પિતાનું માનીને, કેમ બનું હું શગી. આતમ૬ જાતિ ભાત ન લિ ન વેદી, શબ્દથકી હું જ્યારે; બુદ્ધિસાગર અવસર પામી, ભવી આતમને તારે. આતમ ૭
(માણસા)
આતમ ૫
મન
૨
सिद्धाचल स्तवन.
(૨૩) (આજ મારાં નયણાં સફળ થયાં–એ રાગ,) મનના મને રથ સી ફન્યા, શ્રી સિદ્ધાચલ દેખી; અનુભવ આનંદ ઉછળે, અબ્ધ શ્રદ્ધા ઉવેખી. મન. ૧ સહજાનન્દ શ્રીનાથજી, વિશ્વાનન્દ વખાણે; શત્રુજય શાશ્વતગિરિ, ત્રણ્ય ભુવનને રાણે. મુક્તિરાજ વિજયીસદા, અજરામર સુખવાસી; વિમલાચલને વન્દતાં, માટે સકલ ઉદાસી.
મન૦ ૩ પાપી દુરભાવિ પ્રાણિયા, દેખે નડિ શુદ્ધ સ્થાન. ગુરૂ ભક્તિવંત પ્રાણીઆ, પામે અમૃતપાન. દષ્ટા દશ્યપણું વરે, થાય પૂજક પિતે; રત્ન ચિન્તામણિ હસ્તમાં, ક્યાં તું પરમાં ગેતે. મન ૫ દર્શન દુર્લભ તાહરા, વિરલા કેઈ પામે, બુદ્ધિસાગર ધ્યાવતાં, મળિયા નિશ્ચય ઠામે. મન૬
(આજોલ)
મન૦ ૪
For Private And Personal Use Only

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202