Book Title: Bhajanpad Sangraha Part 01
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 162
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ ૧ લા. નિન્હેવ પ્રગટયા હઠકદાગ્રહ જોરથી, કરી કુયુક્તિ થાપ્યા નિજ નિજ પક્ષ; અલ્પ બુદ્ધિથી .નિર્ણય કે ન કરી શકે, નિરપક્ષી વિરલા કોઈ હાવે દક્ષજો. કેઈક મતિમાં આવે તેવું માનતા, પ-ચાડુડીના કરતા કોઇક લાપજો; દૃષ્ટિરાગમાં ખૂચ્યા કાઈક ખાપડા, પચ્ચે વિષના વ્યાખ્યા છે મહાકાપજો, આભિનિવેશિક જોરે જાડુ ખેલતા, થાપે માહે વ્યાપ્યા નિજનિજ પન્થો; સંઘ ચતુવિધમાંહિ ભેદ ઘણા પડયા, ઉથ્થાપે કેઈ અધુના નહિ નિગ્રન્થો, કેઇક ક્રિયાવાદી જડ જેવા થયા, કંઈક રાખે અધ્યાતમીના ડાળજો; ચડે એકાન્તે જ્ઞાન ક્રિયાના પક્ષને, પાખરું ચલવે કાઈ માટી પાલજો. ભદ્રબાહુ સ્વામી આદિ શ્રુત કેવલી, પરમ્પરાથી આવે જે શ્રુત જ્ઞાનજો; પરમ્પરા ઉત્થાપક લેાપે તેને, કરીને વિરૂદ્ધ ભાષણ વિષનુ માનજો. ઈત્યાદિક જાણે છે. જિનજી જ્ઞાનથી, કરજો સ્વામી દુઃષમ કાળે સ્હાયો; આપ ભક્તિશક્તિ સ્ક્રૂત્તિ મતિની થતાં, તરતમયેાગે શિવમારગ પરખાયો. સહસ્ર એકવિશ પર્યંત વીરના શાસને, સંઘ ચતુર્વિધ અવિચ્છિન્ન વર્તાયો; યુગપ્રધાના થાશે માત્માર્થી ઘણા, કારણાગે કાર્ય સિદ્ધિ સહાયો, ૧૯ For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૫ શ્રી સીમન્ધર૦ ૨ શ્રી સીમન્ધર૦ ૩ શ્રી સીમન્ધર૦ ૪ શ્રી સીમન્ધર૦ ૫ શ્રી સીમન્ધર૦ ૬ શ્રી સીમન્ધર૦ ૭ શ્રી સીમન્ધર૦ ૮

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202