Book Title: Bhajanpad Sangraha Part 01
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 173
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૬ ભજન પદ સંગ્રહ. કેફી વસ્તુ દારૂ માંસ નિવારજે, સહુની સાથે કરજે સાચું હાલજે. પિતા. ૭ કોઈ માન માયાને ત્યાગી ટેકથી, સશુણમાલા કઠે ધરજે સાર; બુદ્ધિસાગર એવા પુત્રે પાકશે, ત્યારે થાશે દેશદય ઉદ્ધારજે. પિતા. ૮ (સાણંદ) शिष्यने सद्गुरुनी शिक्षा. (ઓધવજી સંદેશે કહેજે શ્યામને–એ રાગ ) સશુરૂ દે છે શિક્ષા શિષ્ય પ્રતિ મુદા, નમન કરીને શિષ્ય સુણે કર જે.જે; સર્વ જીવની સાથે મૈત્રી ભાવના, કદિ ન કરજે યેગી યતિથી હેડજે. સદગુરૂ. ૧ સુખ દુઃખમાં સમભાવે આયુષ્ય ગાળવું, વન્દક નિન્દક ઉપર સરખે ભાવજે, સદુપદેશ હિત સઘળાનું સાધવું, ભવજલધિને તરવા શરીર નાવજે. સદ્દગુરૂ૦ ૨ શુદ્ધ ક્રિયાથી કર્મ કલા વિધારવું, દેષીના દેને કર નાશ; પ્રાણને પણ જીવદયાને પાળજે, સત્યદેવ સદ્ધર્મ પર વિશ્વાસ જે. સદ્દગુરૂ૦ ૩ ગુરૂની આજ્ઞા કેઈ ન કાળે ત્યાગવી, સત્યધર્મમાં કદિ ન કરે સ્વાર્થ, વિનયવંત શિષ્ય સદગુણને પામતા, પડે પિડ પણ છેડે નહિ પરમાર્થ જે. સ ગુરૂ૦ ૪ મહાવ્રતને ધારી આતમ ધ્યાનમાં, સમજે જેથી જાગે અન્તર્ ચેતજે; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202