Book Title: Bhajanpad Sangraha Part 01
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
ભજન પદ સંગ્રહ. mananam નામ અરિહંત અક્ષર સ્થાપના, મૂર્તિ પણ લેખાય; પ્રતિમા અરિહન્ત શબ્દ સામ્યતાજી, ત્યાગ ગ્રહણ કેમ થાય? અનન્ત, ૩ ભાવ જીનેશ્વર ભાવી વદીએ રે, શ્રી લોગસ્સ મઝાર; ઋષભાદિક વારે જીન દ્રવ્યથીરે, આપણ સુખ સાર. અનન્ત ૪ કારણ કાર્યપણે અવકીએજી, ભાવ નિક્ષેપા હેત; કારણ વિણ કારજ કહે કેમ હુવેજી, વાચક વાચ્ય સફેંત. અનન્ત, ૫ સદ્ધસ્તુ ચઉ નિક્ષેપે ખરી જ, પુણાલમ્બન હોય; ઉપાદાન શુદ્ધિ પ્રતિમાથકીજી, કરે ન સંશય કેય. અનન્ત, ૬ મને વૃત્તિ જેવી મનની હુજ, તેવી ફળની આશ; ઉપાદાન શુદ્ધિ ભવિ જીવનીજ, નિમિત્ત કારણ ખાસ. અનન્ત- ૭ નામ નામ શ્રી વીરનું માહરેજી, આલખન સુખકાર; બુદ્ધિસાગર જીનવર ભક્તને, જીન પ્રતિમા આધાર. અનન્ત ૮
(ખેરવા)
अवळी वाणी पद.
(૧૯૮) પીપળાના ઝાડ પર બેઠાં પંખી દેયરે, તેમાં ગુરૂ ચેલે એક જ્ઞાનથી જેયરે, જીજી- ૧ અગ્નિમાંથી જળપ્રગટયું, નભ પહોંચ્યાં પાણી રે; ગાયની કુખેથી મેટી, સિંહણે વીઆણુંરે. છછછ ૨ દેનારીને ખીલ દવે, ભેંસ બેઠી રૂવે રે, સતી તે વેશ્યાને ખાટે, જુગારીથી સુવેરે. છછજી૩ રાજા તે પ્રજાથી બીવે, અન્ધારૂં તે દીવેરે અજવાળું તે અન્ય દેખે, સઈને સોય સીવેરે. આજીજી- ૪ તિલેતે ઘાણીને પીલે, ઉલટી એ વાણી રે; બુદ્ધિસાગર ત્યાં શું જાણે, દુનિયા દીવાની. છછછ ૫
(માણસા)
For Private And Personal Use Only

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202