Book Title: Atmanand Prakash Pustak 088 Ank 09 10 Author(s): Pramodkant K Shah, Prafulla R Vora Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીતરાગની આજ્ઞા વિરુદ્ધ કાર્ય કરવું એ અસત્ય આ ચાર સ્વાધ્યાય-તપને ભેદોનું આપણે વિગતે કહેવાય અને એમની આજ્ઞા વિના કોઈ જીવનું વિવેચન કર્યું છે, અહીં તે સંક્ષેપમાં માત્ર પ્રાણહરણ કરવું એ ચરી ગણાય આત્મસ્વભાવથી એટલું જ દર્શાવવું છે કે આ આલંબન કઈ રીતે વિપરીત આચરણ કરવું અથવા તે હિંસા જેવા અને કેવા પ્રકારે લેવું જોઈએ અથવા તે બીજા પર ભાવામાં રમમાણ રહેવું એ અબ્રહ્મચર્ય છે. એને ધમ ધ્યાનમાં દઢ રાખવા માટે કઈ રીતે વળી કોઈ જવના પ્રાણ હરે તે મિથ્યાત્વ અને આપવું જોઈએ. કષાયરૂપ હોવાથી અંતરંગ પરિગ્રહ પણ છે. આમ પાંચે વ્રતને ભંગ કરે તે વીતરાગની આજ્ઞામાં આમાં સર્વપ્રથમ “વાચના'નું આલંબન છે પૂર્વનથી અને આપની આજ્ઞા વીતરાગની આજ્ઞાથી કાળમાં શાસ્ત્રજ્ઞાન કંઠસ્થ કરવામાં આવતું હતું. વિરૂદ્ધ હોઇ શકે જ નહિ. આમ વિચારીને હું આથી ગુરુ અથવા વડીલજને પાસે શાસ્ત્ર કે ગ્રંથનું મરઘીને મારી શક્યો નહીં. આપની કૃપાપૂર્ણ શ્રવણ થતું અને આ રીતે અભ્યાસ ચાલતા, આથી અજ્ઞાનુ રહસ્ય પામી ગયો ” એનું નામ “મૃત” પડયું પરંતુ એ પછી જ્યારે આ સાંભળીને ઉપાધ્યાય ગદ્ગદ્ર બની ગયા શાસ્ત્ર લિપિબદ્ધ થયા ત્યારે ગુરુ પાસેથી એનું રહસ્ય પામવા માટે વાચના લેવામાં આવતી હતી. અને નારદને છાતી સરમા ચાંપતા કહ્યું, આજકાલ તે માટા ભાગના શાસ્ત્ર, ગ્રંથ કે પુસ્તકે હે શિષ્ય! તું કટીમાં સાચે જ ઉત્તીર્ણ થયે.” પ્રિ-ટગ પ્રેસમાં છપાય છે તેથી કેટલાંક લોકે જાતે આ રીતે ઉપાધ્યાય પામી ગયા કે આ ત્રણે જ સ્ત્રાસ્ત્ર કે ગ્રંથનો અભ્યાસ કરે છે, શાસ્ત્ર અથવા નારદ જ મક્ષિણામી જીવ છે. એણે આજ્ઞા-વિચય ગ્રંથ કોઈ નવલકથા નથી કે જે જલદીથી વંચાય આદિ ધમ ધ્યાનનું રહસ્ય મેળવ્યું છે. વાસ્તવમાં અને તરત સમજાય. આ માટે લાંબી સાધનાની તે નારદન, આ કાય થી મન પણ જિનઆજ્ઞાનું જરૂર છે. તેથી ધમધ્યાનનું વિશેષ રહસ્ય સમજવા રહસ્ય પ્રાપ્ત થયું. હવે મારે આ સં પારમાં રહીને માટે શાસ્ત્રનું વિધિવત અધ્યયન એ જ્ઞાનના અધિશું કરવાનું બાકી રહ્યું છે ? કારી પુરુષ પાસેથી કરવું જરૂરી છેઆમ થાય તે ધમધ્યાન દઢ બને. શાસ્ત્રો કે સિદ્ધાંતના ઊંડાણ એમ વિચારી ઉપાધ્યાય ક્ષીરકદમ્બકે વૈરાગ્ય. પૂર્વકના વાચનના અભાવે જ આજે સામાન્ય પૂર્ણ ભાગવતી મુનિ દીક્ષા અંગીકાર કર્યા. માનવીઓ ધર્મધ્યાનને બદલે અર્થ-કામ-ધ્યાનમાં તેઓ શ્રમણ બનીને નિરતિચાર મહ વ્રતનું પાલન પડી જાય છે. વાચના લેનારનું એ કર્તવ્ય છે કે કરવા લાગ્યા આ પ્રસંગમથી આજ્ઞા-વિચય ધર્મ અત્યંત અદ્ધાભક્તિ અને વિનય સાથે ગુરુ પાસેથી ધ્યાનની સુંદર પ્રેરણા સાંપડે છે. વાચન ગ્રહણ કરે. વાચના આપનારનું પણ એ ચાર આલંબન કર્તવ્ય છે કે એ કશાય સ્વાર્થ, પૃહા કે બદલાની ભાવનાથી નહીં પણ નિર્જરા કાજે શિખ્ય અને ધર્મધ્યાન પ્રાપ્ત થાય તે પણ તેમાં સ્થિર જિજ્ઞાસુઓને શા અથવા સિદ્ધાંતગ્રંથોની વાચના રહેવું અત્યંત મુશ્કેલ છે. જે કોઈ આલંબન ન આપે. એમનામાં ધમષાનને દીપક પ્રગટાવવા હોય તો ધમષાનના પ્રાસાદ પર ચડવું મુશ્કેલ પ્રયાસ કરે. વિભિન્ન હેતુઓ અને દષ્ટાંતથી બને છે; આથી જ્ઞાની પુરુષે એ ધર્મધ્યાનના ચાર સમજાવીને એમનામાં ધર્માનુરાગ જગાડે તેમ જ અલબત આ પ્રકારે દર્શાવ્યા છે. (૧) વાચના આત્માનેનિની ભાવના વધારે. માત્ર પિતાનું પાંડિત્ય (૨) પૃચ્છના (1) પરાવર્તન અને (૪) અનુપ્રેક્ષા. દર્શાવવા, વાદમાં વિજય મેળવવા કે પ્રશસા પામ ઓગષ્ટ-૧) For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24