Book Title: Atmanand Prakash Pustak 088 Ank 09 10
Author(s): Pramodkant K Shah, Prafulla R Vora
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જાય. લેવમાં આવે તે ફળદ્રુપ જમીને રણમાં ફેરવાઈ માંથી મેળવવામાં આવે તા એક દિવસ ભીખ જવાના પ્રશ્નો જે ઊભા થવા માંડયા છે તે શમીમાંગવાના દહાડા આવવાના જ. એ રીતે, છેવટે માનવીએ આટલુ' તે કરવુ' જ ોઇએ કે ખનિજ તેથ, વ્રુક્ષા વગેરે જે ચીજ જેટલા કાળમાં જેટલી નવી ઉત્પન્ન થઇ શકતી હેાય એ ચીજના એટલા કાળમાં એટલા પ્રમાણથી અધિક ઉપયેગકરવા નહી'. શ્રામ પર્યાવરણને નાશ કરનાર ખાવા બધા મત'નને કુષ્ણ વગેરે લેશ્યરૂપ જણાવી જૈન શાસને એના નિષેધ કર્યો છે. આની સામે શુકલ વૈશ્યા આદરણીય છે. જે જાબુએ સહજ રીતે જમીન પર પડેલા છ એનાથી મારું કામ નભાવી લઉં, વૃક્ષ પર ગુચ્છામાં રહેલા જાબુને પણ ચૂંટવાની મારે શી જરૂર? એ બીજા આસ્રાએ આપેલા છે. o પેાતાની મર્યાદિત શક્તિઓના કારણે જે ચીજને માનવી સ્વયં ઉત્પન્ન કરી શકતેા નથી એ ચીજોને જરૂરિયાત નખતે એના Source પાસેથી કઇ રીતે એના કામમાં આવશે ... ખીજાના વિચારના પ્રાધામેળવવી એના ચિતાર પણ ગર્ભિત રીતે જૈન ન્યવાળી આવી વૃત્તિ-પ્રવૃત્તિન શુકલ વેશ્યા સ્વરૂપ જણાવી જૈન ગ્રન્થાએ ઉપાદેય કહી છે. પેાતે જેટલા જા'બુ ખાઇ શકે એટલા જા'ખુ જમીન પર પડયા જ હાય એવુ` કાંઇ હાતુ' નથી તેમ છતાં, જેટલા પડયા હૈાય એટલાથી ચલાવી લઇશ, પણ વૃક્ષ પરથી એકેય નહી તડુ, અને ખીજાઓ માટે અકમધ રહેવા દઈશ.' આવી ભાવના આ લેશ્યામાં ડાય છે જે અના ભવિષ્યને પ્રાજળ બનાવનાર છે એવુ' જૈનદર્શન કહે છે, શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યુ` છે કે—વૃક્ષ પરનાં પુપે માથી ભ્રમર મકરંદ એવી રીતે પીએ છે કે જેથી પુષ્પને કેાઈ હાનિ ન પહોંચે અને પેાતાનુ` કા` થઇ જાય. એ રીતે સાધુઆ, ગૃહસ્થાએ પેાતાના માટે તૈયાર કરેલ ભાજન વગેરે માંથી ચંડી ઘેાડી ભિક્ષા લઇ નિર્વાહ કરે છે, અને કોઇને હાનિ પહોંચાડતા નથી, કુદરત પાસેથી જે ચીજ જેટલા પ્રમાણમાં સાહજિક રીતે મળા રહેતી હાય એટલી જ ચીજના, જરૂર પડે ત્યારે ઉપયોગ કરવા, અને કદાચ કયારેક એ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત હાય તે એટલા જ પ્રમાણથી ચલાવી લેવુ. એ સમૃદ્ધ ભવિષ્યનુ` સૂચક છે મા રીત પોલ વગેરેના જો ઉપયાગ કરવામા આવે તો એનાથી જ ગેસ ઉષ્ણતા વગેરે ઉત્પન્ન થાય અને તા પોતાના બે ધારણ ઉષ્ણતામાન વગેરેમાં વિશેષ ફેરફાર વગર પેાતાનામાં સમાવી લેવાની વાતાવરણમાં ક્ષમતા હોય જ છે જેથી પર્યાવરણ સુ ક્ષિત રહે છે અને ઉત્તરાત્તર સમૃદ્ધિ મળતી રહે છે. સાધું ગણીત છે. પૂ જોએ ગમે એટલી સ`પત્તિ એકઠી કરી હાય, ઈન્કન કા ખર્ચે અધિક નોખવામાં આવે, અને એ અધિક્તા સચિત સ*પત્તિ .41 Acharya Shri Kailassagarsuri Gyanmandir સીધે સીધી આ વાત સાધુઓને લાગુ પડે છે, પણ વ્યાપક રીતે જો વિચાર કરીએ તા. આમાંથ પર્યાવરણના પ્રશ્ન પણ માગદર્શન મળી રહે છે. ભ્રમર પાતે મકર૪ પેદા કરી શકતા નથી તા પુષ્પમાંથી એ રીતે મકરંદ ચૂસે છે કે જેથી પુષ્પને કોઇ વાંધા ન આવે. જૈન સાધુઓ, સાધુપણાનાં મર્યાદાના કારણે ભેગન પોતે બનાયા થા, અટલે એ માટે તઆ સઙ્ગસ્થાન ત્યાથી ભિક્ષા લે છે. ગૃહસ્થા પાસેથી એટલુ' થાડુ' થોડુ લેવુ. જેથા ગૃહસ્થાને કાઇ વાંધો ન આવે. ગૃહસ્થે સ્વકુટુ‘મ માટે ૪૦-૫૦ રોટલી બનાવી હાય અને સાધુ એમાંથી ૨૦૩ રેટલી ભિક્ષા તરીકે લ તા ગૃહ. સ્યને કઇ વાધા ન આવે એ સ્પષ્ટ છે. આ રાતે ભિક્ષા લેવી એને ગાંચરી કહેવાય છે, એટલે આમાં ગાયની ઉપમા છે. ગાય બ્રાસન ઉપર ઉપરથી એ રીતે ખાય છે કે જેથી એ મૂળમાંથી ઉખડી ન જાય આત્માનંદ પ્રકાશ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24