Book Title: Atmanand Prakash Pustak 088 Ank 09 10
Author(s): Pramodkant K Shah, Prafulla R Vora
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઊંટના એ રણુ કાપવા પ્રવાસ ચાલુ રહે એ માટે શરીરમાં પાણીના સંગ્રહ થઈ શકે એવી વિશિષ્ટ ગેળુ હેાય છે. જળચર પ્રાણીઓ પાણીમાંથી પ્રાણવાયુ મેળવી લે એવુ વિશિષ્ટ શ્વસનતંત્ર ના શરમાં ગેઠવાયેલ હેાય છે. આ ખપી ખાખતા પણ ‘દરેક જીવ પેાતાનુ જીવન ટકાવી જેથી બહારના ઠંડા વાતારણના સ`પક થી ઉપલી સપાટી પર ઠંડા થયેલા પાણીની ઘનતા ઘટવાથી એ નીચે ન જતાં ઉપર જ રહે, આમ ઉપલું જ પાણી વધુને વધુ ઠંડું થયા કરતાં બરફ પણ થઇ જવા જતાં એનું કદ વધ્યુ હાવાથી એની ધનવા ઘટી હાવાના કારણે એ ઉપર જ રહે છે. વળી રાખે' એવી કુદરતની જાણે કે ઈચ્છા હૈાય એવુમમ્ ઉષ્ણતાના અવાહક હૈાવાથી ઉપરના વાતાશુ નથી જણાવતી ? વરણની ઠંડીને નીચે જવા દેતા નથી અને નીચેના પાણીની ગમીને ઉપર જવા દેતા નથી, તેથી પ્રવાહી રૂપ જળવાઇ રહે છે અને જળચર પ્રાણી નીચેનુ' પાણી ૪ સે ઉષ્ણતામાને રહેવ થી એનુ' આ સલામત રીતે જીવી શકે છે. (૩) વિશ્વનાં તમામ પદાર્થ માટે એક સામાન્ય નિયમ છે કે જેમ ગરમી વધે તેમ એનુ ક વધે અને ધનતા ઘટે તથા જેમ કૃષ્ણતામાન ઘટે છે તેમ એનુ કદ ઘટે અને ઘનતા વધે. ૪ સે. સુધી પાણી પણ આ નિયમને અનુસરે છે. પણ જ્યારે ઉષ્ણતા માન એર ઘટવા માંડે છે ત્યારે કુદરતે પાણી પાસે આ નિયમનું ઉલ્લઘન કરાવ્યું છે, અને એનુ' કદ ઘટવાના બદલે વધવા માંડે છે. ધનવા ઘટવા માંડે છે. અન્ય કોઈ પદાર્થ દ્વારા નિયરનું ઉલ્લંઘન નહીં. પાણી દ્વારા પણ ૪ સે સુધી જેનુ' ઉલ્લ’ઘન નહી, અને ત્યાસ્માદ જ માત્ર પાષ દ્વારા એનુ ઉલ્લધન શા માટે ? પ્રશ્ન । સૂક્ષ્મતાથી વિચાર કરવામાં આવે તા કુદરતની ઉક્ત વ્યવસ્થા જણાયા વગર રહે નહીં. જે પ્રદેશમાં ઉષ્ણતામાન સે. કે તેથી પણ નીચુ જાય છે તેવા પ્રદેશે!માં રહેલા જળચર પ્રાણીઓ પણ જીવવા તે જોઈ એ જ. તે પાણીનું પ્રાણ નિયમિત ન હેાય તે, જેમ જેમ ઉત્તામાન ૪ સે, થી પણ વધારે ઘટતુ જાય તેમ તેમ ઘન વધવાથી ઠંડુ પાણી નીચે ા નીચેનુ આ . આ વાતને, જૈન શસ્ત્રોમાં, જીવદયા ૫૨ ભાર મૂકીને સૂચવેલી છે. જીવાની વધુને વધુ દયા પાળ નારા શારારિક સ્વારથ્ય-શાંતિ-દીર્ઘાયુ સાથે સ પ્રકારની સમૃદ્ધિ પામે છે. જીવાન હિંસા કરનારા એના પરિણામે રોગિષ્ઠ શરીર-અપ યુ-દારિદ્રય વગેરે દુ:ખે। પામે છે આવુ' જણાવવા દ્વારા જ્ઞાની આએ પશુપ'ખી જીજ તુઓ-વનસ્પરિક્ષા દ્વારા માનવીના વિકાસ-રામૃદ્ધિને સૂચવ્યા છે અને આ બધાના સંહાર દ્વારા વિનાશ આપત્તિને સૂચવ્યા છે. જીક્રયા દ્વારા કુદરતી વ્યવસ્થાને માન આપે દૂ ધર્મ આછુ ઠંડુ ઉપર આવે, એ પણ વધારે ઠંડુવાથી થયેલી કુદરતની અનુકૂળતા એ જ વૈજ્ઞાનિક ઠપરિભાષામાં પર્યાવરણની સુરક્ષા છે અને જીહિંસા દ્વારા કુદરતની નામે પડવાથી કુદરતનું રૂઝવુ એ જ પર્યાવરના નાશ છે. પડવાથી પાછુ' નીચે જાય.... એમ બધુ પાણી થતુ જાય, છેવટે બરફ બનીને ઘત થઈ જાય જેથી વા જળચરો મૃત્યુ પાસે કુદરતને આ મર નથી તેથી કુરતે કેવી કરામત કરી ! સાદામિ. વ્યાપ્ત ઉપરોકત નિયમમાં પલાદ મૂકી ૪ સે. પછી પાછુ પાણીનું કદ વધારવા માંડ્યુ", ૧૦૦ આ બધી બામતા પરથી આટલે નિષ્ણુય થઇ શકે છે કે “દરેક જીવસૃષ્ટિ વકીય જીવન મજેથી જીવી શકે' એવી પ્રકૃતિની સચેષ્ટ વ્યવસ્થા છે જેઓ કુદરતની આ વ્યવસ્થાને માન આપે છે એના પર કુદરતની મહેર થઈ જાય છે અને જે આ એની સામે પડે છે એના પર કુદરત રૂઠે છે. વરસાદ પડે ત્યારે એક સાથે ઘા પડી જાય. નહીંતર ન પડે, અનિયમિતપણે ગમે ત્યારે પડે, વૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુકાળ, વાવાઝેડુ, ધરતીક'પ આ આત્માનંદ પ્રકાશ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24