Book Title: Atmanand Prakash Pustak 088 Ank 09 10
Author(s): Pramodkant K Shah, Prafulla R Vora
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વગેરેને શ્રદ્ધાળુ ઓ કુદરતના કેપનું પરિણામ કહે પણ જીવ –આતમા હોવાનું જણાવ્યુ છે જે તકથી છે જ્યારે વૈજ્ઞાનિકે પર્યાવરણના નાશનુ પરિણામ પણ સુસ' ગત છે. અને તેથી જ આ બધાનો કહે છે. એટલે છેવટે કુદરતી કૅપ અને પર્યાવરણના જેટલું બને તેટલા ઓછા ઉપયોગ કરવાનું જૈન નાશ એક જ ચીજ છે એ સમજી શકાય છે. વળી, શાસ્ત્રો જણાવે છે. પાણીને ઘીની જેમ વાપરવાનું વિશ્વના વ્યવસ્થિત સંચાલન માટે કુદરતે જાણે કે જણાવવામાં આવ્યું છે, નદીના પાણીમાં કૃષાના જીવસૃષ્ટિઓની એક સાંકળ રચી છે. જયારે કંઈ પાણીને ભેળવવાને શાસ્ત્રોમાં નિષેધ છે તો કાર- , પણ પ્રકારની જીવસૃષ્ટિને બેહદ સંહાર થાય છે ખાનાઓના ગંદા પાણીને ભેળવવાની તો વાત જ ત્યારે આ સાંકળ તૂટી જવાથી અનેક ન ક૯પેલી કયાં રહે ? વનકમ, ઈગાલકમ હાથીદાંતને વેપાર આફત સર્જાય છે. આ સાંકળ તૂટી જવી એ વગેરેને નિષેધ દ્વારા વનસ્પતિસૃષ્ટિ-પશુસૃષ્ટિના પર્યાવરણના નાશનું' જ બીજુ નામ છે પરસ્પરોપ• આડેધડ નાશનો જે નિષેધ સૂચવ્યું છે અને જે ગ્રહ જીવાના મ’ એવુ શાસ્ત્ર વચન આ સાંકળને માન આપવામાં આવે તો પર્યાવરણને પ્રશ્ન જ જાળવી રાખવાના સૂચન દ્વારા પર્યાવરણની સુરક્ષાનો ઊભા ન થાય, ઉપાય જ જણાવે છે. ટૂંકમાં, ઠેઠ પૃથ્વી પાણી વગેરેથી લઈ કીડી- આજે ગમે એટલી શોધ થઈ, છતાં આજના મઢેડા વગેરે ક્ષુદ્ર જતુઓ તેમજ ગાય-ભેંસ માધાંતા વૈજ્ઞાનિકે પણ એ કબૂલ કરે છે કે ગમે વગેરેથી લઇ માનવ સુધીના તમામ જીવોની દયાએટલી સાધનસામગ્રીઓના ખડકલા કરવામાં આવે, જયણાના પાયા પર જૈન શાસ્ત્રોએ જે જીવનપદ્ધતિ તેય કુદરત વિરાટ છે. માનવી એની અ ગઇા દર્શાવેલી છે તેમાં પ્રકૃતિને અનુકૂળ રહેવાનું" વામણા જ છે, એ કયારેક કુદરતને નાથી શકવાના હોવાથી પર્યાવરણની સુરક્ષા અને ઉત્તરોત્તર સમૃદ્ધિ નથી, તેથી ને, કુદરતી આફતને ભેગ ન બનવું છેએનાથી વિપરીત, હિંસાપ્રચુર જીવન પદ્ધિતમાં હોય તે, દરેક જીવને જીવતા રાખવાની કુદરતની એ કુદરતને પ્રતિકૂળ હોવાથી પર્યાવરણનો નાશ જે વ્યવસ્થા છે એને માન આપીને એ મુજબની અને આફતોની વણુઝાર છે. યુક્તિ પણ આ જ જીવન પદ્ધતિ અપનાવવી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. વાતનું સમર્થન કરે છે. બીજા જીવને પીડા આપી | ધાર્મિક આચારો દેખાતી વખતે શાસ્ત્રકારોની આપીને દુ:ખી કરનારા સ્વય’ દુ:ખી કેમ ન થાય? બારીક નજરમાં આ સનાતન સત્ય અજ્ઞાત ન હતું, અને બીજાના સુખ-શાંતિની કાળજી લેનારે એટલે તેઓએ દેખાડેલા આચારનું' જે દુનિયા શ્વયં સુખી કેમ ન થાય ? પાલન કરવા માટે તે પર્યાવરણના બધા પ્રશ્નો હલ આ લેખમાં શાસ્ત્રવચનાથી વિરૂદ્ધ જે કાંઈ થઇ જાય. વનસ્પતિની જેમ જૈન શોએ હજારો લખાયુ' હાય તેનુ' મિચ્છામિ દુક્કડમ.... વર્ષ પૂર્વે જ 'પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુમાં –દિવ્યદર્શનથી ફાભાર આ “ આવતા અંક’ શ્રી આરમાનદ પ્રકાશ” ના આવતા અંક તા. ૧૬-૧૦- ૯ ૧ ના રોજ બે માસના સ’યુકત અ'ક બહાર પડશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24