Book Title: Atmanand Prakash Pustak 088 Ank 09 10
Author(s): Pramodkant K Shah, Prafulla R Vora
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાની દષ્ટિથી વાચના આપવી કે લેવી નિજાનું શાસ્ત્રકાચના પછી કેઈ બીજી બાબત અને જિજ્ઞાસા કારણ બનતી નથી, બલ્ક એ અભિમાનવૃદ્ધિ કરતાં છે ત્યારે ગુરુજનો અને વડીલોને પૂછીને એનું પતનનું કારણ બને છે, મારો વ્યાખ્યાન આપવાના સમાધાન મેળવવામાં આવે છે. જીવનમાં એવી ઉદ્દેશ કેવળ ધર્મ ધ્યાનમાં તમારી રુચિ જગાડવાને ઘણી અટપટી સમસ્યાઓ, ઉલઝન, મૂરવણ અને છે તમારું મનોરંજન કરવું, મારું પાંડિત્યપ્રદશન ગૂંચ આવે છે કે જે સમયે વ્યક્તિને કોઈ માર્ગ કરવું કે તમારી પ્રશંસા પામવાનો આની પાછળ સૂઝતો નથી. પરિણામે વ્યક્તિ શું કરવું અને શું કોઈ ઉદ્દેશ નથી. એથી જ આ પણ નિજ ન કરવું તે વિચારી શકતું નથી અને તેથી ધર્મહેતુ છે. આને અર્થ એ કે ધર્મધ્યાનથી ડરતી શ્રદ્ધહીન બનીને ધર્મધ્યાનને છોડવા માંડે છે. વ્યક્તિને માટે વાચના (જેમાં વ્યાખ્યાન પણ એક આભ સમયે પૃચ્છને એને પ્રબળ આહાર આપે છે. છે) ઉત્તમ આધારનું કામ કરે છે.
પૃચ્છના દ્વારા સાધક પોતાની જિજ્ઞાસાનું સમાધાન સમજણની કેડી
ને મેળવે તે એ વિકટ પરિસ્થિતિમાં ધર્મધ્યાનમાં
દઢ રહી શકશે નહીં. આથી પૃછના એક વેત્તમ પૂછનાને અર્થ છે પૂછવું કેટલીક બાબતે આલબન છે. વિશે શામાં કશું લખ્યું હતું નથી અથવા તે
(વધુ આવતા અંકે).
આગને જો લાકડા ન આપો તે એ એની મેળ શાન્ત થઈ જાય છે...
અશુભ વિચારોને જે આચરમાં ન મૂકો તો કાળક્રમે એની મેળે શાનું થઈ જાય છે,
પરમાત્માની પાસે પ્રણામ કરીને સુખમાં બુદ્ધિ અને દુઃખમાં સમાધિ મળે તેવી માંગણી કરવી જોઈએ.
-
--
-
-
-
-
-
---
--
-
[ આમાનદ પ્રકાશ
For Private And Personal Use Only