Book Title: Atmanand Prakash Pustak 088 Ank 09 10
Author(s): Pramodkant K Shah, Prafulla R Vora
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 17
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિશે ૨. સોવન સરિખી રેહ... શ્રીપાળના કવીકારી શકીએ તેના માટે દ્રશ્ય માતા-પિતા આવા શબ્દ સાંભળતાં વેંત મયણાને આધાત લાગે. ૧રના ઉપકારને સ્વીકારે છે. બીજા દેશમાં ભરી સભામાં પિતાજીને કહેતાં જ મારે થયે પણ કંઈ પણ માણસ કંઈ પણ કામ કરે તે છે ન હતા તે અડેલ મષણાને તે જ ક્ષણે આંખે છે (તમારો આભાર). તે જેણે હાર-જામ આપ્યા, આંસ આવ્યા ઢળ ઢળક આંસુડા ઢળે છે...વિનવે જેણે રાત-દિવસ આપણી ચિંતા કરી, ભીનામાંથી પ્રણામી પાય” શ્રીપાળને ૫૩ બેલવા દીધા વિના સૂકામ સુવરાવ્યાં તેવા માતા-પિતાને ઉપકાર જ તે જ તે મયણાએ શ્રીપાળના મોઢે હાથ કેટલો ? અને તે પછી અનંતના માતા-પિત ૫ માડીને કહે છે કે, “એહ વચન કિમ બેલીએ, અરિહંતનો ઉપકાર કેટલે? મા છેકરા ઉપર કે ઈણ વચને જીવ જાય કયું સત્ય ? કઈ તાકાત ? ઉપકાર કરે ? કેટલી કાળજી રાખે ? એના કરતાં એ બને કેવા આદશરૂ૫ છે. શ્રાવક અને દંપતિ. અનંતગણે ઉપકાર અરિહંતેએ કર્યો. એમના બને તરીકેનો આદર્શ આપણને શ્રીપાળ-મયબુમાં પ્રભાવે જ અહીં સુધી પહોંચ્યા છીએ. સાત રાજ જે ના મળે છે. અને આ એાળીની આરાધના કરીને લેક ઉપર આવ્યા છીએ. અરે! “પથ વચ્ચે પ્રભુ ફળ મેળવ્યું. પહેલા જ દિવસે આ ફળ મળ્યું છે. મળ્યા હજુ અરધે જાવું” આપણને આજે પણ અહિંત સતત પાર કરવા તૈયાર છે. આપણે આ ક કંઈ સારે વિચાર આવે છેસારું કામ કરવાનું ભાવે તેનો બીકાર કરષા તયાર નથી. અમિતે તે કોરા મન થાય છે તે પણ અરિહંતના લંબાવેલું છે પણું આપણે દોર પકડવા જ તૈયાર જ થાય છે એમ વિચારીને આવી આરાધનાના પહેલા દિવસે આજે અરહંતમય બની જઈએ. તેનું નથી. જ નામ, તેનું જ શ્વાન, તેની જ વાત કરીએ. સભા : દેરડું દેખાતું નથી. આવતીકાલે સિદ્ધપદનો દિવસ. સિદ્ધ થયા વિના મોહ અંધાપાના એના પઠલ ભાયા છે કે આ રઝળપાટને અંત આવે તેમ નથી, તે સિદ્ધ જે થી જ દેખાતું નથી, શ્રીપાળ – મયણાની થવા માટે શું કરવું? શાસકાર સમજાવશે. અત્રે ભાવનાને નજર સામે રાખીને તેની ભૂમિકા અધિકાર માન. તૈયાર કરી છે. તેમના જે અરિહંતને ઉપકાર શોકાંજલિ શ્રી રમણીકલાલ દુર્લભદાસ શાહ દલાલ R D. (ઉંમર વર્ષ ૬૪) તા. ૫ ૮-૧ ના રોજ ભાવનગર મુકામે સ્વર્ગવાસી થયેલ છે. તેઓશ્રી આ સભાના આજીવન સભ્ય હતા. ધામિક વૃત્તિવાળા અને મિલનસાર સ્વભાવના. નિડર અને પરોપકારી હતા. તેમના કુટુંબીજનો પર આવી પડેલ દુઃખમાં અમો સમ વેદના પ્રગટ કરીએ છીએ તએ શ્રીનાં આત્માને પરમ શાન્તિ મલે એવી પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ છીએ, લી. શ્રી જૈન અરમાનંદ સભા ભાવનગર, ઓગષ્ટ-૧) I ! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24