Book Title: Atmanand Prakash Pustak 068 Ank 02
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ ન ધર્મ પ્રમાણ [ માર્ગશીર્ષ વએ જાનું હેય, રાતું હોય કે ધેલું હોય તે કઈ સમજુ માણસ પિતાને ને, રાત કે ધોળો માનતા નથી. તેવી જ રીતે શરીર ધરડું, રાતું કે ધોળું હોય તેથી આત્મા ઘરડે, રાતે કે ધોળો છે એમ જ્ઞાની માનતા નથી. અજ્ઞાની છે તે પ્રત્યક્ષ આ શરીરને પસતાં નીકળતાં પરમાણુના સમૂહની રચના૨૫ ખે છે તે પણ તેને આત્મા જાણે છે. અનાદિકાળને આવો ભ્રમ છે. કઢ, જુ૬, સ્થિર, લાંબું, સુકાઈ ગયેલું, ઘરડું, હલકું, ભારે એ બધા પુદગલના ધર્મ સાથે કંઈ સંબંધ જેને નથી એ આત્મા છે, તે કેવળજ્ઞાન સ્વરૂપ છે. આ સંસારમાં માણસને પરિચય થાય છે, પરિચય થાય એટલે વચનની પ્રવૃત્તિ થાય છે, વચને પ્રવર્તે ત્યારે મન ચંચળ થાય છે, મન ચળે ત્યારે ભ્રાંતિ થાય છે. આ ઉત્તરોતર કારણે છે તેથી નાની અને લોકોને પરિચય કરો છોડી દે છે. અજ્ઞાની બહિરાત્મા છે, તે પોતાને વાસ નગરમાં-ગામમાં, પર્વતમાં કે વનાદિમાં જાણે છે. જ્ઞાની અંતરાત્મા છે તે પિતાને વાસ પિતાનામાં જ ભ્રાંતિ રહિતપણે માને છે. દેહમાં આત્મબુદ્ધિ તેજ દેહધારણ કરવાની પરંપરાનું કારણ છે. પોતાના સ્વરૂપમાં આત્મબુદ્ધિ છે તે વિદેહદશાનું કારણ છે, એટલે મોક્ષનું કારણ છે. * આ આમા પોતે જ પોતાનો મોક્ષ કરે છે અને પોતે જ વિપરીતરૂપે પરિણમી સંસાર ઊભું કરે છે તેથી પિતાનો ગુરુ પિતે જ છે, એ પિતાનો શત્રુ પણ પોતે જ છે. બીજા તે બાહ્ય નિમિત્ત માત્ર છે. જે અંતરાત્મા છે તે આત્માથી કાયાને ભિન્ન જાણી અને કાયાથી આત્માને બિન જાણુને આ કાયાને મેલું બદલવાનું વસ્ત્ર હેય તેમ નિ:શંકપણે તજે છે. 1. શરીરથી આત્મા ભિન્ન છે, એમ જાણે છે, શ્રવણ કરે છે. પોતે મેઢ કહે છે તે પણ ત્યાં સુધી ભેદવિજ્ઞાનના અભ્યાસમાં તલ્લીનતા નથી થઈ ત્યાં સુધી શરીર ઉપરની મમતા ૪તી નથી. પિતાના આત્માને શરીરથી ભિન્ન એવા પ્રકારે ભાવો કે જેથી કરી દેહને આત્મારૂપ સ્વપ્નમાં પણ ન મનાય. સ્વપ્નમાં પણ દેહથી ભિન્ન જ માને અનુભવ થાય. અમુક માણસને વ્રત છે કે અવ્રત છે એ રૂ૫ જે વ્યવહાર છે તે શુભ-અશુભ બંધનું કારણ છે. મોક્ષ છે, તે તે બંધના અભાવરૂપ છે, (મોક્ષનું કારણ સમ્યગ્ગદર્શન પણ તેના અભાવરૂ૫ છે. જેનું કારણ હોય તેવું જ કાર્ય હાય) વ્રત આદિક ક્રિયા છે તે પણ પૂર્વ અવસ્થામાં હોય છે. પ્રથમ અસંયમભાવને તજીને સંયમમાં લીન થવું. જયારે શુદ્ધ આત્મસ્વભાવ પરમ વીતરામ સ્વરૂપમાં સ્થિત થઈ જાય ત્યારે સંયમભાવ કયાં રહે? આ જાતિ અને મુનિ કે શ્રાવકના લિંગ એટલે તે પણ શરીરના આધારે રહેલા . શરીરરૂપ જ સંસાર છે તેથી જ્ઞાની છે, તે જતિમાં અને લિંગ એટલે વેશમાં પણ અહં બુદ્ધિ કે આગ્રહ રાખતા નથી પણ તજે છે. જેને દેહમાં આત્મબુદ્ધિ છે તે પુરુષ રાતદિવસ જાગતો હોય છતાં સંસારથી છૂટતે નથી. પોતાના આત્મામાં જેને આત્માને નિશ્ચય થયું છે તે ઊંધો હોય કે અસાવધાન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30