Book Title: Atmanand Prakash Pustak 068 Ank 02
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકી ચાતુર્માસ—પરિવર્તન, વડવામાં બિરાજતા મુનિરાજશ્રી ચ ંદ્રકાંતસાગરજી મહુારાજ તથા મુનિશ્રી ચદ્રપ્રમસાગરજી મહારાજે કાર્તિકી પૂર્ણિમાના રાજ શેઠ ભેગીલાલમાઇ મગનલાલને બંગલે ચાતુર્માસ બદલ્યું હતુ. તે જ દિવસે ખોરે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ની જયતિ મુનિરાજશ્રીના અધ્યક્ષસ્થાને ઉજવવામાં આવેલ, જે પ્રસગે ઠીક પ્રવચના થયેલ. કાર્તિક વદિ એકમને દિવસે સ્વ. ગેાવીંદલાલ ગાંડાલાલની ધર્મ પત્ની દીવાળી બાઇની વિન ંતિથી તેમના ફેકટરીએ પધારેલ, જ્યાં ખપેારના પૂજા ભગૢાવવામાં આવેલ અને રાત્રિના ભાવના થયેલ. પરંતુ મધ્ય રાત્રિએ એકાએક અગ્નિપ્રકોપ થતાં મહામુશીબતે શાસનદેવની કૃપાથી મુનિરાજશ્રી આદિ સના ખચાવ થયેલ. વદિ ત્રીજને દિવસે શ્રી ખેાડીદાસ હેમચંદ રાયલીના મકાને પધારતાં પૂજા ભણાવવામાં આવેલ. સંઘના આગ્રહથી મુનિરાજશ્રી ચંદ્રપ્રભસાગરજી કા. વ. ૧૨ થી સમવસરણના વડે વ્યાખ્યાન આપવા માટે પધારે છે. મા. જી. ત્રીજને દિવસે અગ્નિ-પ્રકાપના અકસ્માત્ સમયે તનતેાડ મહેનત કરનાર નિર્વાસિત બંધુ બચુભાઈ તથા ભાવસાર તારાચંદ મેાહનલાલને પારિતાષિક આપવાનુ નિીત થયું હતું. શ્રી ચુનીલાલ દુલ ભજી પારેખના મંગલે ચાતુર્માસ રહેલ ૫. શ્રી કનકવિજયજી આદિ ઠાણા કાર્તિકી પૂર્ણિમાના રાજ શ્રી રવચંદ ગારધનને ત્યાં ચાતુર્માસ પરિવર્તન માટે પધાર્યા હતા, જ્યાં અપેારના પૂજા ભણાવવામાં આવેલ. ખાદ વિદ એકમના રાજ શ્રી ઊગીલાલભાઇ મગનલાલ શેઠના અગલે પધાર્યાં હતા જ્યાં અપેારના પૂજા ભણાવવામાં આવેલ. તેઓશ્રી કા. વ. ૧૧ ને રવિવારના અત્રેથી વિહાર કરી પાલીતાણા પધારતાં વરતેજ મુકામે સારી સંખ્યામાં જનતા ગઇ હતી. અપેારના પૂજા ભણાવવામાં આવેલ. કાળધર્મ પામ્યા. ૫. શ્રી કંચનવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી ભરતવિજયજી અત્રે વડવાના ઉપાશ્રયે લાંબા સમયથી પક્ષઘાતની ખીમારી ભાગતા હતા. તેઓશ્રી કા. વ, ૨ ને ગુરુવારના સાંજના પાંચ કલાકે સમાધિપૂર્વક સ્વસ્થ થયા છે. તેઓશ્રીના અગ્નિસ*સ્કાર કા. વ. ૩ ના રાજ કરવામાં આવેલ. વડવાના સ ઘે મુનિશ્રોની સારી રીતે વૈયાવચ્ચ કરી હતી. ૫. શ્રી કંચનવિજયજી પણ પાટણખાતે ખેતરવસીના ઉપાશ્રયે કાર્તિક શુદ્ધિ ૩ ના રાજ સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયા છે. તેઓશ્રી આ વર્ષે તેમના ગુરુદેવ આ. શ્રી વિજયભક્તિસૂરિજી સાથે ચાતુર્માસ રહ્યા હતા. વાની બીમારી લાંખા સમયથી હતી. પૂ. ગુરુદેવે સારી રીતે આરાધના કરાવી હતી. સ્વગસ્થ પન્યાસશ્રીએ શાસનસેવાના સારાં કાર્યાં હતા તેમજ સાહિત્યેાદ્ધાર પણ કરેલ. ખતે મુનિરાજો ભાવસાર જ્ઞાતિના હતા. વડવાના દેરાસરે ભાવસાર મ એ તરફથી અને મુનિરાજોના આત્મકલ્યાણાર્થે અઠ્ઠાઈ મહેાત્સવાદિ કરવામાં આવેલ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30