Book Title: Atmanand Prakash Pustak 058 Ank 06 07 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નું # મ ણિ કા છે ૧ શ્રી મહાવીર જન્મકલ્યાણક ગીત ‘રક્તતેજ'' ૨ પાનસર મહાવીર સ્વામીનું સ્તવન સુનીટી લમીસાગરજી મહારાજ ૩ વીરપ્રભુનું આમંત્રણ શા, બાલચંદ હીરાચંદ ૪ મહાવીરસ્તુતિ-જન્મદાતા ( ૫ શ્રી વીર વંદન મુનિશ્રી લક્ષ્મીસાગરજી મહારાજ ૬ શ્રી મહાવીર પ્રભુનું અદશ્ય સ્વરૂપ કયારે . ' જોઈ શકાય ? (૨ વિ. ” છ ભ. મહાવીરને અનુપમ સત્યાગ્રહ ૮ શ્રી મહાવીર જયંતિ અને ચૈત્રી પૂણિમાં મુનિશ્રી લ૯મીસાગરજી ૯ અનેકાંત દષ્ટિ શ્રી જયંતીલાલ ભાઈશંકર ૧૦ ધ્રુવ અને અધુવ શા. બાલચંદ હિરાચંદ ૧૧ પ્રભુદર્શન બાપુલાલ કાળિદાસ સંધાણી ૧૨ ભ. મહાવીરના સ યનો એક એ!'ધક પ્રસંગ છે, અગરચંદ નાહટા ૧૩ અહંકાર અને અહે’ શ્રી માતા ) ૧૪ નિષ્ઠાવાન સાથી કાકા કાલેલકર ૧૫ સ્વીકાર અને સમાલોચના १०४ ૧૦૬ ૧ ૦૮ ૧૧૧ ૧૧ ૩ ૧૫ ૧૧૯ ૧૨૦ ૧ આ વખતને “શ્રી આત્માનંદ પ્રકાશ”ના એક ચૈત્ર-વૈશાકનો અંક ૬-૭ તરીકે પ્રસિદ્ધ થાય છે એટલે હવે પછીના જેઠ માસના અંક તા. ૧૫ જુનના રોજ પ્રસિદ્ધ થશો. ૨ જન્મજયંતિ મહેસવ આચાર્યશ્રી વિજયાન' દસૂરીશ્વરજી ( આત્મારામજી મહારાજ ના જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે આ સમા તરફથી ચૈત્ર સુદી ૧ શુક્રવાર તા. ૧૭–૩– ૧ના રોજ રાધનપુરાવાસી શેઠશ્રી સકરચંદભાઈ મેતીલાલભાઇ મૂલછ તરફથી શત્રુંજય ગિરિરાજ ઉપર આદીશ્વર ભગવાનની મેડી ટુંક માં જયાં પૂ. ગુરુદેવશ્રી વિજયા દસૂરીશ્વરજી મહારાજની પ્રતિમા - બિરાજમાન છે તે સમક્ષ પ્રકારી પૂજા ભગાલી અંગરચના કરવામાં આવી હતી તેમજ આ પ્રસંગે ભાવનગરથી સભાના સભ્યો પધાર્યા હતા અને સાંજના પ્રીતિબેજન ચોજવામાં આવેલ હતું. અવસાન નોંધ ૩ શા શાંતિલાલ પરશોતમ ભાવનગર મુકામે તા. ૨૭–૩– ૧ સોમવારના રોજ થયેલ અવસાનની અમે દુ:ખપૂર્વક નોંધ લઈ એ છીએ તેઓશ્રીનો સ્વભાવ મીલનસાર હતા, તેઓશ્રી ધર્મ પ્રેમી હતા, આ સભા પ્રત્યે પણ તેમને મમતા હતી તેમજ આજીવન સભ્ય હતા, તેમને આત્મા ચિરસ્થાયી શાંતિ પામે. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 29