Book Title: Atmanand Prakash Pustak 057 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન અને તત્વજ્ઞાન ૧૧૫ એકના ભારણથી બધા એકસામટા મરી જાય કે જે અને અમેરિકામાં સિમેન્ટિક (sementic) એટલે અનભવમાં નથી જોયું. અલબત્ત કોઈ ધરતીકંપ થાય કે શબ્દાર્થવ્યાપારશાસ્ત્ર અથવા પદાર્થવ્યાપારશાસ્ત્ર, તે એકસામટા મરી જાય ખરા. એક આંધળો હોય ઊભું થયું છે, તે ખરી રીતે ભાષા શાસ્ત્રને એક તે બધા આંધળા થઈ જાય અને એક ગાંડ હેય તે પ્રકાર છે. સિમેંટીકના પુરસ્કર્તાઓ ખૂબ સશે ધનના બધા ગાંડા બની જાય ! અંતે એવા નિર્ણય ઉપર આવ્યા છે કે અમુક લાગણી એને (Feelings=Sensations) બાદ કરતાં આમ છતાં અદ્વૈતવાદનું આકર્ષણ પૂર્વમાં અને એમ એસ કહી શકાય કે બધા વિચાર ભાષામાં પશ્ચિમમાં ઘણા માણસને પ્રબળપણે થયું છે અને વ્યક્ત થઈ શકે છે જ. કોઈ એ વિચાર નથી કે જે હજુ પણ થયા કરે છે તેમાં સંદેહ નથી. પરંતુ જે અવ્યક્ત રહી શકે. There is no such thing શેકો અને સ્વીકારે છે તેમને તે પહેલેથી જ એક as unexpressed Thought. હવે વિચાર વસ્તુના મોટી સમસ્યાનો સામનો કરવાનો રહે છે. આ સમસ્યા અનભવતો જ હોઇ શકે. અનભવમાં ન આવ્યું હોય છે એક અને અનેક વચ્ચેના સંબંધની. સત્પદાર્થ- તે વિચાર જ ન હોઈ શકે. ખુદ વેદાંતના જે મહાતેને બ્રહ્મ કહે કે આત્મા કહતે એક અને અદ્વિતીય વાક્યો કહેવાય છે જેવા કે સાઇ, તરવમહિલ, છે પણ પ્રતીયમાન દો તે અનેક છે. આપણે ત્રહ્માસ્ત્ર આમાં ત્રણે પુરુષોને વ્યાકરણ દષ્ટિએ એકત્વને જ સત્ય માની તેનું પ્રતિપાદન કરીએ તે ઉપયોગ થયેલો છે તે મહાસ્યક છે. સંપૂર્ણ અભેદ અનેકવની સ્પષ્ટ પ્રતીતિ જે થાય છે તેને શે ખુલાસી સ્થાપવા શંકરાચાર્યે તેના સ્વાદમનિરપ નામના છે? માયાવાદ વેદાંતમાં તેનો જવાબ એ છે કે પ્રકરણ ગ્રંથમાં આવા મહાવાક્યને અર્થ અભેદવાચક અનેકતા એ માયા છે. પણ માયા પોતે બ્રહ્માને આશ્રયે ઘટાવવા લક્ષણને પ્રગટ કર્યો છેપણ લક્ષણ તે છે એટલે કે પિતે સ્વતંત્ર તત્વ નથી. જે આમ જ કાવ્યાભિ શેભે. આ તે તત્ત્વજ્ઞાન છે. તત્વજ્ઞાન હેય તે બ્રહામાં પણ માયા આવશે: માયા એટલે વિજ્ઞાન (Science) જેવું ચોક્કસ જ્ઞાન છે. વૈજ્ઞાનિક અનાત. બા તે જ્ઞાનસ્વરૂપ છે તેમાં અજ્ઞાન કે માયા પ્રયોગોમાં જે વાસ્વાર્થને ત્યાગ કરીને તે કેટલું કયાંથી આવ્યાં? માયાને સ્વીકારવાથી એક પ્રકારનું . ભયંકર પરિણામ આવે? પણ શંકરાચાર્યને કાવ્ય દત ઊભું નથી થતું ? માયાને સ્વીકારવાથી બ્રહ્મમાં અને તત્ત્વજ્ઞાનને અભેદ લાગ્યો હશે કે જેથી અલંકારજ્ઞાન અને અજ્ઞાન એવા પરસ્પર વિરુદ્ધ ગુણે નહિ ? શાસ્ત્રને પ્રયોગ તરવજ્ઞાનમાં અજમાવ્યો. આવે શું? આવી ગહન છે માયાવાદની માયા. સાંપ્રદાયિક આગ્રહને વશ થઈ મેટામોટા આચાર્યો અનેક્તા અને વિવિધતા કેવળ ભાસમાન જ છે એમ પણ અર્થેના અનર્થો કરી બેસે છે. નથી. એ ખરેખર જ છે. એમ ન હોત તે ગધેડું ઉંટ લાગત અને ઉંટ ગધેડું લાગત! છતાં શંકરાચાર્ય ગણિતશાસ્ત્રમાં ખરા સંખ્યા (Real Numએવી લીલ કરે છે કે ત લોકપ્રસિદ્ધ હેવાથી ગ્રહણ bers) અને કાલ્પનિક સંખ્યક હોય છે તેમ તત્વ કરવા યોગ્ય નથી. ફક્ત અદ્વૈત જ ગ્રહણ કરવું જોઈએ. જ્ઞાનના વિષયમાં પણ વસ્તુ અને કલ્પના એમ બન્નેને જગની બધી વિદ્યાઓ વસ્તુઓના ભેદજ્ઞાન પર વિચાર થાય છે. દાખલા તરીકે માણસ શબ્દો ઉચ્ચાર રચાયેલ છે. એક જ વસ્તુ હોય તે કશું જાણવાનું કરીએ. હકીક્તમાં જગતમાં માણસે છે, વિશિષ્ટ રહેતું નથી. જ્યાં સુધી તત્વજ્ઞાનને લાગેવળગે છે ત્યાં નામરૂપવાળાં માણસો છે પણ મનુષ્ય વર્ગની વ્યક્તિસુધી વસ્તુન્નાનનું મુખ્ય સાધન તે ભાષા છે. વિચારેને એથી પર એવું મનુષ્યત્વ નથી. ટૂંકામાં માણસ વ્યક્ત કરવા માટે ભાષા વપરાય છે. હમણું યુરોપ અને ઉચ્ચાર કરીએ ત્યારે તે શબ્દ જાતિવાચક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20