Book Title: Atmanand Prakash Pustak 057 Ank 08 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 1
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir I નો હ ર માં પાણી SHRI ATMANAND PRAKASH સ્તુતિ અને ઉપાસના આપણને કંઇક જોઇએ છે અને તે માટે આપણે સ્તુતિ કરીએ છીએ. પણ એકલી સ્તુતિથી ફાયદો થાય નહિ; ઉપાસના કરવી જોઈ એ અને એ ઉપાસનાનો આધાર જેની ઉપર છે તે અધિષ્ઠાન-શરીર સુદર અને લાંબુ" પહોંચે તેવું હોવું જોઈ એ. આજે તે આપણે શરીરને મધુ બનાવ્યું છે, કેઈ નેય ખપ આવે નહિ તેવું બનાવ્યું છે: લાંબુ ટકે નહિ તેવું બનાવ્યું છે. ઉપાસના કેમ કથ્વી તેની આપણને ગમ નથી. ઉપાસના માટે પણ તાલીમ જોઈ એ. અને એટલા માટે કહ્યું છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રય વગર ઉપાસના શુક શકે નહિ. પણ આપણે આજે દિશા ભૂલ્યા છીએ. આપણે આપણા જીવનની પ્રાથમિક જરૂરિયાતોને મેળવવા સ્વાવલંબી બનવું જોઇએ અને એનાથી સંતોષ માનવે જોઇએ, શ્રી રવિશંકર મહારાજ - પ્રકાશ ૬: પુરતઃ પ૭ શ્રી જન નાનાનંદ સ્લના જયેષ્ઠ અંક ૮ સ', ૨૦૬ ૬ For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 20