Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I
નો હ ર માં પાણી
SHRI ATMANAND
PRAKASH
સ્તુતિ અને ઉપાસના
આપણને કંઇક જોઇએ છે અને તે માટે આપણે સ્તુતિ કરીએ છીએ. પણ એકલી સ્તુતિથી ફાયદો થાય નહિ; ઉપાસના કરવી જોઈ એ અને એ ઉપાસનાનો આધાર જેની ઉપર છે તે અધિષ્ઠાન-શરીર સુદર અને લાંબુ" પહોંચે તેવું હોવું જોઈ એ. આજે તે આપણે શરીરને મધુ બનાવ્યું છે, કેઈ નેય ખપ આવે નહિ તેવું બનાવ્યું છે: લાંબુ ટકે નહિ તેવું બનાવ્યું છે. ઉપાસના કેમ કથ્વી તેની આપણને ગમ નથી. ઉપાસના માટે પણ તાલીમ જોઈ એ. અને એટલા માટે કહ્યું છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રય વગર ઉપાસના શુક શકે નહિ. પણ આપણે આજે દિશા ભૂલ્યા છીએ. આપણે આપણા જીવનની પ્રાથમિક જરૂરિયાતોને મેળવવા સ્વાવલંબી બનવું જોઇએ અને એનાથી સંતોષ માનવે જોઇએ,
શ્રી રવિશંકર મહારાજ
- પ્રકાશ ૬:
પુરતઃ પ૭
શ્રી જન નાનાનંદ સ્લના જયેષ્ઠ
અંક ૮
સ', ૨૦૬ ૬
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विषयानुक्रम
૧ શ્રી મહાવીર વાણી
૧૦૯ ૨ મહાન યોગી પ્રભુ મહાવીર અને ઉપસર્ગો ( મુનિરાજ શ્રી લમીસાગરજી મહારાજ ) ૧૧૦ ૩ સુખી જીવનનાં સાધન
( વિ. મૂ. શાહ )
૧૧૧ ૪ જીવન અને તત્વજ્ઞાન
( પ્રાધ્યાપક જયતીલાલ ભાઈશ કર દવે ) ૧૧૪ પ નિત્ય જામ મૃત્યુ
(શ્રી બાલચંદ હીરાચંદ સાહિત્યચંદ્ર ) ૧૧૮ ૬ માનવ સંસ્કૃતિ અને મહાવીર (અનુવાદક શ્રી હિંમતલાલ ૨. યાજ્ઞિક ) ૧૨૧ છ સ્વીકાર
१२४
વાર્ષિક ઉત્સવ
આ સભાનો ૬૪ મો વાર્ષિક ઉત્સવ શ્રી તાલધ્વજગિરિ ઉપર જેઠ સુદી 2 ને શુક્રવાર તા. ૨૭-૫-૬૦ના રોજ ઉજવવામાં આવ્યા હતા. આ પ્રસંગે સવારમાં શ્રી તાલધ્વજગિરિ ઉપર સ્વ. શેઠ શ્રી મૂળચંદ નથુભાઈ તરફથી પૂજા ભણાવવામાં આવી હતી. તેમજ સ્વ. વેરા હઠીસંગ ઝવેરભાઈ તરફથી મળેલી આર્થિક સહાય તથા તેમના ધર્મ પત્ની હરકેરબહેને આપવાની રકમના વ્યાજવડે સભાસદ બંધુઓનું તથા યાત્રિક ભાઈઓનું સ્વામીવાત્સલ્ય કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે સભાસદ બંધુઓએ સારી સંખ્યામાં લાભ લીધો હતો.
વિદ્યાથીની જૈન સ્કોલરશીપ
માર્ચ ૧૯૬૦માં લેવાયેલ સેક ડરી સ્કૂલ સર્ટિફિકેટની પરીક્ષામાં સૌથી વિશેષ ગુણ પ્રાપ્ત કરનાર અને કેલેજમાં આગળ અભ્યાસ કરવાની કબૂલાત આપનાર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન વિદ્યાથીનીને રૂપિયા સવા બસની “ શ્રીમતી લીલાવતી ભેળાભાઈ મોહનલાલ ઝવેરી જૈન સ્કેલરશીપ ” આપવામાં આવશે. આ સ્કોલરશીપ એક વિદ્યાથીનીને આપવામાં આવે છે. નિયત અરજીપત્રક શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શેવાળીયા ટેક રોડ-મુંબઈ ૨૬ની ઓફિસેથી મળશે. અરજીપત્રક સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૫મી જુલાઇ ૧૯૬૦ છે.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्रीया मानंह
12
वर्ष ५७ ]
नयेष्ठ ता. १५-६-६०
શ્રી મહાવીરવાણી
जं इच्छसि अप्पणतो जं च ण इच्छति अप्पणतो । तं इच्छ परस्स वि मा एचियग्गं जिणसासणयं ॥
सव्वे जीवा वि इच्छंति जीविउँ न मरिजिउं । तम्हा पाणिवहं घोरं निगंथा वजयंति णं ॥
(बृहत्कल्प भाष्य. )
જે તુ તારે માટે ઈચ્છે છે, તેની ખીજાને માટે પણ ઇચ્છા કર. જે તું પોતાને માટે નથી ઈચ્છતા, તેની ખીજાને માટે પણ ઈચ્છા ન કર. બસ, જિનશાસનના સાર આમાં જ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समय लोगम, सव्वसाहूहिं गरहिओ । अविस्सासो य भूयाणं तम्हा मोसं विवञ्जए ||
[ay's "
( दशवेकालिक. )
બધા જીવા જીવવા ઈચ્છે છે, કૈાઈ મરવા ઈચ્છતુ નથી. તેથી નિગ્રન્થમુનિએ પ્રાણીષ કરવાનું છોડી દે છે.
For Private And Personal Use Only
( दशवेकालिक. )
અવિશ્વાસનું કારણ હાવાથી સ’સારમાં અસત્ય બધા પુરુષા દ્વારા નિન્દાપાત્ર ઠરાવાયુ' છે, તેથી અસત્યના ત્યાગ કરવા જોઈએ.
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મહાન યાગી પ્રભુ મહાવીર અને ઉપસર્ગા
(લેખક—મુનિરાજશ્રી લક્ષ્મીસાગરજી મહારાજ)
છોડીને જંગલમાં ચાલ્યા જાય છે અને એમનાં આત્મનિષ્ણુય અને સાધ્યપ્રાપ્તિના ભાગમાં દૃઢ નિષ્ણુય કરે છે. આત્મવિશ્વાસ કેટ! મજબૂત ધાર જંગક્ષમાં ધ્યાનસ્થ શામાં એકાગ્રતા કર્યા વગર એની પ્રાપ્તિ થઈ શક્તી નથી તેવામાં ગેવાળીયા જીએ તા બળદો દેખાય નહિ. એ તો બળદને શોધવા ચાઢ્યા પણ પત્તો
ન લાગ્યા.
પર્યુષણ પર્વને એક દષ્ટિએ શ્રી વીરજયંતિ કહી શકાય. પર્યુંષણુના આઠ દિવસમાં આસત્રઉપકારી, અદ્ભૂત ત્યાગી અને મહાન યાગીના જીવનના વિચાર કરવામાં આવે તેા એથી સ્વપરને સા। આત્મલાભ થવા સંભવ છે.
પર્યુષણુ-શ્રી વીર્ જયંતી પ્રસ ંગે આપણે શ્રી મહાવીર જીવનના ખૂબ અભ્યાસ કરીએ. એ મહાન પુરુષનાં જીવનમાં એવા એવા પ્રસગા બન્યા છે કે એતે જેમ જેમ બારીકાઈથી અભ્યાસ કરીએ તેમ તેમ તેમાંથી અદ્ભુત રહસ્ય મળી આવે તેમ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વમાન પદ્ધતિ પ્રમાણે શ્રી વીર્ પરમાત્માના જીવનના જુદા જુદા પ્રસંગો પર વિચાર કરવાથી આપણા આદર્શો કેવી રીતે સ્પષ્ટ થાય છે અને આપણા જીવનપ્રવાહ કેવા સરલ થતા જાય છે તે
દૃષ્ટિ તેવી સૃષ્ટિ—ગોવાળીઓ સવારે પા ત્યાં તેણે તે જ બળદોને પ્રભુની નજીકમાં વાગોળતાં જોયાં અને પ્રભુ ઉપર શકા થઈ. જાડી બુદ્ધિવાળા તે ખેડુત ગુસ્સામાં આવીને પ્રભુને મારવા દોડ્યો. આપણે જરા વિગત જોઈ લઈ પછી ગોવાળીઆને વિચારીએ. ગઈ કાલે જ પ્રભુનું દીક્ષા કલ્યાણુક ઇકે ઉજવ્યું હતું. ભગવાનના મહાયાગ નજરે નિહાળ્યા હતા. આપણે આગળ જોઈશું. કાઈપણ વ્યક્તિના જીવન-સદ્ધિને ઠોકરે મારીને વજ્રના તેમજ અલ કાચના
પ્રવાહ એતી. આસપાસ એકઠા થયેલા વાસના, સંસ્કાર વિગેરે અનેક બાબતો પર આધાર રાખે છે અને કેટલા જીવા સુસાધ્ય કાર્ટિના હાય છે.
ત્યાગ કર્યો ને પંચમુષ્ટિથી લોન્ચ કર્યા, ગુજીનુરાગીને ચિંતા આવી સ્વાભાવિક છે. ગાવાળીઆતે હવે સાન આવી ને તે શરમાઈ ગયા. ત્યાંથી ચાલ્યે ગયા. પ્રભુ મહાવીરસ્વામી બાર વર્ષ સુધી ભયંકર ઉપસગે થવાના છે તે ઉપસÎ સહન કર્યો. આત્મશ્રદ્ધામાં એજસ હોય છે તે તે તાત્કાલિક લાભ કરનારા છે.
શ્રી વીર પરમાત્માના જીવનના પૂર્વભવના અને પ્રસંગા વિચારતાં જીવનને વિવિધ દિશાએથી સમજ વાની, ચ ́વાની અને જીવનમાં ઉતારવાની જરૂર છે. વીર પ્રભુનું ચરિત્ર બહુ ઉપયોગી છાંત પૂરું પાડે તેમ છે. પ્રત્યેક જૈન પેાતાના જીવનને જીવનપ્રસંગો સાથે વણી દે, તેમાંથી રહસ્ય નીપજાવે, અને આપણે જીવનપ્રવાહ કેવા સરલ થતા જાય તે આગળ જોશું. શ્રીવીરતા આત્મવિશ્વાસ રાજ્યરૂદ્ધિના ત્યાગ કરી સ ંસારની અનેક લાલચોને ઠોકરે મારી વડીલભાઇના અતિ આગ્રહ હોવા છતાં આત્મવિકાસ સાધવાની સાપેક્ષ દષ્ટિએ ૩૦ વર્ષની યુવાન વયે જ્યારે પરમાત્મા ધરબારને
ચારિત્રના ઘડતરમાં આત્મવિશ્વાસ એ અપૂર્વ વસ્તુ છે, જેને પોતાની જાત ઉપર પૂર્ણ વિશ્વાસ છે તે આદરેલ કાર્ય પાર પહોંચાડી શકે છે. મહાવીર પ્રભુ શક્તિશાળી છે. અનંત વીર્યંતા ધણી છે. એમ માનીને જ ચાલે છે. આત્મવિકાસ અને આત્મનિણૅય જીવનમાં આતપ્રાત બનાવી દે છે, તે સહનશીલતા એ મહાનુભાવી બતાવી શક્યા છે. ધન્ય છે પ્રભુ ભહાવીરને અને તેના ઉપસર્ગાને !
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખી જીવનનાં સાધન
વિ મ. શાહ
(અનુસંધાન ગતાંક પૃષ્ઠ ૧૦૮ થી) (૩) પ્રસન્નચિત્ત અને આનંદી સ્વભાવ અને તેમાંથી પણ તે આનંદ મેળવશે. એટલું જ આ પણ સુખી જીવન ગુજારવાનું એક કારણ છે.”
* નહિ પણ કર્મબંધન નિમિત્ત પ્રસંગે પણ તે પ્રસન્નજીવનમાં શોક અને હર્ષના પ્રસંગે વારંવાર આવે
= ચિત્તથી કર્મબંધના કારણે નાશ કરશે. અહિં છે, તે વખતે મન ઉપર અંકુશ રાખવો એ એક
તેવા ગુણની કિંમત છે. જીવનને સુખી બનાવવામાં
આ ગુણની ખાસ જરૂર છે. ગમે તેવા અનકુળ કે મહવને ગુણ છે. સામાન્ય વિશેષ લાભના પ્રસંગે હર્ષઘેલા થવું અને હાનિ કે નુકશાનના પ્રસંગે દુઃખી
પ્રતિકૂળ સંજોગોમાં પણ મનનું સમતોલપણું ટકાવી થવું એ જીવનને દુઃખમય બનાવનાર છે. શાસ્ત્રકારોએ
' રાખી પ્રસન્નચિત્ત રાખવાનો ગુણ કેળવવાની ખાસ આ બન્નેને પાપસ્થાનક ગણેલા છે. રતિ અને જરૂર છે. અરતિ એ બન્ને પા૫સ્થાનનું સ્વરૂપ સમજવા જેવું
(૪) દયાળુ સ્વભાવ છે. જીવ અનાદિ કાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે, ત્યાં તેને અનુકૂળ તથા પ્રતિકૂળ સંજોગેની પ્રાપ્તિ જીવનને સુખમય બનાવવામાં દયાળુ સ્વભાવની થાય છે. ઈષ્ટ અને અનિષ્ટ સંગ-વિયોગ થાય પણ જરૂર છે. કઠોરતા જીવનને વિષમય બનાવે છે. છે. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ અને અનિષ્ટ વસ્તુના વિયોગ- દયાળુતા જીવનને અમૃતમય બનાવે છે. દયાના ધણા પ્રસંગે જીવને હર્ષ થાય છે. અનિષ્ટની પ્રાપ્તિ વખતે પ્રકારમાંથી ગૃહવ્યાપારના અંગે ફક્ત સ્વધ્યા અને પરઅને ઈષ્ટના વિયાગ વખતે તેને શેક થાય છે અને દયાના સ્વરૂપની વિચારણુ જ જરૂરી છે. જ્ઞાની પુરુષોની આ રૌદ્ધ ધ્યાનમાં સમય ગુમાવે છે. આવી રીતે એવી માન્યતા છે કે જેઓ સ્વલ્યા પાળી શકે નહિ, જીવન ગાળનારનું જીવન સુખી હોતું નથી. આવા તેઓ પરદા પણ બરાબર પાળી શકશે નહિ. સર્વતમામ પ્રસંગે પ્રાપ્ત થાય ત્યારે મન ઉપર કાબૂ ધર્મમાં દયા બતાવેલી છે અને ધ્યાને ધર્મનું મૂળ રાખવાથી જ પ્રસન્નચિત્ત નામને ગુણ આપણે મેળવી ગણેલું છે. એ ક્યાના તુને વિચાર કરશું તે તે શકીએ છીએ.
પરના માટે જ જણાશે. સમાજમાં દયાને ઉપયોગ શ્રીમંત, મધ્યમ વા ગરીબ સ્થિતિમાંથી પસાર બીજા પ્રત્યે, તેમાં મુખ્યત્વે કરીને આપણાં કરતાં થતા કુટુંબમાં બનતા રોજબરોજના પ્રસંગેનું બારીક ગરીબ, અનાથ અને દુખી મનુષ્ય પ્રત્યે આપણે રીતે અવલોકન કરવામાં આવશે તે કંઈ ને કંઈ અંશે
કેવી રીતે વર્તવું એ બતાવવા માટે જ છે એમ લાગે કુટુંબને માણસમાં અને કુટુંબની મુખ્ય વ્યક્તિમાં છે. ત્યાં સ્વદયાને ઉદ્દેશ જ નથી. અતિ દશ્યમાન થશે.
સ્વવ્યા એ પિતાની દયા છે. પિતાને બચાવ આ પ્રસંગે પ્રસન્નતાને ગુણ ખીલેલો હશે તે પાપમય વિચાર અને બાચારથી કરે એ સ્વદ્યાનું તેને કુટુંબમાં બનતા બનાવે એક નાટકરૂપ લાગશે સ્થૂળ સ્વરૂપ છે. ખરાબ વિચારે તથા આચારોથી
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી આત્માનં પ્રકાશ
૧૧૨
અટકવું એ ખરેખરી સ્વધ્યા છે. જીવન સુખી બનાવવામાં આ ગુણુ ધણા જ મલ્ગાર થાય છે. ખરાબ પાપમય વિચાર અટકાવવાને સમ્યગજ્ઞાનાભ્યાસની જરૂર છે, જેમણે સ્વધ્યા પાળવી હોય તેમણે હ ંમેશાં તત્વજ્ઞાનના ગ્રંથાનું વાંચન–મનન કરવું જોઈએ. તેમજ સત્યમાગમ કરવો જોઇએ, એ વિના સારા વિચાર આયારની પ્રાપ્તિ મુશ્કેલ છે. સારા વિચાર અને આચારની પ્રાપ્તિ થાય તે પછી સારા નઠારા નિમિત્તો ના પ્રસંગે કેમ વવું તે કળા જાણવામાં આવશે. અને તે જણાવાથી જીવન સુખમય બની શકશે.
પરધ્યાનું સ્વરૂપ પણ સમજવા જેવુ છે. દુ:ખી ભાણુસાની થા ખાવી એટલે તે માટે કરુણાબુદ્ધિ ઉત્પન્ન કરી બેસી રહેવુ એમ નહિ, પરંતુ દુ:ખ, અનાથ, ગરીબ માણસાને પોતાની શક્તિ મુજબ સહાય
કરવી. જે વખતે જેવા પ્રકારની અપેક્ષા આપણુને જણાય તે વખતે તે પ્રરારની તેઓને સહાય કરવી અને વચનથી તેને દિલાસો આપવો એ ખરેખરી યા છે. જેતે ધમ તથા નીતિના નિયમેનુ જ્ઞાન ખરાખર ન હોય તેને ધમ તથા નીતિનું જ્ઞાન આવુ અને તેએને ધર્મી અને નીતિમાન બનાવવા એ ભાવ ક્યા છે. દ્રવ્ય, અનાજ, કપડાં વગેરે ચીજોન સહાય કરી દયા બતાવવી એ ા ઉત્તમ છે જ, તા પણ તત્વજ્ઞાનના ખેાધના દાનને શાસ્ત્રકારોએ અવ્યુ. ત્તમ માનેલા છે. જીવનને આંનંદમય બનાવવાનું આ પણ એક કોષ્ટ સાધન છે, કેમકે આ ગુણુ ખીલવવાથી સ્વપરતું શ્રેય થાય છે. સમાજસેવા અર્થાત્ સ્વધી વાસ્થ્યના ગુણુ આ ગુણુની ખીલવણી ઉપર અવલ ખેલા છે. મનુષ્ય જીવનના કર્તવ્યમમાં આને પણ એક બ્ય સમજી તેને અમલમાં મૂકી પોતાનાં જીવનને આનંદમય બનાવવું.
(૫) સત્ય
જીવનને સુખી બનાવવાની ઈચ્છાવાળાઓએ સત્યાવલંબી થવાની પશુ જરૂર છે, જેમ શાસ્ત્રકારોએ સત્ય ખેલવા તથા આગરવા કરમાન કરેલું છે. સત્ય,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રિય, હિતકર અને મિતભાષી ખેલનાર જગતપ્રિય બની શકે છે. સત્ય ખાલનાર ઉપર બધા વિશ્વાસ રાખે છે. સત્ય ખાલનારને ખીજાની સાથેના પ્રસ ંગમાં કેમ વાત કરવી, કેવી રીતે વર્તવુ વગેરે માટે કાઈ પણ પ્રકારની ગોઠવણુ કરવી પડતી નથી. સત્ય ખેલવું એ આત્માના સ્વાભાવિગુણુ છે. સત્ય છુપાવનારને હજારો કુવિકા કરવા પડે છે અને કોઈવાર પોતાને ભારે આપત્તિ વહોરી લેવી પડે છે. સત્ય ખેાલનાર આવી સ્થિતિમાંથી મુક્ત છે, સત્ય ખેલવાના નિયમ એ એક દુષ્કર વ્રત છે. સય વયન ખાલનાર સર્વત્ર પૂજાય છે, તેવુ વચન સમાન્ય થાય છે, સત્ય વચન ખાલનારને દેવ, દાનવ કે રાક્ષસ
ભય ઉપજાવી શકતા નથી, પણુ-સત્યના પ્રભાવથી તે તેને વઝુ થઈ જાય છે અને સત્ય વચન એલ
નારની આજ્ઞા માથે ચડાવે છે, તો પછી મનુષ્યાનુ શું કહેવું ! ગમે તેવા કઠિન સંયોગમાં પણ સત્ય, હિતકર વચન બોલવું અથવા પ્રસંગવશાત્ મૌન રહેવુ
તેનાથી જીવન સુખમય બનશે. ગમે તેવા કટના પ્રસંગે પશુ જે અસત્ય ખેલતા નથી તે જ ધર્મના અધિકારી બને છે, ધર્માભિલાષી જતાએ *ંમેશાં સત્ય,
હિતકર વચન ખોલવાની ટેવ પાડવાને ઉઘમ કરવા ખોલવાની ટેવ પાડવી એટલે પછી જીવનને સુખમય જોઈ એ. સત્યને ખરા જીગરથી ચહાવું અને સત્ય
બનાવવામાં કાઈ પણ પ્રકારની હરકત આવશે નહિ.
( ૬ ) શૌચ-પવિત્રતા
જીવનને સુખી બનાવવાને પવિત્રતા પણ જરૂરી સદ્ગુણુ છે. પવિત્રતાના એ પ્રકાર છે. (૧) ખાવ પવિત્રતા (૨) આભ્યંતર પવિત્રતા, સુખી જીવન બનાવવાને ખાદ્ય પવિત્રતા પણ એક કારણ છે. પાતાને રહેવાની જગ્યા સ્વચ્છ અને સુરી રાખવી એ ગ્ વહારમાં અત્યંત જરૂરનું છે. શ્વરને સ્વચ્છ રાખવા માટે ખાસ ખર્ચ કરવાની જરૂર હોતી નથી પણુ વધારે ચાવટની જરૂર હોય છે. ઘરમાં અને ઘરની આસપાસ ગંદકી થવા દેવી નહિ. કોઇ પણુ જાતના
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખી જીવનનાં સાધનો
૧૧૩
જીવજંતુ ઉત્પન્ન ન થાય એ માટે કાળજી રાખવી. સુખી જિંદગી ગુજારવાના અનેક કારણો હશે, પડાં સ્વચ્છ રાખવા, જ્યાં ત્યાં ગૂંકીને કે ડાઘા પાડીને પણ ઉપરનાં સાત કારણે મુખ્ય છે. એ સાત કારણેનું ઘર બગાડવું નહિ. વાસણ ચેડાં પણ સ્વચ્છ રાખવા. બરાબર મનન કરી તેને અમલ કરવામાં આવશે તે સુક્ષ્મ જંતુની ઉત્પત્તિ મેલ, ગંદકી કે કચરામાંથી થાય છનન સુખમય બન્યા વગર રહેશે નહિ. આ કારણો છે અને તેની અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થઈ મેળવવામાં કશે ખર્ચ કરવો પડે તેમ નથી. માત્ર આપણને તથા સમાજને નુકશાન પહોંચાડે છે. શરીર તેને અમલમાં મૂકવાની ટેવ પાડવી જોઈએ. જે એક પણુ પવિત્ર રાખવું તે એવી રીતે કે ખુલ્લી હવા વખત તેને અમલ કરવાની ટેવ પડશે તે પછી તેનું શરીરના છિદ્ર દ્વારા શરીરમાં જઈ શકે
આચરણ કરવામાં હરત આવશે નહિ. સ્નાન કરવાને ઉદ્દેશ ધ્યાનમાં રાખવા જેવું છે.
આજના યુવકને યુવાવસ્થાની શરૂઆતથી જ આ માત્ર અંધશ્રદ્ધાથી શરીર ઉપર પાણી ઢળી નહાવાથી સાત કારણનું રહસ્ય સમજાવવું જોઈએ. આ સદ્ શરીર પવિત્ર થતું નથી આ જીવનને સુખમય બના ગુણે યુવકોના સાચા મિત્ર સમાન છે. જેમને પિતાનું વવા માટે બાહ્ય પવિત્રતાની પણ જરૂર છે. બાહ્ય પવિત્ર જીવન સુંદર, સુખમય, આનંદમય બનાવવું હોય તાની જેટલી જરૂર છે તેથી વિશેષ આત્યંતર પવિત્ર- તેઓએ આ ગુણે ખીલવવા પ્રયત્નશીલ થવું જોઈએ. તાની છે. આત્યંતર પવિત્રતા ઉત્તમ પ્રકારના સદા
જ્ઞાની પુરુષોએ બતાવેલા આ રસ્તે ચાલવાથી આપણે ચરણથી પ્રાપ્ત થઈ શકે છે, પવિત્ર આચરણ વગરની
સુખી જીવન ગુજારી શકશું એવી દ્રઢ શ્રદ્ધા રાખી બાહ્ય પવિત્રતાની કિંમત જગત કરતું નથી અને તેને અમલ કરનાર આ ભવ તથા પરભવ સુધારી જીવન સુંદર બનતું નથી. જીવનને સુંદર, આનંદમય, શકશે. આ ગુણોનો અમલ કરવાથી આત્મિક શક્તિ સુખમય બનાવવાને બન્ને પ્રકારની પવિત્રતાની જરૂર છે. ખીલશે, આત્મિક શક્તિ ખીલવાથી બાહ્ય મેહક પદાર્થ
માં સપડાઇ નહિ જવાય. અને પિતાને તથા (૭) દુર્જનપરિહાર
પિતાના કુટુંબને ઉદ્ધાર થઈ શકશે. આ સદગુણની જીવનને સુખી બનાવવા માટે સજજનપરિચય અને ખીલવણીમાં બીજાની મદદની જરૂર નથી, પોતાની જનપરિવારની ખાસ જરૂર છે. જગતમાં સુખી જાત ઉપર જ તે આધાર રાખે છે. જીવન સુખી અને જિંદગી ગુજારવાને ખરાબ સોબતથી દૂર રહેવું જરૂરી સુંદર બનાવવાની ઈચ્છા કોને ન હોય? જો હોય તે છે. વિદ્યાનું કથન છે કે હંમેશાં સેબત સારાની આ સગુણો ઉપર વિચાર-મનન કરે અને જ્ઞાનીઓએ જ કરવી, નહિ તે કોઈની પણ ન કરવી. દુષ્ટ માણસની બતાવેલા રસ્તે ચાલો એટલે સુખ કદિ પણ તમારી સેબત કરવા કરતાં એકલા રહેવું અનેકગણું સારું છે. પાસેથી ખસશે નહિ.
इति शम्।
अदत्तादानं अकित्तिकरणं अणजं साहुगरहणिजं । વિશાળમિત્તલબેઃ વિત્તિi II (પ્રસન્ચાળ)
ચેરી સમાજમાં અપકીતિ કરાવનાર છે, અગ્ય કાય છે, સાધુએથી નિંદા પામેલ છે. તેનાથી બંધુબંધુમાં ફાટફૂટ પડે છે. અને તેનાથી દુખમાં વૃદ્ધિ થાય છે.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન અને તત્વજ્ઞાન ગયા વર્ષના શ્રાવણના અંકથી ચાલુ
-
-
-
-
-
પ્રાધ્યાપક જયંતીલાલ ભાઈશંકર દવે એમ, એ.
જગતનાં દર્શનશાસ્ત્રો બે પ્રકારનાં જ હોઈ શકે. કાળજીપૂર્વક અભ્યાસ કરવામાં આવે તે સ્પષ્ટ એકતત્ત્વવાદી (Monistic) અને બહતત્વવાદી જણાઈ આવશે કે તેના વેદાંત દર્શનમાં માયાવાદની (Pluralistic). પૃથ્વી પરનાં ર્શનશાસ્ત્રોનાં નામરૂપ ગંધ સરખી પણ નથી. ઉપનિષત્કાળમાં ઋષિ
શકાળની મિત્રતાને કારણે ગમે તેટલાં વિવિધ હોય એના જુદાજુદા મતને અને અનુભવોને દર્શાવતે પણુ તત્વની દષ્ટિએ વિચાર કરતાં તેઓ કે તે એક અને તે બધાને સગરૂપે ગંઠી લેવાનો પ્રયત્ન બાદરાતત્વવાદી હોય છે અથવા બહુતત્વવાદી હોય છે. જડ પણે કર્યો છે. બીચારા બાદરાયણને સ્વને પણ ખ્યાલ વદ એકતત્ત્વવાદી અથવા એક પ્રકારનું અત છે. નહિ હોય કે તેના સૂત્રોમાંથી વિતંડાવાદ જન્મશે. તેને આપણે જાદ્વૈત કહી શકીએ. તેથી ઉલટું સાંખ્ય- વેદાંતના તત્ત્વનિશ્ચય સંબંધે બધાયન ટંક, દ્રવિડ, દર્શન, વૈશેષિકદર્શન, ન્યાયદર્શન, યોગદર્શન, જૈનદર્શન ગુહદેવ, કપર્દિન અને ભારૂચિ જેવા સમર્થ વિવેચકોને બહુતત્વવાદી છે. બૌદ્ધ ર્શનની કઈ કઈ શાખા બહુ અભિપ્રાય શંકથી ઘણે સ્થળે સાવ જુદો જ હતે. તત્ત્વવાદી છે. વિદ્વાનો માને છે કે બોઢ દર્શન અત- આથી સિદ્ધ થાય છે કે શાંકર મત અને બારાયણ વાદી છે. ખરી રીતે તે બુદ્ધ પોતે દાર્શનિકચચથી મત બન્ને એકબીજાથી જાા છે અને તદ્દન સ્વતંત્ર વિરહ હતા. પવિત્ર અને નીતિમય જીવન ઉપર જ રીતે સ્થાપિત કરેલા છે. શ કરે બ્રહ્મસત્ર ઉપર શાંકરભાષ્ય તેમને ખાસ આગ્રહ હતું. હવે આપણે વેદાંત તરફ લખવા કરતાં સ્વતંત્ર રીતે પોતાને મત સ્થાપવા જરા નજર કરીએ. વેદાંત એટલે વે પછીનું લખાણ. પ્રયત્ન કર્યો હોત તે સારું થાત. શાંકરવેદોત ને બ્રહ્માટૂંકામાં ઉપનિષધનું તત્વજ્ઞાન વેદાંત કહેવાય. ઉપનિષદોના દૈતવાદ, એકાત્મવાદ, એકછવવાદ, માયાવાદ વગેરે ઉપદેશ પરત્વે વિદ્વાનો એમ માને છે કે બધાં ઉપનિષદો નામે અપાયાં છે. એકાત્મવાદ જેવા અદૈતની મુશ્કેલીઓ વેદાંતનો બોધ કરતાં નથી. કેટલાંક ઉપનિષદો સાંખ્ય- ઘણી છે પરંતુ આ મુશ્કેલીઓને ટાળવા માયાવાદને પ્રધાન, કેટલાંક ગપ્રધાન અને કેટલાંક વેદાંતપ્રધાન આશ્રય લેવાય છે. વાચસ્પતિમિત્રે સાંખ્ય કારિકામાંના છે. વળી કેટલાંક ઉપનિષદ ઈશ્વરવાદી છે તે કેટલાકમાં ૧ભા ક્ષેકની પિતાની ટીકામાં સૌથી મોટી મુશ્કેલીને માયાવાદ અને અતવાદ જેવું વેદાંત છે. જેટલા ઉલ્લેખ કર્યો છે. તથા વરિયર યુવે કાયઆચાર્ય થઈ ગયા. તેમણે પણ પોતાની રુચિ પ્રમાણે માને સર્વે જ્ઞાન, દિયમાળે વિના ઉપનિષદોનાં ભાગે કર્યા છે. મદ્વાચાર્યનું વેદાંત તે ધારો સ્મિન સર્વ જીવ પર: વિવિજે ઉઘાડી રીતે દૈતવેદાંત છે એટલે બધું વેદાંત અદ્વૈતવાદી વિક્સિત્ર સર્વ જીવ વિનિત્તા: શુ અર્થાત જો છે એમ ન માની લેવું જોઈએ, છતાં પણ શાકર ખરેખર એક જ છવ અથવા આત્મા માણસેનાં જુદાંવેદાંત જ સાચું વેદાંત છે એવી ગેરસમજણ પશ્ચિમના જુદાં શરીરમાં હોય તે શું પરિણામ આવે? એકના વિકા માં અને અહિ પણ છે. બારાયણનાં સત્રને જન્મથી બધા એકસામટ જન્મે જે અશક્ય છે.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન અને તત્વજ્ઞાન
૧૧૫
એકના ભારણથી બધા એકસામટા મરી જાય કે જે અને અમેરિકામાં સિમેન્ટિક (sementic) એટલે અનભવમાં નથી જોયું. અલબત્ત કોઈ ધરતીકંપ થાય કે શબ્દાર્થવ્યાપારશાસ્ત્ર અથવા પદાર્થવ્યાપારશાસ્ત્ર, તે એકસામટા મરી જાય ખરા. એક આંધળો હોય ઊભું થયું છે, તે ખરી રીતે ભાષા શાસ્ત્રને એક તે બધા આંધળા થઈ જાય અને એક ગાંડ હેય તે પ્રકાર છે. સિમેંટીકના પુરસ્કર્તાઓ ખૂબ સશે ધનના બધા ગાંડા બની જાય !
અંતે એવા નિર્ણય ઉપર આવ્યા છે કે અમુક લાગણી
એને (Feelings=Sensations) બાદ કરતાં આમ છતાં અદ્વૈતવાદનું આકર્ષણ પૂર્વમાં અને
એમ એસ કહી શકાય કે બધા વિચાર ભાષામાં પશ્ચિમમાં ઘણા માણસને પ્રબળપણે થયું છે અને વ્યક્ત થઈ શકે છે જ. કોઈ એ વિચાર નથી કે જે હજુ પણ થયા કરે છે તેમાં સંદેહ નથી. પરંતુ જે અવ્યક્ત રહી શકે. There is no such thing શેકો અને સ્વીકારે છે તેમને તે પહેલેથી જ એક
as unexpressed Thought. હવે વિચાર વસ્તુના મોટી સમસ્યાનો સામનો કરવાનો રહે છે. આ સમસ્યા અનભવતો જ હોઇ શકે. અનભવમાં ન આવ્યું હોય છે એક અને અનેક વચ્ચેના સંબંધની. સત્પદાર્થ- તે વિચાર જ ન હોઈ શકે. ખુદ વેદાંતના જે મહાતેને બ્રહ્મ કહે કે આત્મા કહતે એક અને અદ્વિતીય વાક્યો કહેવાય છે જેવા કે સાઇ, તરવમહિલ, છે પણ પ્રતીયમાન દો તે અનેક છે. આપણે
ત્રહ્માસ્ત્ર આમાં ત્રણે પુરુષોને વ્યાકરણ દષ્ટિએ એકત્વને જ સત્ય માની તેનું પ્રતિપાદન કરીએ તે
ઉપયોગ થયેલો છે તે મહાસ્યક છે. સંપૂર્ણ અભેદ અનેકવની સ્પષ્ટ પ્રતીતિ જે થાય છે તેને શે ખુલાસી સ્થાપવા શંકરાચાર્યે તેના સ્વાદમનિરપ નામના છે? માયાવાદ વેદાંતમાં તેનો જવાબ એ છે કે
પ્રકરણ ગ્રંથમાં આવા મહાવાક્યને અર્થ અભેદવાચક અનેકતા એ માયા છે. પણ માયા પોતે બ્રહ્માને આશ્રયે
ઘટાવવા લક્ષણને પ્રગટ કર્યો છેપણ લક્ષણ તે છે એટલે કે પિતે સ્વતંત્ર તત્વ નથી. જે આમ જ
કાવ્યાભિ શેભે. આ તે તત્ત્વજ્ઞાન છે. તત્વજ્ઞાન હેય તે બ્રહામાં પણ માયા આવશે: માયા એટલે
વિજ્ઞાન (Science) જેવું ચોક્કસ જ્ઞાન છે. વૈજ્ઞાનિક અનાત. બા તે જ્ઞાનસ્વરૂપ છે તેમાં અજ્ઞાન કે માયા પ્રયોગોમાં જે વાસ્વાર્થને ત્યાગ કરીને તે કેટલું કયાંથી આવ્યાં? માયાને સ્વીકારવાથી એક પ્રકારનું
. ભયંકર પરિણામ આવે? પણ શંકરાચાર્યને કાવ્ય દત ઊભું નથી થતું ? માયાને સ્વીકારવાથી બ્રહ્મમાં
અને તત્ત્વજ્ઞાનને અભેદ લાગ્યો હશે કે જેથી અલંકારજ્ઞાન અને અજ્ઞાન એવા પરસ્પર વિરુદ્ધ ગુણે નહિ ?
શાસ્ત્રને પ્રયોગ તરવજ્ઞાનમાં અજમાવ્યો. આવે શું? આવી ગહન છે માયાવાદની માયા.
સાંપ્રદાયિક આગ્રહને વશ થઈ મેટામોટા આચાર્યો અનેક્તા અને વિવિધતા કેવળ ભાસમાન જ છે એમ
પણ અર્થેના અનર્થો કરી બેસે છે. નથી. એ ખરેખર જ છે. એમ ન હોત તે ગધેડું ઉંટ લાગત અને ઉંટ ગધેડું લાગત! છતાં શંકરાચાર્ય ગણિતશાસ્ત્રમાં ખરા સંખ્યા (Real Numએવી લીલ કરે છે કે ત લોકપ્રસિદ્ધ હેવાથી ગ્રહણ bers) અને કાલ્પનિક સંખ્યક હોય છે તેમ તત્વ કરવા યોગ્ય નથી. ફક્ત અદ્વૈત જ ગ્રહણ કરવું જોઈએ. જ્ઞાનના વિષયમાં પણ વસ્તુ અને કલ્પના એમ બન્નેને જગની બધી વિદ્યાઓ વસ્તુઓના ભેદજ્ઞાન પર વિચાર થાય છે. દાખલા તરીકે માણસ શબ્દો ઉચ્ચાર રચાયેલ છે. એક જ વસ્તુ હોય તે કશું જાણવાનું કરીએ. હકીક્તમાં જગતમાં માણસે છે, વિશિષ્ટ રહેતું નથી. જ્યાં સુધી તત્વજ્ઞાનને લાગેવળગે છે ત્યાં નામરૂપવાળાં માણસો છે પણ મનુષ્ય વર્ગની વ્યક્તિસુધી વસ્તુન્નાનનું મુખ્ય સાધન તે ભાષા છે. વિચારેને એથી પર એવું મનુષ્યત્વ નથી. ટૂંકામાં માણસ વ્યક્ત કરવા માટે ભાષા વપરાય છે. હમણું યુરોપ અને ઉચ્ચાર કરીએ ત્યારે તે શબ્દ જાતિવાચક
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬
શ્રી આત્માનઃ પ્રકાશ
બને છે. જાતિ સામાન્ય ગુણુવાયક છે તેથી જ તેનુ ખરૂં સ્વરૂપ સમજવા માટે, જે વ્યક્તિ વડે તે બનેલી ઢાય તેના પર આધાર તેને રાખવા પડે છે.
જૈન દર્શન વેદાંતની ટીકા કરીને સ્પષ્ટ બતાવી આપે છે કે વૈરાંતિનાં પ્રદાત્ ( જી અધ્યાત્મમાર જિનસ્તુધિકાર શ્લોક ૬) એ ત્યા૨ે આખું વેદાંત ફ્રકામાં સામાન્ય અને જાતિ એ વ્યક્તિસાપેક્ષ છેદન ક્ત સંગ્રનયના દૃષ્ટાંતરૂપ જ બની જાય છે. કોઈ પશુ નય સંપૂર્ણ જીવનદષ્ટિ નથી તો પછી જીવનના પૂર્ણ તત્ત્વજ્ઞાન માટે સંગ્રહનયતુલ્ય વેદાંતની યાગ્યતા કેટલી ?
મનુષ્ય' એ સામાન્ય છે. એટલે તેનું વાસ્તવિક અસ્તિત્વ નથી. દુનીયામાં મનુષ્યા છે, અનુભવમૂલક કલ્પનાથી મનુષ્ય શબ્દ આપણે ઉપજાવ્યે છે. એક સ્પષ્ટ ઉદાહરણ્યુ લઈએ. શંકરાચાય માણુસ છે, કેરેલ દેશના છે, સમથ' વિદ્વાન છે, આમ ફક્ત શંકરાચાય શબ્દ જ વ્યક્તિ વાચક છે, વિધેયવાચક શબ્દો બધા સામાન્ય વાચક છે. વ્યક્તિની બહાર સામાન્યની વાસ્તવિક સત્તા જ નથી. વળી ઉદ્દેશ્ય અને વિધેયમાં પૂણુ અભેદ હોય તો કોઈ વસ્તુના નિર્દેશ જ ન થઈ શકે. રામ દશરથના પુત્ર છે આ વાક્યમાં પણ પૂર્ણ અભેદ નથો. જીવ બ્રહ્મ છે એમ જીવ અને બ્રહ્મમાં બન્નેમાં પૂર્ણ અભેદ હોય તા ખાલી જ ન શકાય. જો ખેલી શકાય તે સ્પષ્ટ થાય છે કે જીવ બ્રહ્મ છે એમ અમુક અર્થ'માં સમ જાવાની સાથે જ અમુક અર્થમાં જીવ બ્રહ્મ નથી જ એમ પણ સૂચિત થાય છે. છેલ્લે જ' સત્ એમ વેદાંતી શ્રુતિના આધારે ખેલે છે ત્યાં એક’ને શે અથ સાચા હોવા જોઇએ ? વધારે ઊંડા ઉતરીને આપણે જોઇશુ તા જણાશે કે એક’ના વિચાર પણુ સામાન્ય જનિત છે, સામાન્ય સાપેક્ષ છે. અનેકનેાતા અનુભવ થાય ત્યારે એક, એક, એક એમ છૂટું પાડી શકાય. એક, એક, એક એમ કરતાં અને થાય છે. ટૂંકામાં એક અને અનેક પરસ્પરસાપેક્ષ છે. અને છેવટે ‘સર્વ બ્રહ્મ છે' એ વાકયનો અર્થ પણુ સામાન્યવાચક છે. જેમ સ* મનુષ્યેા મણશીલ છે એ વાકયમાં સતા અર્થ જે પ્રમાણે અથ કરીએ છીએ તે પ્રમાણે સવ બ્રહ્મ છે તેમાં પણ સમજવું. બન્ને વાકયેામાં સામાન્યની સત્તા કેટલી બધી વ્યાપક છે તે બતાવેલુ છે. અા સવથી મોટી અને વિસ્તૃત જાતિ અથવા સામાન્ય છે એટલે જ એના અથ થાય છે. ટૂંકમાં બ્રહ્માના અ` સામાન્યવાચક હેઈ જગતની તમામ વસ્તુએના સમૂહુરૂપ કે સંગ્રહરૂપ બની જાય છે, ખરેખર
જેમ કાઇ પક્ષી પેાતાનું માથું જમીનમાં રેતીની અંદર ખાસી દે અને માને કે બહારની દુનિયા જ નથી, કારણ કે તેને પોતાનું પણુ વધારાનું શરીર દેખાતું નથી તે પછી ખીજું તો ક્યાંથી જોઇ શકે ? બ્રહ્મ સત્ય છે, જગત્ મિથ્યા છે અને જીવ બ્રહ્મ જ છે એમ માનનાર શાંકર વેદાંતનો આવી દશા છે. જો બ્રહ્મ જ હકીકતમાં એક માત્ર સપા હે.ય અને બધા જીવે અને બાકીનું જગત મિથ્યા હોય અને જીવાત્માએ બ્રહ્મથી ભિન્ન ભિન્ન માનવાની ભ્રાંતિ કરતા હોય તેા પછી સ્વાભાવિક રીતે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે બ્રહ્મમાં આવે ભ્રમ કર્યાંથી આવ્યા ? જેમ સ્વપ્ના હોય તો સ્વપ્નને અનુભવનાર કોષ્ટક હોય જ તેમ ભ્રાંતિ હોય તે ભ્રાંતિને અનુભવનાર જોઇએ. પશુ ખરી વાત તા એમ છે કે માયા, સ્વમ, શ્રાંતિ વગેરે ઉદા હરણાથી બ્રહ્મને મહિમા વધતા નથી. ઉલટું. આ બધાં
અપૂણુતાનાં સૂચક છે, જો પ્રશ્ન પૂછું હોય, તા તે જરૂર નિવિકાર પણ હેાય અને જો બ્રહ્મ પૂણુ અને નિર્વિકાર હોય તો બ્રહ્મ પોતાને માટે એવા વિચાર શુ ન લાવી શકે કે પોતે અનત અને અપરિચ્છિન્ન સત્તા નથી. દારડીને સાપ માનવાની ભૂલ અજ્ઞાની માણુ કરે પણ બ્રહ્મ ભ્રાંતિથી માની બેસે કે પોતે જીવાત્મા છે તો પછી જીવની અનેક દુ:ખદ લેશે. વાળા અને બીજી અનેક ત્રુટિઓવાળા બ્રહ્મ બની જશે. વળી કેટલાક વેદાંતી એમ પણ કહે છે કે જેમ સૂક્ષ્મ જળમાં પડેલાં પેાતાનાં અનેક પ્રતિબિંખેથી અસ્પૃષ્ટ રહે છે તેમ બ્રહ્મ પણ જીવાત્મારૂપી પોતાનાં પ્રતિ ખંખાથી અસ્પષ્ટ રહે છે. બિંબ પ્રતિબિંબવાદી વેદંતનું આ દૃષ્ટાંત તે મૂળથી જ વતે વ્યાધાત છે. પાણીમાં
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જીવન અને તત્ત્વજ્ઞાન
પડેલાં સૂનાં પ્રતિબિંબ સૂ નથી તેમજ સ` એ પ્રતિબિંબ નથી. અલબત્ત બન્ને વચ્ચે સાદૃશ્ય છે. અને સાદૃશ્ય દ્વૈત વગર સંભવે નહિ.
૧૧૭
છેવટે ટૂંકામાં શાંકરમતવાદી વેદાંતનુ' સિંહાવલોકન કરીએ. આ મતના મૂળમાં સાધારણ સૈદ્ધાંતિક વિચાર એવા છે કે બંધ, મેક્ષ, જીવ, સંસાર, આ બધું મિથ્યા છે. કોઇ વિવેચક્ર આવાં સિદ્ધાંત પર એવા આક્ષેપ લાવી શકે કે આ સિદ્ધાંત જ પાતે મિથ્યા છે, કારણ કે આ સિદ્ધાંત પ્રમાણે મિય્યાજીવ મિથ્યાસ ંસારમાં મિથ્યા બંધમાંથી છૂટકારો મેળવવાના પ્રયત્ન કરી અને મિથ્યા મોક્ષને જ પ્રાપ્ત કરે છે. વળી આ મત પ્રમાણે
આવી જશે) ફરજીયાત ધડમથલ કરવાની હોય છે. એટલુ જ નહિ પણ એ વસ્તુ અન્ન બ્રહ્મના કરતાં વધારે સત્ય છે એમ માનીને જીવનવ્યવહાર કરવા પડે છે. જગત અને જીવાત્મા, આ બન્નેનું અસ્તિત્ત્વ એક રહસ્યપૂર્ણ હકીકત છે જ. તેમને મિથ્યા કહેવાથી તેમનું રહસ્ય ઉકેલી શકાય નહિ. તાત્ત્વિક વિવેચન દષ્ટિએ અદ્વૈતવાદ (શાંકર) ગમે તેટલો ટિવાળા દેખાય છતાં તેની પાછળ કામ કરી રહેલી એક ઉદ્દત્ત અભેદભાવના રહેલી છે, જેની અસર ભક્તિપરાયણુ વેદાંતીમાં દેખાઈ આવે છે એમ કબૂલ કરવુ જોઇએ. જેમ શુ ખ્રીસ્તે કહ્યું કે “હું અને મારી પિતા (કે જે સ્વગમાં છે) એક છીએ.” કાઈ પ્રભુપરાયણુ ભક્ત
પાપ પુષ્પ બધું જ મિથ્યા બની જાય છે. એક નિવિનમ્રભાવે પોતાના સ્વતંત્ર અસ્તિત્વની ના પાડીને
ઈશ્વરની જ સત્તા સ્વીકારે છે અને કહે કે હું કાંઈ
કાર, અપરિણમી બ્રહ્મ વિકારી જગતમાં પરિણમે પણ્ તે શા માટે પરિણમે છે એજ એક મોટા કોયડા છે એમ નિખાલસપણે કહેવું પડે છે. કાઈ અચિત્યલીલા કરવા બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે એવુ એવુ વેદાંતી ખેલે છે પણ આવી વાત તાત્ત્વિક દૃષ્ટિએ સમાધાનકાર નથી.
કરતા નથી, આ બધું ઈશ્વર જ કરે છે તો તેમાંથી એટલું જ ફલિત થાય કે તેનું કર્તાપણાનું અભિમાન નષ્ટ થયું છે. એ જ પ્રમાણે વેદાંતી પણુ કહી શકે કે હું છું જ નહિ, બ્રહ્મ જ છે. આ ઉપરથી આપણે એવા અનુમાન પર આવી શકીએ કે અદ્વૈતની પાછળ રહેલી શુદ્ધ સાત્ત્વિક અભેદ ભાવના જીવની અહંકાર ત્તિનું શોધન કરે છે. અહંકારથી જે અનેક રાગદ્વેષો સન્ન થાય છે તેના નાશ થાય તા તે ઈચ્છવા યાગ્ય ગણી શકાય. અહંકારના નાથથી જ વીતરાગવના સૂ` ઉક્તિ થઈ શકે,
જીવનશોધનની દૃષ્ટિએ આ વાદના સૌથી મોટી દોષ-કે જેનાથી તે વાદ સ્વયં ખ ંડિત બની જાય છે-તે એ છે કે જે વસ્તુઓની સત્તાને અને તેમનાં મૂલ્યોને સિદ્ધાંતમાં સ્થાન નથી. એ જ વસ્તુઓની સાથે રાજરાજના જીવનમાં આપણે (આમાં વેદાંતી જરૂરી
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तोहरा युवतयः सुहृदोऽनुकूलाः, सद्बान्धवाः प्रणतिनम्रगिरथ भृत्याः । गर्जन्ति दन्तिनिवहास्तर लास्तुरंगाः, संमीलने नयनयोर्नहि किञ्चिदस्ति ॥
(પુષ્પિતાગ્રા )
અનુકૂળ સુહૃદ સુશીલ નારી, સુખકર સેવક ધ્રુવગ ભારી રથ હુય ગજ સાજ સુખદાયી, નયન મિંચાય પછી ન ફ્રાઈ ભાઈ
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિત્ય જન્મ મૃત્યુ
*filliા કે * *
લેખક-શ્રી બાલચંદ હીરાચંદ, સાહિત્યચંદ્ર
- દરેક માણસ ભણે છે કે, આપણે જન્મ લીધો છે. દિવસ ઊગે છે અને નવો ઉત્સાહ અને નવી ઉમેદે અને એક દિવસ એ ઉગવાને છે કે જ્યારે આપણે તેમજ નવા કાર્યક્રમો આપણે ગઠવીએ છીએ. પણ મરણને શરણ થઈશું. જન્મ અને મરણનું એ ચક ઘણી વેળા એ આપણા કાર્યક્રમે જ્યાં ને ત્યાં અસ્ત આપણને અનાદિ કાળથી વળગેલું છે. અને એ જ્યારે પામી જાય છે. પહેલાં આપણે કેવા કેવા સંકલ્પ પૂરું થવાનું છે એનું આપણને માન સરખું પણ નથી. કરેલા હતા તેનું સ્મરણ થતાં આપણે પશ્ચાત્તાપ અને મરણ એટલે એક શરીર છોડી બીજું શરીર ધારણ નિરાશા અનુભવીએ છીએ. ઘણા દિવસની રજા પડે કરવું અને નવું જીવન શરૂ કરવું, એટલે નવો જન્મ છે અને વિદ્યાર્થી અનેક પ્રકારના અભ્યાસક્રમે ને લે. એ જન્મરણના ફેરામાંથી છૂટા થવા માટે જુદા રજાના દિવસોમાં પૂરા કરવાને મન સાથે નિશ્ચય કરે જાદા તત્ત્વજ્ઞાનીઓએ જુદા જુદા માર્ગો બતાવેલાં છે. છે. પણ રજા પૂરી થતાં તે બધા સંક હવામાં અને દરેક ભાગ અંશતઃ તે તે દષ્ટિથી સાચા પણું ઉડી ગએલા હોય છે. રહે છે પાછળ ફક્ત પશ્ચાત્તાપી હોય છે. જ્યારે કેટલાએક વરસ પછી માણસ મૃત્યુવરા આપણુ પણ સ્થિતિ ઘણી વખત એવી જ થતી થાય છે ત્યારે તેણે પ્રાપ્ત કરેલું શરીર સર્વથા નાશ અનુભવાય છે. આપણે આવતી કાલે અમુક ધમફત્ય પામે છે, પણ આ જડ શરીરનું નિત્ય અંશતઃ મૃત્યુ કરીશું, અમુક વ્રત જેવાં કે ઉપવાસ, આયંબીલ વિગેરે થાય છે તેને આપણે વિચાર સરખે પણ કરતા નથી. કરી દિવસ સફલ કરીશું એવું ધારીએ છીએ. અને દરેક દિવસે તે શું પણ દરેક ઘડીમાં કે પહામાં પણ બીજે દિવસે તે નિષ્ફળ થતે જોઈએ છીએ. અને આપણા શરીરના કેટલાએક અંશે નષ્ટ થાય છે અને એમ થવાના કારણની અનેક છટકબારીઓ શેધી નવા નવા અંશે તેની જગ્યા લીધા કરે છે. આ કાઢીએ છીએ, આવી છે આપણું સ્થિતિ હતા અંશતઃ થતા મૃત્યુને આપણે જરા અગર ઘડપણનું અને સંલ્પની પૂરી નિષ્ઠા આપણામાં ઘણી ઓછી નામ આપીએ છીએ. વાસ્તવિક જોતાં આ એકદમ જોવામાં આવે છે. આવા તે કેટલા દિવસે આપણે નહીં જોવામાં આવતું મૃત્યુ જ છે. એક દિવસ જાય નેઈ દીધા છે. અગર નિરાશામાં ફેરવી નાખ્યા છે. છે અને આપણે એક દિવસનું ઘડપણ અનુભવીએ કહો કે આપણે એટલા જન્મે એળે ગુમાવ્યા છીએ અને મૃત્યુને એક દિવસ નજીક કરીએ છીએ. છે. એક રીતેર વરસના જ્ઞાની મહાત્માને કોઈએ પૂછયું. એટલે જ અમે કહીએ છીએ કે, આપણે નિત્ય જન્મ મહારાજ! આપની ઉમર કેટલી? ત્યારે તે મહાત્માએ અને મૃત્યુને અનુભવ લઈએ છીએ. અને અસ્તમાન જરા વિચાર કરી જણાવ્યું કે, મારી ઉમર હજી થએલો દિવસ ફરી આવવાને નથી એ સિદ્ધ થએલું સાત વરસની પૂરી નથી થઈ. પેલો માણસ એ સાંભળી આપણે જોઈએ છીએ.
આશ્ચર્યમાં પડી ગયું અને ફરી પૂછવા માંગો
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિત્ય જન્મ મૃત્યુ
મહારાજ, આમ કેમ બોલે છે ? મને તે આપની બંધ રહેવામાં જ સમાધાન માની જેવા ના પાડવા ઉમર શીત્તેર વરસની થએલી જણાય છે. ત્યારે આપ માંડી. જીભ ખરા ઉચ્ચાર કરવા મથે પણ એ પૂરી સાત વરસની પણ નથી એમ જણાવે છે, થાય જ કેમ? આમ ચોતરફથી સંકટ ઉતરવા માંડયા. એને અર્થ શું? મહારાજે જણાવ્યું: હું સાચું કહું ધાર્યું કાર્ય આજનું આવતી કાલ ઉપર મૂકવું પડે. છું. મેં બાલ્યાવસ્થા તે મેજશખમાં પૂરી કરી. વ્રત પચ્ચખાણ કરવા મુશ્કેલ થઈ પડ્યા. હાથ પગ મનુષ્ય જન્મ મને શા માટે મળે છે અને મારું અને માથું ધ્રુજવા માંડ્યા. ત્યારે હવે શું થઈ શકે કર્તવ્ય શું છે તેનું મને ભાન સરખું પણ નહીં હતું. એમ વિચાર આવ્યો. એ કાળ તે મેં રમત, ખેલ, કુતુહલ અને માબાપને મારા પિતાના સુખ માટે કનડવામાં જ ગુમાવ્યા. આવી અવસ્થામાં જે કાંઈ શુદ્ધ આચરણ થઈ વડીલના ઉપદેશે તે ઉપાડી જ દીધા. ભણવામાં મેં શકી તેને સંગ્રહ કરવે ઉચિત ધાર્યો પણ એને સરવાળે આળસ કર્યું. ભણવાને ઉપદેશ કરનારા વડીલે ટલે થાય ? બીજું ઉધ, ભોજન, વિસામો વિગેરે અને ગુરુજનોને મેં મારા શત્રુ માન્યા. ખેતી માંદગી અનેક કારણોને લીધે ઘણો કાળ ખાવો પડે. એમ કરતાં ઊભી કરી ભણવાનું મેં ટાળ્યું. ધમક્ષિાને મેં નકામી આ સીત્તર વરસની ઉમરમાં છ સાત વરસે જ મારી માની. આમ અનેક રીતે મેં પિતાના જીવનના ઉત્તમ ગણત્રીમાં આવ્યા, તેથી જ મેં કહ્યું કે મારી ઉમર વર્ષો વેડફી નાખ્યા. અર્થાત મારે બાલકાળ નિષ્ફળ જ હજી સાત વરસ જેટલી પૂરી થઈ નથી. જગતમાં હું ગયે. એ વરસેની ગણત્રી મારા જીવનમાં હું શી જોઉં છું કે મારા કરતા પણ જીવનને પણ કાળ રીતે કરું ?
વેડફી નાખનારા લેક જગતમાં ઘણું છે. એટલું જ . યુવાવસ્થામાં યૌવનની મસ્તીમાં એતિક સુખ
નહીં પણ પિતાનું આખું જીવન ખોઈ નાખી અમૂલ્ય સગવડને જ મેં ધ્યેય માન્યું. મોજશેખ અને માનવદેહ ખોઈ બેસનારાએ ઘણું જોવામાં આવે છે. ઇકિયાને રંજન કરવામાં જ મેં જન્મનું સાર્થકથ
યુવાનીમાં ખાનપાન અને ઇકિ ઉપર કાબૂ નહીં
રાખવાથી તેઓ વૃદ્ધાવસ્થામાં કાંઈ પણ કરી શકે એવી માન્યું. શરીર અને ચેનચાળાના પિષણમાં મેં આનંદ
સ્થિતિ રહેતી નથી. અનેક રોગે પોતાને અહો પણ માણે. ઉપભોગ એ મુખ્ય વસ્તુ માની. અનેક જાતના
એના શરીરમાં કરી બેઠેલા હોય છે અને શરીર મણભેગવિલાસમાં મેં પિતાનું યૌવન વેરી નાખ્યું. દ્રવ્ય કમાવવું અને ફાવે તેમ તેને ઉડાડી નાખવું એ જ
ની જ રાહ જોતું હોય છે. જરા અને રેગે પિતાનું કાર્ય રાતદિવસ ચાલુ રાખ્યું. જે કાળમાં મન ઉપર રહાણ જે રુરિમા કરી બેઠેલા હોય તેની સામે મિe, કાબુ રાખી ઊંચી કટીનું અધ્યયન કરી ધર્મતન રસભોક્ત અને સ્વાદું ભોજન નકામું થઈ પડે છે. ચિંતન કરી યથાશક્તિ પૂજા, પ્રભાવના, વ્રત, નિયમો
બધું સાધન હાજર છતાં ફક્ત છાશ ઉપર કે બાજરાના આયરી આગામી જીવન સરળ અને ધમવિહિત કરવું રોટલા ઉપર જીવન ગુજારવું પડે છે. એ માણસ જોઈએ તે ન કર્યું. અને જ્યારે અનિયમિત અને ધારે તે પણ ધર્માચરણ શી રીતે કરી શકે? અનુચિત ખાનપાન અને આચરણમાં મસ્ત રહેતા અનેક જન્મે એવી રીતે વ્યર્થ ગુજારનારા આપણે શક્તિ ક્ષીણ બની, ઈતિએ પિતાનું કાર્ય કરવામાં છીએ એમ માનવામાં હરક્ત નથી. ત્યારે આપણે નિત્ય પણ આનાકાની કરવા માંડી ત્યારે મનમાં વિચાર સઈ રહીએ છીએ તેને એક અલ્પ સરખું મૃત્યુ ગણી આવવા માંડ્યા કે હવે ધર્માચરણ અને કાંઈક સંયમી જાગીએ તેને નો જન્મ ગણીએ એમાં ખોટું શું છે? જીવન જીવવું જોઈએ. પણ એ વિચાર ઘણું મેડા પડ્યા. એ બાર કલાકના અલ્પ જીવનને જે આપણે યોગ્ય
કાન સાંભળવા ના પાડવા માંડયા. આંખે ઉપયોગ કરીએ તે ઘર્ણ કાર્ય આપણા હાથે થઈ શકે.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૦
શ્રી આત્માનદ પ્રકાશ
રાજ નવા જન્મ મળે અને રાજ શાંત રીતે મેળવી લેવી જોઇએ. મૃત્યુની છેલ્લી ઘડીએ સારી મૃત્યુને ભેટીએ, કેવી સુંદર કલ્પના ! કેટલે આનંદ ! ભાવના જાગે, પ્રભુનની અને તેમાં તન્મય થવાનું આમ માનવામાં આવે ત્યારે મૃત્યુને ડર કાને લાગે ? હોય તો તે માટે પૂર્વ તૈયારીની ખાસ જરૂર છે. કારણ એ તે રોજની આદત જેવું થઈ પડે. પશુ સારી મતિ કાંઈ આકાશમાંથી ઉતરી આવવાની હતી એવી શાંત નિદ્રા કહે કે ચેડા કલાકનું મૃત્યુ શી નથી. મૃત્યુ સુધારવું હોય તો તે માટે વરસાથી પૂર્વ રીતે આવે ? પેટમાં પૂરતુ અન્ન અને પાણી હોય, તૈયારીની જરૂર છે, શુભ મતિ અને શુભ ભાવનાની શરીર સ્વસ્થ હોય અને સાથે સાથે આપણા મનને નિત્ય ટેવ પડેલી હોય, ખાટા વિચાર આવતાં જ ન કોઈ જાતની ચિંતા ન ય અને દિવસમાં આપણા હોય, એવા સ્વભાવ જ થઈ ગએલા હોય તે જ અંત હાથે સત્કૃત્ય થએલું હોય અને તેથી થનારા આનંદની સમયે સારી મતિ સુઝે. ખ઼ુ સારી ભાવનાએ અને કાંઈક ઊર્મિ જાગતી હોય તો ! આપણા હાથે શુભમતિ આપણે કોઈ દિવસ કેળવી જ ન હોય તે કાંઈક પાપ થએલુ હોય, કોઈનું ભુંડુ થએલું હોય, અંતસમયે સારી બુદ્ધિ કયાંથી આવી ઊભી રહે? કાઈને આપણે દુભવેલુ હોય તો આપણા નિત્ય મૃત્યુની લગ્નના ઉત્સવ કરવો હોય ત્યારે કેટલાએક દિવસેથી સુખનિદ્રા કયાંથી મળે ? તેથી તેા આપણા માટે તેની પૂર્વ તૈયારી કરી લેવી પડે છે. લગ્નના હસ્તઅસ્થિરતા, કુવિચારોની ગિરદી અને દુઃસ્વપ્ના રાહમિલનની એ ક્ષણ સુધારી લેવા માટે આપણે અનેક જાતની પૂર્વ તૈયારી કરવી પડે છે. ઈષ્ટ મિત્રને આમ ત્રણ આપવું પડે. વિધિ કરાવનાર પુરાહિતને ખેલાવવા પડે. જમણેાની તૈયારી કરવી પડે, વાજાં વમાડનારને ખાલાવવા પડે. પરાણાના સ્વાગતની અનેક જાતની ગોઠવણી કરવી પડે ત્યારે તે હસ્તમેળાપની ક્ષણુ સુધરે, ત્યારે નિદ્રાના કહે કે ચિરનિદ્રને સમય સુધારવા હોય તે તે માટે કાંઈ પણ તૈયારી આણે ન કરીએ અને ઘડી સુધરી જાય એ કેમ બને ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોતાં હોય. આપણી ઊંધ બગડે, ચિંતા વધે, સાથે સાથે અપચન થઈ શરીરમાં ધીમે ધીમે વ્યાધિઓ પોતાનું ધર કરી બેસે અને પરિણામે આપણા કેટલાએક દિવસ અને રાત્રિએ બગડે. એમ આપણે જો એક દિવસના જન્મ અને મૃત્યુની જ઼ીકર નહીં રાખીએ તે આપણા અઠવાડીયા બગડે, મહિના બગડે અને વર્ષા પણ બગડે. કહે. કે આપણું આખું જીવન બગડતા આપણા ભવ બગડે, એવુ છે પરિણામ એક દિવસ બગાડવાનું ! નાની ભૂલ નહીં. સુધારોએ તા ઘણી ભૂલોના તેમાંથી જન્મ થાય છે, પરંપરા વધેક્ષણના સારામાં સારા ઉપયોગ આપણે કરી લેવા છે અને પછી તે ગુનાએ થાય છે અને એવા ગુના જોઈએ, રાજ ઊંધતી વખતે વિસમાં આપણે કેવા જ ભવ ભગાડે છે અને જન્મમૃત્યુની પરંપરા વધેક કર્યા અને તે સારા હતા કે નહી. તેના મનની છે; માટે જ અમે કહીએ છીએ કે, નિત્ય જન્મ સુધારતા આપણે શીખવુ જોઇએ અને તે। જ આપણું નિત્ય મૃત્યુ સુધરે
નિદ્રાના ક્ષણ સુધરવા હોય તેા જાગૃતિના પ્રત્યેક
સાથે વિચાર કરવા જોઇએ. અને એમાં કોઇ દ્વેષ હાય તેા તે આવતી કાલે સુધારી લેવાની તાલાવેલી રાખવી જોઇએ. અને એ રીતે દરેક દિવસ સુધારતા રહીએ તો જ આપણુ જીવન આનંદમય થાય અને આપણી અંતિમ ધડી સુધરે, માટે નિત્ય જન્મ અને નિત્ય મૃત્યુનુ રહસ્ય આપણે એળખા, આપણા આ જન્મ સફલ થાય એવી ભાવના દરેક મુમુક્ષુના હૃદયમાં જાગે એ જ શુભેચ્છાઓ.
તે મતિ: સા પતિ: એટલે મૃત્યુસમયે જેવી ભાવના જાગેલી હોય તેવું જ મૃત્યુ આવે. અને આગળના ભવ માટે તેવી જ સામગ્રી પ્રાપ્ત થાય. રાતમાં સૂતી વખતે શાંત અને વિકારરહિત સુખનિદ્રાની ઈચ્છા રાખતા હાઈએ તો દિવસના તે માટેની સામી
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવ સંસ્કૃતિ અને મહાવીર
લગભગ અઢી હઝાર વર્ષ પહેલાં, આ દેશમાં, કરી, તે તે પણ અમરતાની પ્રાપ્તિ માટે જ. તે મહાવીરને જન્મ થયો. તેને જન્મ થયે ત્યારથી પોતાનાં સુખને છોડવા નથી ઇચ્છતે અને છોડે તે વિશ્વની પરિસ્થિતિ અને ચિંતનપદ્ધતિમાં પણ તે પણ શાશ્વત સુખની
તે પણ શાશ્વત સુખની પ્રાપ્તિ માટે જ. પરાધીનતા પરિવર્તન થયાં છે. ઉદાહરણ તરીકે મહાવીરને યુગ
તે તેને સ્વપ્નમાં પણ સહ્ય નથી છતાં તેણે ધર્મના આત્મા અને આત્મસુખની શોધખોળનો યુગ હતો. બંધને સ્વીકાર્યા. અને તે બંધનને સ્વીકાર પણ સાથે સાથે સમાન અધિકાર અને સામાજિક સમાન અમરલોકમાં સ્વછંદ વિહાર કરવા માટે જ અને તને તે યુગ હતા. તે યુગમાં સાંસારિક (ભૌતિક) આ બધું જેટલું તે સમયે સાચું હતું તેટલું જ સુખ તરફ ખૂબ જ ઉપેક્ષા સેવવામાં આવતી. અને આજે પણ છે. એમ મનાતું કે દરેક બુરાઇનું ઉત્પત્તિસ્થાન માનવ આ સાથે બીજા પ્રશ્નો પણ છે. પરાધીનતા એ મન છે. આનાથી બિલકુલ વિરોધી આજને યુગ છે. માનવજીવનને મોટામાં મેટે અવરોધ, માટે જ આજના યુગમાં સાંસારિક સુખને હેય ગણવામાં તુલસીએ કહ્યું કે પરાધીન સપને સુખ નાહીં ? આપણું આવતું નથી તેમજ દરેક બુરાઈનું ઉત્પત્તિસ્થાન સુખ, દુઃખ પર આપણે કાબૂ નથી. જીવનની દેરી સામાજિક અસમાનતાને જ ગણવામાં આવે છે. કોઈ અદષ્ટના હાથમાં છે. અને તેના ઈશારા પર જ પરિણામ એ બને છે કે મહાવીરને યુગ માનસિક આપણું જીવન-પતંગ વિવશ બનીને ભાગ્ય-આકાશમાં ક્રાન્તિમાં શ્રદ્ધા રાખનાર યુગ હતો જ્યારે આજ આમતેમ ઊડે છે. મનુષ્ય પર તે બેવડા બંધન. એક યુગ સામાજિક ક્રાન્તિને યુગ છે.
પ્રકૃતિનાં બંધન જેવાં કે રાગદેષ, માયા, મમતા આદિ
અને બીજા માનવબુદ્ધિમાંથી ઉત્પન્ન થતાં બંધનો. એ ઉપર પ્રમાણેની પરિસ્થિતિ અને દૃષ્ટિકોણની
સત્ય આપણે સ્વીકારીએ કે મહાવીરના યુગમાં આ ભિન્નતા હેવાથી સહજ પ્રશ્ન ઉઠે કે આજે મહાવીરની
દેશમાં સામાજિક જીવને આજના કરતાં સરલ હતું. પૂજાનું મહત્વ શું? તેમના વિચારોને આજના
તે સમયે માનવસર્જિત પરાધીનતા આજના જેટલી ન યુગમાં શું ઉપયોગ ? પરંતુ મુખ્ય પ્રશ્ન સમસ્યાની ભિન્નતાને છે, દષ્ટિકોણની ભિન્નતાને નહીં. પરિસ્થિતિ
હતી. અને કદાચ આ કારણને લીધે જ તે યુગમાં
બુદ્ધિનાં બંધનો કરતાં પ્રકૃતિના બંધનમાંથી છૂટવાની ગમે તેટલી ફેરવાઈ હોય પણ સમસ્યા તે તે જ છે.
પ્રવૃત્તિ વધારે હોય. તે સમયના ભારતના પ્રત્યેક ધર્મ આ સમસ્યા જીવવાની ઈચ્છાની છે. બીજા શબ્દોમાં
હી શકાય. માનવજાતિને ઇતિહાસ કે પથમાં આ વાત સ્પષ્ટ દેખાય છે. આ કામના માટે કરેલા સંઘર્ષને ઈતિહાસ છે. ધર્મ- તે સમયે દુઃખમાંથી છૂટવાના બે માર્ગો હતા. કલા અને દર્શનશાસ્ત્ર આ તથ્યના મહત્વપૂર્ણ સાક્ષી એક માર્ગ–પ્રાર્થના, યજ્ઞ અને બલિદાનને અને છે. પૃથ્વીનું પ્રથમ કેટિનું સત્ય, “મનુષ્ય જીવવા ઈચ્છે બીજે-તપ, ત્યાગ અને ચિંતનનો. મહાવીરે આમાંથી છે, મરવા નહીં' એ છે. કદાચ તેણે મરવાની ઈચ્છા બીજા ભાગને અપનાવ્યો. તે કહેતા કે જે પ્રત્યેક
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આમાનંદ પ્રકાશ
મનુષ્ય જીવવા ઇચ્છતા હોય તે બીજાના ભેગે જીવન- ખરેખર આ પ્રશ્ન માનવના અસ્તિત્વનો છે. અને સુખની આશા રાખવી એ ભયંકર ભૂલ છે. તેનું અસ્તિત્વ જગતના અસ્તિત્વ પર નિર્ભર છે. અને જો મુક્તિને અર્થ માનવતાને પૂર્ણ વિકાસ
કિગ દુનિયાના અસ્તિત્વને આધાર છે જુદા જુદા રાષ્ટ્રોને હોય તે તે અહિંસાથી જ થઈ શકે, હિંસાથી નહીં જ.
સહયોગ અને સહઅસ્તિત્વ પર અને આ ત્યારે જ માનવની આધ્યાત્મિક સ્વાધીનતા માટે તેઓ એમ
શક્ય બને કે જ્યારે આન્તરરાષ્ટ્રીય વ્યવહારમાં અહિંસામાનતા કે માનવજીવન, તેની અભરચના છે માટે
નું પાલન થાય. અહિંસા માટે એકબીજાના ઈષ્ટિતેને કોઈ અજ્ઞાત સત્તાને સેંપી દેવું તે એક પ્રકારની
કોણને સમજવાની ઉદારતાની જરૂર છે. જ્યાં સુધી આધ્યાત્મિક પરાધીનતા જ છે. આ રીતની (ઈશ્વરવાદી)
વ્યક્તિ કે રાષ્ટ્રના વિચારોમાં ઉત્તેજના અને હિંસા પરાધીનતા એ સમયમાં ખૂબ જ પ્રચલિત હતી, અને
ભરી હોય ત્યાં સુધી વ્યવહારમાં અહિંસાની આશા આજે પણ દુનિયાના મોટાભાગના લોકો આ આધ્યા
રાખી શકાય જ નહીં. વિચારની અહિંસાની પહેલી
જરૂર છે અને તેને માટે મુખ્ય વસ્તુ છે-અપરિગ્રહ, મિક પરાધીનતા પર આસ્થા રાખે છે,
પરિગ્રહનો અર્થ ચારેકોરથી ભેળું (એકઠું) કરવું. ધરતીનું સત્ય
આ વૃત્તિમાંથી જ પૂછવાદને જન્મ થાય અને બુદ્ધ અને મહાવીરે જ ઇતિહાસમાં સર્વપ્રથમ તેમાંથી જ સામ્રાજ્યવાદ આવે. વધારે સંચય થાય આધ્યાત્મિક સ્વાધીનતાને નૈતિક અધિકાર દુનિયા ત્યારે જીવનરૂપી ફૂલને વાસનારૂપી કીડે કેતરવા માંડે સામે મૂક્યા. આધ્યાત્મિક સમતા વગર સ્વતંત્રતા નિર અને છેવટે તે સુકાઈને નષ્ટ થાય. સંગ્રહવૃત્તિમાંથી જ ર્થક હતી. આ બન્ને વસ્તુઓ એકબીજાની પૂરક છે. વિરોધ (અંધતા) જન્મ. અને વિરોધમાંથી હિંસા જન્મ. સમતા ન હોય તે સ્વાધીનતામાંથી શેષણ અને ધાર્મિક કે રાજનૈતિક અથવા મેટા કે નાના સ્વરૂપમાં આર્થિક અસમાનતા પ્રગટે. અને સ્વાધીનતા વિનાની હિંસા એ હિંસા જ છે. આત્મવિશ્વાસની કમી એટલે સમતા મનુષ્યને નિજીવ-જા બનાવે. આ માટે જ હિંસા. માણસને જ્યારે પિતાની નૈતિકતા પર પ્રહાન મુક્તિની વ્યાખ્યા નીચે પ્રમાણે બની. “માનવની સમતા રહે ત્યારે તે સામેવાળા પર આક્રમણ કરે. જ્યારે એક અને સ્વાધીનતાને પૂર્ણ વિકાસ એટલે મુક્તિ. રાષ્ટ્રને પિતાના દર્શન (ફિલોસોફી-ચિંતન) પર આજની દુનિયાને દષ્ટિકોણ પહેલાં કરતાં તદ્દન માં
અવિશ્વાસ પ્રગટે ત્યારે તે બીજા રાષ્ટ્ર પર હલ્લો કરે. ભિન્ન છે, પરંતુ આજે પણ જીવવા ન ઇચ્છતા હોવ અહિંસા, વિચાર-સહિષ્ણુતા અને અપરિગ્રહ એ કઈ માનવ હશે ખરો ? અને આ પ્રશ્ન વધારે એ દેખાય છે વ્યક્તિવાદી પરંતુ તેનું લક્ષ્ય વ્યક્તિને ભયાનક એટલા માટે બને છે કે આજે જીવવા માટે બદલે સમષ્ટિ છે, કારણ કે તે બીજાની સંમતિ લઈને જ સાધને મહાવિનાશનાં જ શોધાય છે. ભિન્નતા એ છે કે ચાલે છે. અહિંસા એટલે બીજાને મારવું નહીં. વિચારઆજને માનવી પહેલાંનાં જેવી અદશ્ય મતિ' નથી સહિષ્ણુતાનો અર્થ બીજાના વિયારોને આદર આપ. ઈચ્છતો. પરંતુ તેને બદલે તે એવી સમાજરચના ઈચછે અપરિગ્રહ એટલે સાધનો અને જરૂરત એછાં કરવાં. છે કે જેમાં શોષણ અને વિષમતા ન હોય, બીજાએ સ્વતંત્રતા, સહઅસ્તિત્વ અને શાંતિ માટે આ આદશેની આપેલા દાન પર જીવીને મુક્તિ મેળવવા કરતાં એ જેટલી જરૂર છે તેટલી ભાગ્યે જ દુનિયાને પહેલાં પડી પિતાની મહેનતનું ફળ ભોગવી શકે. આનો અર્થ એ હોય. આ વિચારો કોઈ સંપ્રદાયના ચોકઠાના નથી, થયો કે માનવ પિતાનાં બંધને તેડીને નવી સમાજ. કારણ કે એ કોઈ ધર્મ ગ્રંથમાંથી લેવાના નથી તેમજ રચના ચાહે છે. અને તે પણ એવી વ્યવસ્થા કે જેમાં એ ઈશ્વરની વાણુરૂપે પણ લેવાના નથી. આ તે શોષણુ અને યુદ્ધને ભય ન હોય.
જીવનના ચિંતનના નિચોડરૂપ છે.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવ સંસ્કૃતિ અને મહાવીર
૧૨૩
ભારતમાં આ આદર્શ તરફ ખૂબ જ આસ્થા છે, દેશ બીજા માર્ગ પર જઈ રહ્યો છે અને તેની સફળતા પણ માત્ર આસ્થા બહુ મહત્વની ચીજ નથી, પરંતુ કે નિષ્ફળતા પર દુનિયા એકચિત્તે જઈ રહી છે. તેથી આસ્થા સાથે આચરણ પણ જોઈએ. ટૂંકમાં કહું ભગવાન મહાવીરે હજારો વર્ષ પહેલાં મહામાનવના તે આસ્થા અને આચરણનું સમતોલન જોઈએ. રૂપમાં જે વિચાર આપણી સમક્ષ ધર્યા તે માનવતાને આજના યુગના એક લક્ષણ તરીકે સમાજવાદને માટે તે આજ પણ તેટલા જ મહત્વપૂર્ણ છે.* દુનિયાના દેશોએ અપનાવ્યો છે. હવે પ્રશ્ન માત્ર એ જ રહે છે કે તેને પ્રાપ્ત કેમ કરી દમન, બળપ્રયોગ- શ્રમણના પુસ્તક ૧૧, અંક ૭-૮માં આવેલા આતંક આ એક માર્ગ છે અને શાંતિ, અહિંસા, શ્રી. ડે. દેવેન્દ્રકુમાર જૈનના હિંદી લેખને સાભાર સહયોગ અને પ્રેમ એ બીજો ભાગ છે. આપણે અનુવાદ, અનુવાદક શ્રી હિંમતલાલ ર. યાજ્ઞિક
सुभाषित
असतामुपभोगाय दुर्जनानां विभूतयः । पिचुमंदं फलैराढयं काकैरेवोपभुज्यते ।।
| (દેહરા) પિચુમંદના ફલત, કાક કરે ઉપભેગ; દુર્જનની લત પડે, એમ દુષ્ટને ભેગ.
मात्रा स्वस्रा दुहित्रा वा न विविक्तासनो भवेत् । बलवानिद्रियग्रामो विद्वांसमपि कर्षति ॥
( અતુટુપ) મા બહેન કે સુતાસો બેસો ના કદિ એકલા; ઇદ્રિના મહાવેગે, ભૂલ્યા છે જન ભલભલા
अप्सु प्लवन्ते पाषाणा मानुषा नन्ति राक्षसात् । कपया कमें कुर्वन्ति कालस्य कुटिला गतिः॥
(લલિત છંદ) ઉદધિમાં અહે પર્વતે તય, મનુજથી મહારાક્ષસે મર્યા, કુશળ યુદ્ધમાં વાનરે અતિ, કુટિલ છે અરે કાળની ગતિ.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વીકાર
૧. જૈન સ્તોત્રરંત્તર-(પ્રથમ ભાગ) સંશોધક–આચાર્ય મહારાજ શ્રી વિજયમાણિજ્યસાગરસૂરિજી મહારાજ, પ્રકાશક-રમણલાલ જેચંદ શાહ, કપડવંજ, મૂલ્ય : એક રૂપિયે. આ પ્રથમ વિભાગમાં અષ્ટાદશસ્તંત્ર અને પંચલાણત-એ બે કૃતિઓ આપવામાં આવી છે. આ જ પુસ્તકનાં અનુક્રમે બીજા તથા ત્રીજા ભાગે પ્રગટ થશે, જેમાં પ્રાચીન કૃતિઓ પ્રસિદ્ધ કરવામાં આવશે. પ્રયાસ આવકારદાયક છે.
૨. નવી ભકતમાળ (ભાગ બીજો ) અનુ. કવિ વલભજી ભાણજી મહેતા–રબી. પ્રકાશા– શ્રી ગોરધનદાસ અમીચંદ મણિયાર–ભાવનગર. ક્રાઉન સેન પેજી પૃષ્ઠ આશરે ૨૫૦. મૂલ રૂપિયા છે. હિંદી માસિક “કલ્યાણમાં આવતા ભક્તોના જીવનચરિત્રે ગુજરાતી અનુવાદ આ પુસ્તકમાં આપવામાં આવ્યો છે. દેવમાલા, ઉપમન્યુ વિગેરે પંદર ભકર્તાના જીવનચરિત્રને સુંદર આલેખ કરવામાં આવે છે. પ્રયાસ સારે છે.
૩, લલિતવિસ્તરા ( ચેત્યવંદન સત્રવૃતિ ) વિવેચનકર્તા છે. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા M. B. B. s. ક્રાઉન આઠ પેજી સાઈઝ, પૃષ્ઠ ૭૬૨, પાકું હલકલોથ બાઈડીંગ, સુંદર છાપકામ છતાં મૂલ્ય માત્ર રૂપિયા નવ. પ્રાપ્તિસ્થાન-શ્રી જૈન ધર્મ પ્રસારક સભા–ભાવનગર.
આધ્યાત્મિક અને ચિંતનપરાયણ લેખક તરીકે છે. ભગવાન આપણા સમાજમાં વર્ષોથી સુપરિચિત છે. થ્યિ જિનમાર્ગદર્શન, નયવિચાર, વિગેરે ઘણા પુસ્તકો તેઓશ્રીએ પ્રસિદ્ધ કર્યા છે. એગદષ્ટિકમુચ્ચય ગ્રંથ તે સર્વમાં કળશરૂપ છે, તે જ આ “ લલિતવિસ્તરા ” નામનો ગ્રંથ છે. મહર્ષિ હરિભદ્રસુરિજીએ લલિતવિસ્તરા ” નામક ભવનસવતિ રચી છે.
નમુથ, અરિહંતઈયાણું, અન્નત્ય, લેગસ, પુખરવરદીવ, સિદ્ધાણું-બુહાણું, વેયાવચ્ચગરાણું અને જયવોયરાય–આ આઠ સો ઉપર મહાન તાર્કિક આ. શ્રી હરિભદ્રસૂરિજીએ જે તત્વમંથન કર્યું છે, તેના પરથી જ આ ગ્રંથનું વિશિષ્ટ મહત્વ સમજાયા વિના નહીં રહે. આચાર્ય મહારાજશ્રીએ સુંદર ટીકા રચવા છતાં પ્રતે પોતે જ જણાવ્યું છે કે–આવા અર્થગંભીર સવે પર સંપૂર્ણ સમજાવી શકાય તેવી ટીકા રચવી તે શક્ય નથી એટલે જ લાઘવમૂર્તિ આ. શ્રી હરિભદ્રસૂરિજી એક સ્થળે જણાવે છે કેकात्स्येन व्यारव्यां कः कर्तु मीश्वरः ।
આવા અજોડ ગ્રંથની ટીકાને સુગમ બનાવવા માટે તેમજ સામાન્ય વાચકો અને બાળકો પણ સમજી શકે તે માટે છે. ભગવાનભાઈએ અતુલ પરિશ્રમ સેવ્યો છે અને આ ગ્રંથ ઉપર પોતાના માતુશ્રીના નામથી “ચિહેમવિધિની” નામની વિવેચનાત્મક સુંદર ટીકા રચી છે. પ્રસંગે પ્રસંગે અન્ય અનેક અવતરણે અને મહાલે આપીને આ ગ્રંથની ઉપયોગિતામાં વૃદ્ધિ કરી છે. સમગ્ર ગ્રંથને સરળતાથી સમજી શકાય તે માટે વિવેચનકર્તાએ પંચાંગી યોજના કરી છે. (૧) મૂળ, (૨) અવતરણ, (૩) અનુવાદ () પંજિકાને અનુવાદ અને (૫) વિસ્તૃત વિવેચન.
આવા ઉપયોગી મંગ માટે સવિશેષ લખવા કરતાં એટલું જ પર્યાય ગણાશે કે પ્રથની શરૂઆતમાં છે. ભગવાનદાસભાઈએ આલેખેલ “આમુખ” તથા “ઉપદલાત” વાંચી જવા. એકંદરે આ ગ્રંથ વસાવવા અને વિચાર કરવા ગેમ છે, પ્રયાસ આવકારપાત્ર છે.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪. જૈન શિક્ષણ પાઠમાળા તથા શ્રી જિનાદિ સ્તુતિસંગ્રહ સંપાદકે શાન્તસૂતિ મુનિ મહારાજશ્રી રૂપચંદ્રજી સ્વામી તથા મુનિરાજ શ્રી નવલચંદ્રજી. ક્રાઉન સોળ પેજ પૃષ્ઠ ૧૬૦ મૂય બાર આના. | શ્રી ગુલાબ-વીર-ગ્રંથમાળાના ૩પ તથા પ૦ મા પુષ્પ તરીકે પ્રસિદ્ધ થયેલા આ પુસ્તકમાં તેના સંપાદક વિદ્વાન મુનિમહારાજાઓએ બાળજીના હિતાર્થે અઠ્ઠાવીશ જેટલા વિવિધ શિક્ષાપાઠેમાં ઉમટી હિતબોધ રજૂ કર્યો છે. પાછળના વિભાગમાં સ્તુતિ-સંગ્રહેમાં મીષ્ટ કાવ્ય-માધુય વાળો વિધવિધ કૃતિઓ આપી છે જે સહેજે-સહેજે કંઠાગ્ર થઈ શકે તેવી છે. સ્તુતિઓ ઉપરાંત વિવિધ બાધક પદો, ગહેલીએ, ધૂના વિગેરે ઉપયોગી સામગ્રી પીરસી છે. સ્થાનકવાસી લીંબડી સંપ્રદાયના બને મુનિવરો આવા જનપણી પ્રકાશને અવારનવાર પ્રસિધ્ધ કરતાં રહે છે, જે આવકારદાયક છે | ૫. વાસ-દોષ પ્રેરક આચાર્ય મહારાજશ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ, પ્રકાશક શ્રી આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ-આગ્રા. ક્રાઉન સોળ પેજી પૃષ્ઠ ૯૬ મૂલ્ય બાર આના.
સમ્રા અકબર પ્રતિ બેધક જાદૂગુરુ વિજયહીરસૂરિજી મહારાજશ્રીના પ્રિય પ્રશિષ્ય મહાપાશ્ચ યશ્રી શાતિચંદ્ર ગણિએ આ કાવ્યની ૧૨૮ શ્લોકમાં સુંદર રચના કરી છે. આ કાવ્યમાં સ માટુ અકબરના જન્મકાળ તથા શાસનકાળનું રસિક વર્ણન છે. જૈન ધમ થી પ્રભાવિત બનીને સમ્રાટે જે “ જીવદયા ?” પળાવી હતી તથા તેને લગતા જે બાદશાહી ફરમાને પ્રકટ કર્યા હતા તેનું' વહુ ને તથા સચિત્ર ફેટ આ પી આ ગ્રંથની ઉપયોગિતામાં વૃદ્ધિ કરી છે. જિજ્ઞાસુએ વસાવવા યોગ્ય ગ્રંથ છે
૬. શ્રી જિનગુણ ભકિતરસશૃંગાર-પ્રકાશક-શ્રી જૈન સુશીલ મંડળ-હીંગણઘાટ, ક્રાઉન સાળ પેજી સાઈઝ પૃષ્ઠ ૬૦ મૂલ્ય ત્રીશ પૈસા. [ આ લઘુ પુસ્તકમાં વિવિધ સ્તવને તથા ભક્તિ રસનાં પદો આપવામાં આવ્યા છે. અત્યારે પ્રચલિત સ્નાત્ર પૂજા તથા શાંતિકશ વિગેરેનો સમાવેશ કરી પુસ્તકને ઉપયોગી બનાવ્યું છે. પ્રયાસ સારે છે. | ૭. “ અદ્દભૂત અને ચમત્કારપૂર્ણ શ્રી અંતરિક્ષ પાનાથ ? ( સચિત્ર -લેખક પૂજ્ય મુનિમહારાજશ્રી જંબૂવિજયજી મહારાજ. ક્રાઉન સોળ પેજી પૃષ્ઠ ૧૨૮. પાકું અાઇડીંગ, આકર્ષક છાપકામ. મૂલ્ય રૂપિયા સવા. પ્રકાશક-શ્રી તીથરક્ષક કમિટી. પ્રાપ્તિસ્થાન શ્રી-જૈન ધમ પ્રસારકે સભા - ભાવનગર
[ આ લઘુ છતાં અતિહાસિક પુસ્તકમાં જૈન શ્વેતાંબર તીથી શ્રી અંતરિક્ષ પાશ્વનાથને અગેને સુસ્તૃત માહિતીષણ અહેવાલ આપવામાં આવ્યા છે. પ્રાચીન ઇતિહાસ, તીર્થોત્પત્તિ તથા સંપૂર્ણ વિવેચન રજૂ કરેલ હોવાથી આ પુસ્તક માહિતીપૂર્ણ બન્યું છે. પ્રાચીન છે તેમજ પ્રાચીન અર્વાચીન મંદિર તથા મૂર્તિ સંબંધી વિશ્વસનીય અહેવાલો આપવામાં આવ્યા છે. આ તીથી માં વારંવાર દિગબરી દખલ ઊભી થયા કરે છે, જ્યારે શ્વેતાંબર દિગબર ઝ મiડાને અંગે પ્રીટીકાઉ સીલે જે લંબાગુ ચૂકદે આપેલ છે, તે અક્ષરશઃ આ પુસ્તકમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.
પૃવે આપણા જ માસિક “ શ્રી આમાનદ પ્રકાશ માં વિદ્વાન મુનિમહ રાજમા એ આ તથે સંબંધી જે લેખ ક્રમશ: પ્રસિદ્ધ કરેલા તે જ આ પુસ્તકકારે પ્રગટ થયેલ છે. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથજીને મનહર આકષક ફેટ, જૂનું મંદિર તથા શ્રી અજીતરિક્ષજી જવા માટે માગ સૂચ તે નકશે વિગેરે કલરીંગ શાહીમાં છાપેલ હોવાથી પુરતકની સુંદરતામાં વૃદ્ધિ થયેલ છે.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. N. B, 431. મનને સતત તપાસતા રહીએ. જીવન શુદ્ધ કરવાની આપણી ઈરછા હૈય તો આપણે આપણા મનને તપાસવું પડશે. આપણા મનને વિચારપ્રવાહ જ્ઞાન કે ચારિત્ર્યસિદ્ધિ તરફ છે કે ઇન્દ્રિયેના ભાગો તરફ જાય એ આપણે તપાસવું જોઇએ માણસનો સ્વભાવ જ એ છે કે તે કંઈ કામ કરે છે તે વિચારપૂર્વક કરે છે. વિચારપૂર્વક જે કંઇ કામ થતું હોય એ જ કમ કહી શકાય. કિયા અને કર્મ માં આ મહત્વનો ભેદ છે. બાળક હાથ પગ હલાવે છે એ ક્રિયા છે. વ્યાયામ કરવાવાળા, અમુક ઉદ્દેશથી એવી જ ક્રિયા કરતા હોય તો પણ એ કેમ બને છે. આપણા વ્યવહારને ક્રિયાના ક્ષેત્રમાંથી કમ ના ક્ષેત્રમાં આપણે [ણવાનું છે. આપણી દરેક ક્રિયા ત્યારે કમ રૂપ બનશે ત્યારે આપણા ખાનપાનમાં, આપણા પહેરવેશમાં, આપણા વાચનમાં, આપણા આનંદ મેળવવાનાં સાધનામાં આપેઆપ ફેરફાર થઈ જશે. આ પાંગા હરેક વ્યવહાર આપાનું સમગ્ર જીવન જીવનશુદ્ધિ,’ના ઉદ્દેશથી જ પ્રાસાહિત થતુ હશે. આપણે આપણા મનને તપાસત્તા રહીશું, સાચી છુથી વિચારતા થઈશુ તો સાચું માર્ગ દર્શન આપણને થતું જ રહેશે. આજે સમાજમાં જ્યાં જોઇએ ત્યાં દુઃખ અને કલેશનું વાતાવરણ દેખાય છે. પોતાનાં દુ:ખનાં કારણે શા છે એ આપણે તપાસીશુ તો આપણને જણાશે કે એમાંના સાટા ભાગના દુ:ખનું કારણ આપણા સ્વભાવમાં, આપણી આદતોમાં, આપણા ખોટા સંસ્કારોમાં રહેલું છે. એ કારણે સમજાયા પછી પણ એ દેશે ચાલુ રહેતા હોય અને માણસ દુ:ખી જ બનતો રહે એમાં માનવતા નથી જ. અનુભવથી પણ જે માણસ શીખે નહિ એવા માણસ તો દુયાના પણ અધિકારી નથી બનતે. હું બધાને કહું છું કે તમે અનુભવથી શીખાજ્ઞાન પુસ્તકમાંથી મળવાનું નથી, પુસ્તકોમાંથી પણ મનુષ્ય સ્વભાવ પોતાની વૃત્તિ અનુસાર અર્થ કાઢો, તમારાં દુઃખેનું કારણ સંચમના અભાવ, સદાચારને અભાવે અને જીવનના દરેક ક્ષેત્રમાં શુદ્ધિ આણવાની વૃત્તિને અભાવે જ છે. 2 | સંતો અને મહાપુરુષે પોકારીને કહે છે કે " જાગૃત થાઓ', ઊધમાંથી ઊઠે એ એને સંકુચિત અર્થ કરવાની નથી. ખાટા બ્રામાંથી છૂટવું, ખાટી આદતોમાંથી છૂટવું, વ્યસનો અને પ્રલોભનમાંથી છૂટવું' એ રીતે જાગૃત થવાનું છે. આપણી વાસનાઓ અને તૃષ્ણાઓ, કામ, ક્રોધની આપણી વૃત્તિઓ, આપણા જીવનના સ ય ‘ચારી જાય છે એ રીતે જીવનને તપાસીશુ તો આપણે એ જીવનના તાં અટકાવી શકીશું. એટલે જ સમય સવૃત્તિથી સાચા કામમાં ખરો હા, તો જીવન સમૂ % બનશે અને સાર્થકતા અનુભવાશે. | - શ્રી કેદારનાથજી પ્રકાશક : ખીમચંદ ચાંપશી શાહ, શ્રી જેન આરમાનદ સભાવતી. મૃદ્રક : હરિલાલ દેવય કે શેઠ : : આનદ પ્રિન્ટીંગ પ્રેસ : ભાવતુગર, For Private And Personal Use Only