________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મહાન યાગી પ્રભુ મહાવીર અને ઉપસર્ગા
(લેખક—મુનિરાજશ્રી લક્ષ્મીસાગરજી મહારાજ)
છોડીને જંગલમાં ચાલ્યા જાય છે અને એમનાં આત્મનિષ્ણુય અને સાધ્યપ્રાપ્તિના ભાગમાં દૃઢ નિષ્ણુય કરે છે. આત્મવિશ્વાસ કેટ! મજબૂત ધાર જંગક્ષમાં ધ્યાનસ્થ શામાં એકાગ્રતા કર્યા વગર એની પ્રાપ્તિ થઈ શક્તી નથી તેવામાં ગેવાળીયા જીએ તા બળદો દેખાય નહિ. એ તો બળદને શોધવા ચાઢ્યા પણ પત્તો
ન લાગ્યા.
પર્યુષણ પર્વને એક દષ્ટિએ શ્રી વીરજયંતિ કહી શકાય. પર્યુંષણુના આઠ દિવસમાં આસત્રઉપકારી, અદ્ભૂત ત્યાગી અને મહાન યાગીના જીવનના વિચાર કરવામાં આવે તેા એથી સ્વપરને સા। આત્મલાભ થવા સંભવ છે.
પર્યુષણુ-શ્રી વીર્ જયંતી પ્રસ ંગે આપણે શ્રી મહાવીર જીવનના ખૂબ અભ્યાસ કરીએ. એ મહાન પુરુષનાં જીવનમાં એવા એવા પ્રસગા બન્યા છે કે એતે જેમ જેમ બારીકાઈથી અભ્યાસ કરીએ તેમ તેમ તેમાંથી અદ્ભુત રહસ્ય મળી આવે તેમ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વમાન પદ્ધતિ પ્રમાણે શ્રી વીર્ પરમાત્માના જીવનના જુદા જુદા પ્રસંગો પર વિચાર કરવાથી આપણા આદર્શો કેવી રીતે સ્પષ્ટ થાય છે અને આપણા જીવનપ્રવાહ કેવા સરલ થતા જાય છે તે
દૃષ્ટિ તેવી સૃષ્ટિ—ગોવાળીઓ સવારે પા ત્યાં તેણે તે જ બળદોને પ્રભુની નજીકમાં વાગોળતાં જોયાં અને પ્રભુ ઉપર શકા થઈ. જાડી બુદ્ધિવાળા તે ખેડુત ગુસ્સામાં આવીને પ્રભુને મારવા દોડ્યો. આપણે જરા વિગત જોઈ લઈ પછી ગોવાળીઆને વિચારીએ. ગઈ કાલે જ પ્રભુનું દીક્ષા કલ્યાણુક ઇકે ઉજવ્યું હતું. ભગવાનના મહાયાગ નજરે નિહાળ્યા હતા. આપણે આગળ જોઈશું. કાઈપણ વ્યક્તિના જીવન-સદ્ધિને ઠોકરે મારીને વજ્રના તેમજ અલ કાચના
પ્રવાહ એતી. આસપાસ એકઠા થયેલા વાસના, સંસ્કાર વિગેરે અનેક બાબતો પર આધાર રાખે છે અને કેટલા જીવા સુસાધ્ય કાર્ટિના હાય છે.
ત્યાગ કર્યો ને પંચમુષ્ટિથી લોન્ચ કર્યા, ગુજીનુરાગીને ચિંતા આવી સ્વાભાવિક છે. ગાવાળીઆતે હવે સાન આવી ને તે શરમાઈ ગયા. ત્યાંથી ચાલ્યે ગયા. પ્રભુ મહાવીરસ્વામી બાર વર્ષ સુધી ભયંકર ઉપસગે થવાના છે તે ઉપસÎ સહન કર્યો. આત્મશ્રદ્ધામાં એજસ હોય છે તે તે તાત્કાલિક લાભ કરનારા છે.
શ્રી વીર પરમાત્માના જીવનના પૂર્વભવના અને પ્રસંગા વિચારતાં જીવનને વિવિધ દિશાએથી સમજ વાની, ચ ́વાની અને જીવનમાં ઉતારવાની જરૂર છે. વીર પ્રભુનું ચરિત્ર બહુ ઉપયોગી છાંત પૂરું પાડે તેમ છે. પ્રત્યેક જૈન પેાતાના જીવનને જીવનપ્રસંગો સાથે વણી દે, તેમાંથી રહસ્ય નીપજાવે, અને આપણે જીવનપ્રવાહ કેવા સરલ થતા જાય તે આગળ જોશું. શ્રીવીરતા આત્મવિશ્વાસ રાજ્યરૂદ્ધિના ત્યાગ કરી સ ંસારની અનેક લાલચોને ઠોકરે મારી વડીલભાઇના અતિ આગ્રહ હોવા છતાં આત્મવિકાસ સાધવાની સાપેક્ષ દષ્ટિએ ૩૦ વર્ષની યુવાન વયે જ્યારે પરમાત્મા ધરબારને
ચારિત્રના ઘડતરમાં આત્મવિશ્વાસ એ અપૂર્વ વસ્તુ છે, જેને પોતાની જાત ઉપર પૂર્ણ વિશ્વાસ છે તે આદરેલ કાર્ય પાર પહોંચાડી શકે છે. મહાવીર પ્રભુ શક્તિશાળી છે. અનંત વીર્યંતા ધણી છે. એમ માનીને જ ચાલે છે. આત્મવિકાસ અને આત્મનિણૅય જીવનમાં આતપ્રાત બનાવી દે છે, તે સહનશીલતા એ મહાનુભાવી બતાવી શક્યા છે. ધન્ય છે પ્રભુ ભહાવીરને અને તેના ઉપસર્ગાને !
For Private And Personal Use Only