________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખી જીવનનાં સાધન
વિ મ. શાહ
(અનુસંધાન ગતાંક પૃષ્ઠ ૧૦૮ થી) (૩) પ્રસન્નચિત્ત અને આનંદી સ્વભાવ અને તેમાંથી પણ તે આનંદ મેળવશે. એટલું જ આ પણ સુખી જીવન ગુજારવાનું એક કારણ છે.”
* નહિ પણ કર્મબંધન નિમિત્ત પ્રસંગે પણ તે પ્રસન્નજીવનમાં શોક અને હર્ષના પ્રસંગે વારંવાર આવે
= ચિત્તથી કર્મબંધના કારણે નાશ કરશે. અહિં છે, તે વખતે મન ઉપર અંકુશ રાખવો એ એક
તેવા ગુણની કિંમત છે. જીવનને સુખી બનાવવામાં
આ ગુણની ખાસ જરૂર છે. ગમે તેવા અનકુળ કે મહવને ગુણ છે. સામાન્ય વિશેષ લાભના પ્રસંગે હર્ષઘેલા થવું અને હાનિ કે નુકશાનના પ્રસંગે દુઃખી
પ્રતિકૂળ સંજોગોમાં પણ મનનું સમતોલપણું ટકાવી થવું એ જીવનને દુઃખમય બનાવનાર છે. શાસ્ત્રકારોએ
' રાખી પ્રસન્નચિત્ત રાખવાનો ગુણ કેળવવાની ખાસ આ બન્નેને પાપસ્થાનક ગણેલા છે. રતિ અને જરૂર છે. અરતિ એ બન્ને પા૫સ્થાનનું સ્વરૂપ સમજવા જેવું
(૪) દયાળુ સ્વભાવ છે. જીવ અનાદિ કાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે, ત્યાં તેને અનુકૂળ તથા પ્રતિકૂળ સંજોગેની પ્રાપ્તિ જીવનને સુખમય બનાવવામાં દયાળુ સ્વભાવની થાય છે. ઈષ્ટ અને અનિષ્ટ સંગ-વિયોગ થાય પણ જરૂર છે. કઠોરતા જીવનને વિષમય બનાવે છે. છે. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ અને અનિષ્ટ વસ્તુના વિયોગ- દયાળુતા જીવનને અમૃતમય બનાવે છે. દયાના ધણા પ્રસંગે જીવને હર્ષ થાય છે. અનિષ્ટની પ્રાપ્તિ વખતે પ્રકારમાંથી ગૃહવ્યાપારના અંગે ફક્ત સ્વધ્યા અને પરઅને ઈષ્ટના વિયાગ વખતે તેને શેક થાય છે અને દયાના સ્વરૂપની વિચારણુ જ જરૂરી છે. જ્ઞાની પુરુષોની આ રૌદ્ધ ધ્યાનમાં સમય ગુમાવે છે. આવી રીતે એવી માન્યતા છે કે જેઓ સ્વલ્યા પાળી શકે નહિ, જીવન ગાળનારનું જીવન સુખી હોતું નથી. આવા તેઓ પરદા પણ બરાબર પાળી શકશે નહિ. સર્વતમામ પ્રસંગે પ્રાપ્ત થાય ત્યારે મન ઉપર કાબૂ ધર્મમાં દયા બતાવેલી છે અને ધ્યાને ધર્મનું મૂળ રાખવાથી જ પ્રસન્નચિત્ત નામને ગુણ આપણે મેળવી ગણેલું છે. એ ક્યાના તુને વિચાર કરશું તે તે શકીએ છીએ.
પરના માટે જ જણાશે. સમાજમાં દયાને ઉપયોગ શ્રીમંત, મધ્યમ વા ગરીબ સ્થિતિમાંથી પસાર બીજા પ્રત્યે, તેમાં મુખ્યત્વે કરીને આપણાં કરતાં થતા કુટુંબમાં બનતા રોજબરોજના પ્રસંગેનું બારીક ગરીબ, અનાથ અને દુખી મનુષ્ય પ્રત્યે આપણે રીતે અવલોકન કરવામાં આવશે તે કંઈ ને કંઈ અંશે
કેવી રીતે વર્તવું એ બતાવવા માટે જ છે એમ લાગે કુટુંબને માણસમાં અને કુટુંબની મુખ્ય વ્યક્તિમાં છે. ત્યાં સ્વદયાને ઉદ્દેશ જ નથી. અતિ દશ્યમાન થશે.
સ્વવ્યા એ પિતાની દયા છે. પિતાને બચાવ આ પ્રસંગે પ્રસન્નતાને ગુણ ખીલેલો હશે તે પાપમય વિચાર અને બાચારથી કરે એ સ્વદ્યાનું તેને કુટુંબમાં બનતા બનાવે એક નાટકરૂપ લાગશે સ્થૂળ સ્વરૂપ છે. ખરાબ વિચારે તથા આચારોથી
For Private And Personal Use Only