________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्रीया मानंह
12
वर्ष ५७ ]
नयेष्ठ ता. १५-६-६०
શ્રી મહાવીરવાણી
जं इच्छसि अप्पणतो जं च ण इच्छति अप्पणतो । तं इच्छ परस्स वि मा एचियग्गं जिणसासणयं ॥
सव्वे जीवा वि इच्छंति जीविउँ न मरिजिउं । तम्हा पाणिवहं घोरं निगंथा वजयंति णं ॥
(बृहत्कल्प भाष्य. )
જે તુ તારે માટે ઈચ્છે છે, તેની ખીજાને માટે પણ ઇચ્છા કર. જે તું પોતાને માટે નથી ઈચ્છતા, તેની ખીજાને માટે પણ ઈચ્છા ન કર. બસ, જિનશાસનના સાર આમાં જ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समय लोगम, सव्वसाहूहिं गरहिओ । अविस्सासो य भूयाणं तम्हा मोसं विवञ्जए ||
[ay's "
( दशवेकालिक. )
બધા જીવા જીવવા ઈચ્છે છે, કૈાઈ મરવા ઈચ્છતુ નથી. તેથી નિગ્રન્થમુનિએ પ્રાણીષ કરવાનું છોડી દે છે.
For Private And Personal Use Only
( दशवेकालिक. )
અવિશ્વાસનું કારણ હાવાથી સ’સારમાં અસત્ય બધા પુરુષા દ્વારા નિન્દાપાત્ર ઠરાવાયુ' છે, તેથી અસત્યના ત્યાગ કરવા જોઈએ.