________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવ સંસ્કૃતિ અને મહાવીર
લગભગ અઢી હઝાર વર્ષ પહેલાં, આ દેશમાં, કરી, તે તે પણ અમરતાની પ્રાપ્તિ માટે જ. તે મહાવીરને જન્મ થયો. તેને જન્મ થયે ત્યારથી પોતાનાં સુખને છોડવા નથી ઇચ્છતે અને છોડે તે વિશ્વની પરિસ્થિતિ અને ચિંતનપદ્ધતિમાં પણ તે પણ શાશ્વત સુખની
તે પણ શાશ્વત સુખની પ્રાપ્તિ માટે જ. પરાધીનતા પરિવર્તન થયાં છે. ઉદાહરણ તરીકે મહાવીરને યુગ
તે તેને સ્વપ્નમાં પણ સહ્ય નથી છતાં તેણે ધર્મના આત્મા અને આત્મસુખની શોધખોળનો યુગ હતો. બંધને સ્વીકાર્યા. અને તે બંધનને સ્વીકાર પણ સાથે સાથે સમાન અધિકાર અને સામાજિક સમાન અમરલોકમાં સ્વછંદ વિહાર કરવા માટે જ અને તને તે યુગ હતા. તે યુગમાં સાંસારિક (ભૌતિક) આ બધું જેટલું તે સમયે સાચું હતું તેટલું જ સુખ તરફ ખૂબ જ ઉપેક્ષા સેવવામાં આવતી. અને આજે પણ છે. એમ મનાતું કે દરેક બુરાઇનું ઉત્પત્તિસ્થાન માનવ આ સાથે બીજા પ્રશ્નો પણ છે. પરાધીનતા એ મન છે. આનાથી બિલકુલ વિરોધી આજને યુગ છે. માનવજીવનને મોટામાં મેટે અવરોધ, માટે જ આજના યુગમાં સાંસારિક સુખને હેય ગણવામાં તુલસીએ કહ્યું કે પરાધીન સપને સુખ નાહીં ? આપણું આવતું નથી તેમજ દરેક બુરાઈનું ઉત્પત્તિસ્થાન સુખ, દુઃખ પર આપણે કાબૂ નથી. જીવનની દેરી સામાજિક અસમાનતાને જ ગણવામાં આવે છે. કોઈ અદષ્ટના હાથમાં છે. અને તેના ઈશારા પર જ પરિણામ એ બને છે કે મહાવીરને યુગ માનસિક આપણું જીવન-પતંગ વિવશ બનીને ભાગ્ય-આકાશમાં ક્રાન્તિમાં શ્રદ્ધા રાખનાર યુગ હતો જ્યારે આજ આમતેમ ઊડે છે. મનુષ્ય પર તે બેવડા બંધન. એક યુગ સામાજિક ક્રાન્તિને યુગ છે.
પ્રકૃતિનાં બંધન જેવાં કે રાગદેષ, માયા, મમતા આદિ
અને બીજા માનવબુદ્ધિમાંથી ઉત્પન્ન થતાં બંધનો. એ ઉપર પ્રમાણેની પરિસ્થિતિ અને દૃષ્ટિકોણની
સત્ય આપણે સ્વીકારીએ કે મહાવીરના યુગમાં આ ભિન્નતા હેવાથી સહજ પ્રશ્ન ઉઠે કે આજે મહાવીરની
દેશમાં સામાજિક જીવને આજના કરતાં સરલ હતું. પૂજાનું મહત્વ શું? તેમના વિચારોને આજના
તે સમયે માનવસર્જિત પરાધીનતા આજના જેટલી ન યુગમાં શું ઉપયોગ ? પરંતુ મુખ્ય પ્રશ્ન સમસ્યાની ભિન્નતાને છે, દષ્ટિકોણની ભિન્નતાને નહીં. પરિસ્થિતિ
હતી. અને કદાચ આ કારણને લીધે જ તે યુગમાં
બુદ્ધિનાં બંધનો કરતાં પ્રકૃતિના બંધનમાંથી છૂટવાની ગમે તેટલી ફેરવાઈ હોય પણ સમસ્યા તે તે જ છે.
પ્રવૃત્તિ વધારે હોય. તે સમયના ભારતના પ્રત્યેક ધર્મ આ સમસ્યા જીવવાની ઈચ્છાની છે. બીજા શબ્દોમાં
હી શકાય. માનવજાતિને ઇતિહાસ કે પથમાં આ વાત સ્પષ્ટ દેખાય છે. આ કામના માટે કરેલા સંઘર્ષને ઈતિહાસ છે. ધર્મ- તે સમયે દુઃખમાંથી છૂટવાના બે માર્ગો હતા. કલા અને દર્શનશાસ્ત્ર આ તથ્યના મહત્વપૂર્ણ સાક્ષી એક માર્ગ–પ્રાર્થના, યજ્ઞ અને બલિદાનને અને છે. પૃથ્વીનું પ્રથમ કેટિનું સત્ય, “મનુષ્ય જીવવા ઈચ્છે બીજે-તપ, ત્યાગ અને ચિંતનનો. મહાવીરે આમાંથી છે, મરવા નહીં' એ છે. કદાચ તેણે મરવાની ઈચ્છા બીજા ભાગને અપનાવ્યો. તે કહેતા કે જે પ્રત્યેક
For Private And Personal Use Only